Monday, 30 May 2016

૧૨મા પછી કરવા જેવા કેટલાક નવતર કોર્સ

યુવાની તરફ આગળ વધી રહેલા કિશોરને યોગ્ય જાણકારી અને યોગ્ય માર્ગદર્શન નથી મળતું તો એનું ભવિષ્ય બગડે છે.
જોકે હવે તો, કેટલીક સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ કેરીઅર ઘડનાર સંસ્થાઓ... અરે, ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન પણ આ અંગે ભરપૂર માહિતી આપે છે. એ બધાના અભાવમાં જેમને ૧૨મી પછી શું કરવું ? એવો સવાલ થતો હોય એ સ્વાભાવિક છે.
વળી જેમને ભવિષ્યમાં નોકરી જ કરવાની છે અને વળી જેમને જલદી રળવાની જરૃરત છે એમને તો આ સમસ્યા વધુ નડતી હોય છે. એવા ૧૨મી પાસ તેમજ ગ્રેજ્યુએટે પણ જો અલગ વિશિષ્ટ કોર્સ કર્યો હોય જે છે કે બાર જ મહિનાનો હોય તો પણ મોટી લાઈનો હશે એમાંથી એને પહેલો ચાન્સ મળશે. એવા કોર્સમાં કેરીયરની પૂરતી તક છે.

યોગ



આજકાલ ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં યોગ પ્રત્યેનું આકર્ષણ વધુને વધુ થવા લાગ્યું છે. ટેન્શનવાળી જીવનશૈલીથી છૂટકારો પામવા આજકાલ યોગનું શિક્ષણ લેનારા અને આપનારાઓની સારી ડીમાન્ડ છે.
યોગ શિક્ષક બનવા ડિપ્લોમા જરૃરી છે.

યોગ્યતા
૧૦મી કે ૧૨મી પછી યોગ વિષેના કોર્સમાં પ્રવેશ મળે છે. દેશમાં ઘણી સંસ્થાઓ યોગના સર્ટિફીકેટ, ડિપ્લોમા અને ડીગ્રી કોર્સ ચલાવે છે.

તક અને પગાર
સ્કુલો અને કોલેજો ઉપરાંત કેટલીક હોસ્પીટલો તેમજ કેટલીક કંપનીઓના ટ્રેનીંગ સેન્ટરોમાં નોકરી મળી શકે છે. યોગ શિક્ષક તરીકે પ્રાઈવેટ કે સરકારી સારી હોસ્પીટલો, હોટેલોમાં પણ યોગ શિક્ષકની જરૃર હોય છે. અથવા તમારો કોચીંગ કલાસ ખોલી શકો છો. શરૃમાં કોઈપણ યોગ શિક્ષક માસિક ૨૦થી ૨૫ હજાર રૃપિયા કમાઈ શકે છે.

સંસ્થાઓ
૧. મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ યોગા, નવી દિલ્હી.
૨. શિવાનંદા યોગ વેદાંતા સેન્ટર્સ એન્ડ આશ્રમ
૩. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસર્ચ ઈન યોગા એન્ડ નેચરોપથી, નવી દિલ્હી.
૪. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, કરવારિયા સરાઈ, નવી દિલ્હી.
=====================================================================

હ્યુમન રાઈટસમાં કેરીયર



આ ક્ષેત્રમાં કામ કરનારાઓ ટ્રેઈન્ડ માણસોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. એવા ઘણા બિનસરકારી સંગઠનો છે જે માનવ અધિકારના રક્ષણ માટે કામ કરી રહ્યા છે... લડી રહ્યા છે.

યોગ્યતા
૧૨મી પછી સર્ટિફીકેટ, ડિપ્લોમાં અને ડીગ્રી કોર્સ છે.

તક અને પગાર
માનવ અધિકાર માટે કામ કરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ મળી શકે છે. જેવી કે - નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન, નેશનલ ચિલ્ડ્રન કમીશન, લેબર ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ વગેરે. યુનોની જે સંસ્થાઓ હ્યુમન રાઈટ્સ માટે કામ કરે છે એમાં પણ કામ કરી શકાય.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ્સ ઓફ હ્યુમન રાઈટ્સ, નવી દિલ્હી.
(૨) ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્હી.
(૩) જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી.
=====================================================================

એકચ્યુરીઅલ સાયન્સ

ગણિત પર જો પક્કડ સારી હોય તો એકચ્યુરિયલ સાયન્સમાં કેરીયર બનાવી શકો છો.
વિમા કંપનીઓ, બેન્કો, નાણાકીય (ફાયનાન્સીયલ) કંપનીઓમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની ઘણી જરૃર હોય છે પણ માણસ મળતા નથી.

યોગ્યતા
૧૨મીમાં મેથ્સમાં અથવા ઈકોનોમિક્સમાં કે સ્ટેટીટીક્સમાં સારા માર્કે પાસ થવું જરૃરી છે. પગાર શરૃમાં ૨૦થી ૨૫ હજાર રૃપિયા માસિક સહેલાઈથી મળી જાય. કદાચ વધારે પણ મળે. ડીમાન્ડ વધુ છે પણ સપ્લાય ઓછો છે.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમનીટીઝ એન્ડ સ્પેશ્યલ સાયન્સીસ, આઈઆઈટી મુંબઈ
(૨) ઈન્સ્ટીટયુટ ઓફ સર્ટિફાઈડ રિસ્ક એન્ડ ઈન્સ્યુરન્સ મેનેજ સં. હૈંદ્રાબાદ
(૩) કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, દિલ્હી યુનિ. દિલ્હી.
=====================================================================


રીટેલ મેનેજમેન્ટ

બજાર વાદના આ જમાનામાં રીટેલ મેનેજમેન્ટ એટલે ટૂંકમાં સેલ્સમેનનું મહત્ત્વ વધી ગયું છે. એ સેલ્સમેન રીટેલ મેનેજર બોલવામાં વિનમ્ર અને ચાલાક હોવો જરૃરી છે. એના કોર્સમાં રીટેલ બજારની કલા અને કારીગરી શીખવાય છે.

યોગ્યતા
આમાં પણ ૧૨મી પાસ જરૃરી છે.

તક અને પગાર
દેશભરમાં શોપીંગ મોલ ઠેર ઠેર ખુલ્લી રહ્યા છે અને એક મોલમાં ઓછામાં ઓછા ૩૦૦ જણની જરૃર હોય છે એટલે તકનો તો કોઈ પ્રશ્ન નથી. બોલચાલની ભાષા અને વર્તણુકવાળાને તરત જ નોકરી મળી જાય છે. શરૃમાં પગાર ૧૫થી ૨૦ હજાર રૃપિયા મળે છે.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડિઅન રીટેલ સ્કુલ, એમ-૧૦, સાઉથ એક્સટેન્શન-૧, નવી દિલ્હી.
(૨) એશિયા પેસિફિક ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, સરિતા વિહાર, નવી દિલ્હી.
(૩) ગરવારે ઈન્સ્ટીટયુટ ઓફ કેરીઅર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ, વિદ્યાનગરી, સાંતાક્રુઝ (પૂર્વ) મુંબઈ
(૪) મુદ્રા ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્યુનિકેશન, શૈલા, અમદાવાદ
(૫) કોહિનુર બિઝનેસ સ્કુલ, ખંડાલા.

Thursday, 7 April 2016

ડાયબિટિસથી ડરો નહીં તેને હરાવો...

૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)નો જન્મ દિવસ છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લેવલે લોકોની આરોગ્ય સુખાકારીનું કામ કરે છે. 
દર વર્ષે ૭ એપ્રિલે કોઈ પણ એક આરોગ્યવિષયક 'સૂત્ર' આપીને તેના ઉપર સઘન કામગીરી કરવામાં આવે છે. 
આ વર્ષનું 'સૂત્ર' છે. ‘Beat The Diabeties¥ (ડાયાબિટીસને હરાવો) તો. ડાયાબિટીસ શું છે સમજીએ.

તમે જે આહાર લો છો તેને પચાવી લીધા પછી તમારૃં શરીર તેને શર્કરા (ગ્લુકોઝ)માં પરિવર્તિત કરે છે. અને તેને રક્ત વાહિનીમાં મોકલી આપે છે. સ્વાદુપિંડ (પેન્ક્રીયાઝ) દ્વારા ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન નામના હોર્મોન એક ચાવી રૃપ ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું શક્તિમાં રૃપાંતર કરવા મદદ કરે છે. વધારાના ગ્લુકોઝને લિવરના કોષોમાં અને માંસપેશીઓમાં ભંડારી દે છે. આનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે આ ઇન્સ્યુલિન ગ્લુકોઝને લિવરના કોષોમાંથી તથા માંસ પેશીઓમાંથી બહાર કાઢી તેને શક્તિમાં રૃપાંતર કરી જે અવયવને શક્તિની જરૃર છે. તેે પહોંચાડે છે. ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ન હોય તો ગ્લુકોઝ કોષોમાં પ્રવેશ કરી શક્તો નથી, ઇન્સ્યુલિન આથી રક્તમાં આવા નહીં વપરાયેલા ગ્લુકોઝનું પ્રમાણ ઊચું જાય છે. આમ રક્તમાં ગ્લુકોઝના ઊંચા પ્રમાણની સમસ્યા ડાયાબિટીસને જન્મ આપે છે.

ડાયાબિટીસ કોને થવાની સંભાવના છે ?

વારસાગત : 
તમામ કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે ? જો 'હા' તો તમને પણ ડાયાબિટીસ થવાની સંભાવના નીચે મુજબ છે.

કુટુંબના સભ્યો            થવાની સંભાવના
ભાઈ અથવા બહેન         ૭૫ ટકા
માતા                           ૧૯ ટકા
પિતા                           ૧૪ ટકા
માતા-પિતા બંને            ૨૫ ટકા

બેઠાડું જીવન શૈલી : 
શારિરીક પ્રવૃત્તિનો અભાવ અને બેઠાડું જીવન શૈલી ડાયાબિટીસને જીવનમાં સ્થાન આપે છે.
અનિયમિત અને બિનતંદુરસ્ત ખાવાની આદત : 
અનિયમિત ખાવાની આદત અથવા ચરબીનો ખોરાકમાં વધુ પ્રમાણમાં ઉપયોગ, ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું વધુ પ્રમાણ (બેકરીમાં મળતી ચીજ વસ્તુ, મીઠાઈ, મેંદાની વસ્તુઓ, પાસ્તા વગેરે)
મેદસ્વીપણું (વધારે વજન) : 
જમા થયેલી ચરબીના કારણે મેદસ્વી વ્યક્તિઓમાં ઇન્સ્યુલીન વાપરવાની શક્તિ હોતી નથી. તેથી જ આવી વ્યક્તિઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે.
તણાવ (માનસિક અશાંતિ) : 
તણાવ બે રીતે તમને ડાયાબિટીસ કરાવી શકે છે. 
(૧) તમારી તણાવવાળી જીવન શૈલીના કારણે જો તમે વધુ પ્રમાણમાં ખોરાક, ધૂ્રમપાન અથવા દારૃનું સેવન કરતા હોવ 
(૨) તણાવ દ્વારા ઇન્સ્યુલીનની અસરકારકતા ઘટે છે અને લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. 

ડાયાબિટીસના ચિહ્નો

વારંવાર પેશાબ આવવો (રાત્રી સમયે પણ), શરીરમાં ખંજવાળ આવવી, ઝાંખુ દેખાવું, થાક-નબળાઈ અનુભવવી, પગ સુન્ન થઇ જવા, વધુ તરસ, લાગવી, ઘા રૃઝાતા વાર લાગે, હંમેશાં ભૂખ મહેસૂસ કરવી, વજન ઘટવું, પરસેવો થવો, હાથપગ ઠંડા થઇ જવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધી જવા.

ડાયાબિટીસ થતો અટકાવવાની પધ્ધતિઓ (પગલાં)

ડાયાબિટીસને થતો અટકાવી શકાય છે. આ માટે નીચે મુજબ પગલાં લેવા જોઇએ.
(૧) ચિંતા, તણાવ, વ્યગ્રતાથી મુક્ત રહો - પ્રફુલ્લિત રહો.
(૨) ત્રણ મહિને એક વખત બ્લ્ડ સુગરની તપાસ કરાવો.
(૩) ભોજન ઓછું કરવું. રેસાવાળા ખોરાક વધારે લેવા. જવ અને ઘઉં, બાજરીની રોટલી, લીલી શાકભાજી, દહીં પુરતું લેવું, ચણા અને ઘઉંના મિશ્રણવાળી  રોટલી લેવી.
(૪) હલકો વ્યાયામ કરવો. સવારે ૪ થી ૫ કિ.મી. ચાલવું (પ્રતિ કલાક ૬ કિ.મિ.ની ગતિથી ચાલીએ તો ૩૦ મિનિટમાં ૧૩૫ કેલરી સમાપ્ત થાય છે.)
(૫) ગળ્યા પદાર્થોનું સેવન ઓછું કરવું.
(૬) વધુ વજનવળી વ્યક્તિએ વજન ઘટાડવું (BMI ૧૮.૫ થી ૨૪.૯૯ વચ્ચે રાખવો)
(૭) પ્રાણાયામ - મેડીટેશન - યોગાસન નિયમિત કરો.
(૮) દિવસમાં એક બે વાર ઠાંસીને જમવા કરતાં ચારથી પાંચ વખતમાં કુલ ખોરાકને વહેંચી લેવો.

આપણા દેશમાં ચેપી રોગોનો વ્યાપ વધુ હતો પરંતુ હવે બિન ચેપી રોગોનો વ્યાપ ખૂબ વધતો જાય છે. બિનચેપી રોગોમાં આપણી જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીને કોઈ તકલીફ રહેતી નથી તેથી સારવારમાં બેદરકાર રહે છે. પરિણામે લોહીમાં ઉંચું ગ્લુકોઝનું પ્રમાણ શરીરના અવયવો જેમ કે આંખ, હૃદય, કિડની તથા પગને અસર કરે છે, લકવો, કિડની ફેલ થવી, અંધાપો, ગેંગરીન, હૃદયરોગ, જેવા રોગ ડાયાબિટીસની આડ અસર છે.

બની શકે તો દર્દી જાતે જ પોતાના લોહીની તપાસ કરી શકે છે. ગ્લુકોમીટર એ ખૂબ ઉપયોગી સાધન છે. જે હવે ઘણી ઓછી કિંમતે પણ મળે છે. જેથી દર્દી ઘરે બેઠા પોતાનો ડાયાબિટીસ તપાસી શકે છે. છેલ્લે ડાયાબિટીસના  દર્દીઓને સોનેરી સૂત્ર આપું છું 'ઓછું ખાઓ-વધુ ચાલો' ડાયાબિટીસથી ડરવાની જરૃર નથી, જરૃર છે તેને હરાવવાની તો મહેનત શરૃ કરો.

Wednesday, 30 March 2016

ગાયમાતા રાષ્ટ્રમાતા ??? કોઈ ગાયને જ પૂછી જૂઓ...



ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાથી રસ્તા પર રઝળતી અટકશે? ગાયના પેટમાં જતું પ્લાસ્ટિક અટકશે?
ગાય અમારી માતા છે અને અમને તેના પ્રત્યે જરાય આદર નથી ગાય ભારતમાં અનેક વખત રાજરમત રમવાનું કારણ બનતી આવી છે.  ફરી એક વખત ગાયના નામે હો-દેકારા શરૃ થયા છે પણ એમ કરવાથી ગાયને શું લાભ થશે?





પશ્ચિમના પત્રકાર લેખકો પહેલી વખત ભારતમાં આવે ત્યારે તેમને સૌથી પહેલું અચરજ ગાય અંગે થાય. ગાય એમણે જોઈ નથી એવુ નથી. ગાય તો આખી દુનિયામાં છે. પણ ભારતમાં ગાયો રસ્તા પર વિચરતી, બેરોકટોક ફરતી, ટ્રાફિક જામ કરતી જોઈને અચરજ થાય છે. એટલે પછી કેટલાક લેખકો પોતાના અહેવાલમાં લખે કે ભારતમાં ગાય ધાર્મિક રીતે પૂજાતી હોવાથી લોકો તેને રસ્તા પર રખડતી અટકાવતા નથી.


ભારતના લોકો માટે રસ્તા પરની ગાય નવાઈની વાત નથી. પણ દુનિયા તેને નવાઈની નજરે જૂએ છે. એટલે ગુજરાતમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ડિમાન્ડ થઈ અને ડિમાન્ડ માટે કોઈએ વખ ઘોળ્યું એ વાતનું પરદેશી મિડિયાને ભારે અચરજ થયું છે. ભારતના પણ  અંગ્રેજી મિડિયાને ભારે સરપ્રાઈઝ થયું કે ગાય માટે કોઈ ઝેર કેમ પીવે? વાત તો અચરજની જ છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર જ કરવી હોય તો એ માટે ઝેર પીવું એ ઉપાય નથી, આત્યંતિક પગલું છે.

વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને દર વર્ષે સેંકડો વાઘની હત્યા તેની ખાલ-અંગો માટે થાય છે. મોરની હત્યા મોર પીંછ માટે થાય છે. ગંગા રાષ્ટ્રીય નદી છે અને તેમાં મળ-મૂત્ર-લાશો વહેવડાવતા ભારતના લોકો શરમ અનુભવતા નથી. સત્યમેવ જયતે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે અને બહુદ્યા લોકો એ સુત્રને બાદ કરતાં ક્યાંય સત્ય બોલવાનું પસંદ કરતા નથી. તો પછી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાથી શું ફાયદો થશે? એ પહેલાં વિચારી લેવું જોઈએ.

ભારતમાં ગાય અનેક રીતે મહત્ત્વની છે. એક મહત્વ ધાર્મિક છે. બીજું મહત્ત્વ આર્થિક છે. એમાંય ખેડૂતોએ હજુ ગાયને સાચવી રાખી છે, પણ ગૌપાલક-પશુપાલક તરીકે ઓળખાતા કેટલાક સમાજે ગાય સાથે ભયંકર અન્યાય કર્યો છે અને કરી પણ રહ્યાં છે. શહેરમાં રહેતા લોકોને અનુભવ હશે, મોડી રાતે રસ્તા પર બાઈકો લઈને, મોઢામાં પાન-માવા ભરાવીને, પાછળ બેઠો હોય એ યુવાન એક તરફ પગ રાખીને હાથમાં ડાંગ લઈને,મોઢે મોબાઈલ ભરાવી ડોક ત્રાંસી કરીને ચાલુ ગાડીએ ગાઈને હાંકી જતો હોય છે. આપણી ગાય પ્રત્યેની મમતા એ એક જ દૃશ્યમાં આવી જાય છે. જ્યાં ગાય સાથે આ રીતે દૂધ વખતે હાંકી જવાનું અને આખો દિવસ રેઢી મૂકી દેવાનું વલણ અપનાવાતું હોય એ દેશમાં ગાયને રાષ્ટ્રમાતા ક્યા મોઢે જાહેર કરવી?
ગામડામાં ખેતી કરતાં ખેડૂતો ગાયો બાંધે, ખેતરમાં તેનો ઉપયોગ કરે અને હવે તો ગાય આધારિત ખેતી પણ થઈ રહી છે. એ ખેડૂતોના પ્રયાસો પ્રસંશનિય છે. એક સમયે લુપ્ત થવા પહોંચેલી ગીર ગાયને બચાવામાં અને તેનું સંવર્ધન કરવામાં પણ આપણને સફળતા મળી છે. એ માટે વિવિધ ગૌ સંગઠનો પણ અભિનંદનને પાત્ર છે. પણ બીજી તરફ ગાયોનો સ્વાર્થ પુરતો ઉપયોગ કરનારા, ગાયો પર એસિડ છાંટનારા, ગાયો માંદી પડે કે વૃદ્ધ થાય એટલે હાંકી કાઢનારા લોકોની કમી નથી.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાને બદલે માત્ર ગાય તરીકે, પશુ તરીકે, એક સજીવ તરીકે મળવું જોઈએ એટલું માન આપીએ તો પણ ઘણું છે.
ગાયના શરીરમાંથી પ્લાસ્ટીકની કિલોગ્રામના હિસાબે માપી શકાય એવડી ગાંઠો નીકળે એવુ આપણા જ દેશમાં બને છે. ભારત ગાય માટે જાણીતો દેશ છે, એટલો જ ગાયની કતલ માટે પણ કુખ્યાત છે. ગૂગલમાં કાઉ સર્ચ કરો તો કેટલ આવશે અને કાઉ ઈન ઈન્ડિયા સર્ચ કરો તો ભારતમાં ગાયો કપાય છે, તેની વિગતો આવશે. એટલે કોઈ પરદેશી, દુનિયાના ખૂણે રહેતો વ્યક્તિ ભારતીય ગાયો અંગે સર્ચ કરવા પ્રયાસ કરે તો તેના મનમાં પહેલી છાપ ભારતની ગાયો કાપનારા દેશ તરીકેની પડયા વગર રહે નહીં. એ છાપ બદલી શકાય તો પણ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો ગણાશે.


શાસ્ત્રોમાં ગાયને કામધેનૂ કહી છે. કામધેનૂનું જતન કરવામાં આવે તો એ અનેક રીતે ઉપયોગી થઈ શકે. એટલે ગામડામાં કહેવાય કે તમે ગાયને સાચવો તો ગાય તમને સાચવી લેશે. એક સમયે તો ગાયને વેચતા પણ ખેડૂતોનો જીવ ચાલતો નહીં. હવે એ સમય વીતી ગયો છે. ગાયોનો વેપાર થાય ત્યાં સુધી તો ઠીક પણ ગાયો સાથે આપણા સૌનો દુર્વ્યવહાર વધી ગયો છે. ભારતમાં ગાયો કપાય છે, કતલખાના ધમધમે છે એવા મુદ્દાઓ વારંવાર ઉઠે છે. પણ એ સવાલ કેમ નથી થતો કે લોકો ગાયોને તરછોડવાનું બંધ કરી દે તો ગાયો કતલખાના સુધી પહોંચશે ક્યાંથી? કોઈ વેચે ત્યારે જ કતલખાનાને ગાય મળે છે ને? વેચવાનું બંધ કરો આપોઆપ ગાયની સેવા થયેલી ગણાશે.

એક સમયે ગુજરાતના મંત્રી મંડળે ગાયો પાળવાનું નીમ લીધું હતું. આજે તો ગાંધીનગરમાં એક પણ મંત્રીના આંગળે ગાય બાંધી હોય એવા દૃશ્યની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ જો સરકાર ગાયોનું ધ્યાન રાખવા ઈચ્છતી હોય તો દરેક મંત્રીએ ગાય પાલન શરૃ કરવું જોઈએ. તેનાથી ખબર પડે કે ગાયનો નીભાવ કરવો કેટલો મુશ્કેલ છે. ગાય નીભાવ તો પછીની વાત ગાય દોહતા આવડવી એ પણ એક કળા છે. જૂના જમાનામાં ખેડૂતોની નવી વહુઓને ગાય દોહતા ન આવડતું હોય તો તેમને શરમથી ડૂબી મરવું પડતું હતું. હવે દોહવા માટેના મશીનો ઉપલબ્ધ છે એટલે એ પ્રશ્ન હલ થયો છે.

ગાયનું ધાર્મિક મહાત્મ્ય કૃષ્ણના કારણે છે. હવે ૨૧મી સદીને નવા ગાયોનું ધ્યાન રાખી શકે એવા કનૈયાની જરૃર છે. ગીરમાં જોકે એક જગ્યાએ ચમત્કારીક રીતે ગાયની હાજરી છે. હકીકતે ગીરમાં ગાયનું પગલું છે. ખેતીપ્રધાન દેશમાં ગાયનું પગલું એ કોઈ જોવાની ચીજ નથી. પરંતુ એ પગલું અગ્નિકૃત ખડકોની બનેલી શિલા પર છે! પથ્થર પર પગલું કેવી રીતે હોઈ શકે? ગીરના જંગલમાં મેંદરડા પાસે મોટી ખોડીયાર અને નતાળિયા ગામો વચ્ચે આવેલી અડાબીડ વનરાજી વચ્ચે એક ખડક પર આ પગલું વર્ષોથી કોતરાયેલું છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે કનૈયો ગાયો ચરાવવા અહીં આવતો હશે ત્યારે તેની ગાયોએ પાડેલા આ પગલાં પૈકીનું એક પગલું છે. અન્યથા કોઈ વ્યક્તિ ખડક પર કઈ રીતે પગલું પાડી શકે? પગલાની બાજુમાં કોઈ ગોવાળની મોજડી હોય અને લાકડી ટેકવી હોય એવા બે નિશાનો પણ હતાં. પરંતુ સતત વહેતા પાણીને કારણે એ બન્ને નિશાનો ઝાંખા થઈ ગયા છે.

પરંતુ ઈશ્વરના અસ્તિત્વની સાહેદી પુરાવતું હોય એમ આ પગલું અણનમ છે. જાતે જોયા પછી, પુરતી તપાસ કર્યા પછી એટલી ખબર પડે છે કે એ પગલું કોઈ બનાવી શકે એવુ છે નહીં. પથ્થર પર કોતરકામ કરીને કોઈ પગલું તૈયાર કરે તો આવો પરફેક્ટ આકાર થઈ શકે નહીં. પગલું જોતા એક પણ રીતે એ કૃત્રિમ હોવાનું લાગતું નથી. ભાગવતમાં પણ આ વિસ્તારમાં કાનુડો ગાયો ચરાવવા જતો હોવાનો ઉલ્લેખ છે. એટલે જ ખોડિયાર-નતાળિયા સહિતના ગામવાસીઓની શ્રદ્ધા એવી છે કે આ પગલાંઓ કાનુડાની હાજરી જ છે.

ગાય કે ભેંસ કે પછી કોઈ પણ પશુ? રાષ્ટ્રમાતા કે રાષ્ટ્રીય દરજ્જો ધારણ કરે એવી ડિમાન્ડ કરે તેનાં કરતા તેની જાળવણી થાય એવા પ્રયાસો થાય એ ઉચિત લેખાશે. રાજકોટમાં જે ગૌપ્રેમીઓએ રજૂઆત કરી, દવા પીધી એમની લાગણી સાચી, પણ રીત ખોટી છે. એ પ્રયાસને કારણે એક યુવાને કારણ વગર જીવ ગુમાવવો પડયો. તેના બદલે રસ્તે રઝળતી ગાયોને દત્તક લેવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે તો પણ ગાયોની આંતરડી ઠરશે.

ગાયના નામે મત માગવાની નવાઈ નથી.  અત્યારે સત્તા પર બેઠેલી કહેવાતી હિન્દુત્વવાદી, ગૌ પ્રેમી સરકારે ગાયના નામનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. વડા પ્રધાન બન્યાં પહેલા નરેન્દ્ર મોદી અને તેમના બીજા ઘણા સ્ટાર ચૂંટણી પ્રચારકો દેશમાં વધી રહેલા પિન્ક રિવોલ્યુશન (ગૌ માંસની નિકાસ-ઉત્પાદન)નો વિરોધ કરી રહ્યાં હતાં. અગાઉની સરકારોએ ગાયોની જાળવણી નથી કરી એવા આક્ષેપો-પ્રતીઆક્ષેપોનો મારો ચાલતો હતો. પણ આજે હકીકત શું છે?

આંકડાઓ બતાવે છે કે ભારતમાં ગાયોની કતલની સંખ્યા વધી રહી છે. ગૌ માંસની નિકાસનું પ્રમાણ વધી રહ્યું છે. અને સરકાર તો વધારે કતલખાનાઓ સ્થપાયતો પણ અટકાવે એમ નથી. કેમ કે મત મેળવવા માટે ગાયોનો ઉપયોગ કરવાનો હતો એ થઈ ગયો છે.

જૈન સાધ્વીજીએ જીવદયા માટે ગ્રુપ બનાવ્યું

જૈન ધર્મનું ચુસ્ત પાલન કરતા અને શાસન સેવામાં સક્રિય એવા જય લાવણ્ય શ્રીજી મ.સા.ના પ્ર.શિષ્ય એવા પરમ પૂજ્ય સાધ્વીજી દિપ્તી પ્રજ્ઞાાશ્રી મ.સા. દ્વારા બે દિવસ પહેલા જીવદયા માટે એક યુવક ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રુપ ગુજરાતભરના પાંજરાપોળોમાં રહેલા પશુઓ માટે કામ કરશે.

જીવદયા યુવક ગ્રુપની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ અબોલ પશુ-પક્ષીઓ માટે કાર્ય કરવાનું છે આ ગ્રુપ માં જોડાવનાર યુવાનો દ્વારા પશુ-પક્ષી, ગૌવંશ સુરક્ષા, પાંજરાપોળની સંભાળ, ઘાયલ અબોલ જીવોની યોગ્ય સારવાર, ચબૂતરા- અવાડાની સફાઈ, વધેલા અનાજનો ગરીબોમાં વિતરણ કરીને અન્નના બચાવ કાર્ય, શેરી નાટકો દ્વારા વ્યસન મુક્તિ, લોક જાગૃતિ, પશુ આહાર માટે ઘાસચારાનું ઉત્પાદન કરવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત જાગૃતિ કરણ અભિયાન જેવા જીવદયાને લગતા અનેક કાર્યો કરાશે.
૧૫૦૦ બહેનનું  નિઃશુલ્ક મંત્રજાપ કરી જાય છે
સાધ્વીજી દ્વારા બે વર્ષ પહેલા શ્રી ધર્મ-ભક્તિ પ્રેમ-કલ્ય નવકાર જાપ ગ્રુપની સ્થાપના કરાઈ હતી. આ ગ્રુપમાં ૧૫૦૦ જેટલી બહેન જોડાઈ છે જે અમદાવાદમાં કોઈ પણના ઘરે બર્થડે, અંતિમ સમય, મેરેજ એનિવર્સરી જેવા સારા કે દુઃખદ પ્રસંગે જઈને મંત્ર-જાપ કરે છે. એટલુ જ નહીં આ ગ્રુપની બહેનો કોઈના ઘરે જાપ કરવા જાય તો પોતાના ખર્ચે જ જાય છે.
અલગ અલગ ટીમમાં કામ કરશે જીવદયા ગ્રુપ
જીવદયા ગ્રુપની સ્થાપનાના બીજા જ દિવસે ૨૦૦ જેટલા યુવાનો આ ગ્રુપમાં જોડાયા હતા જે હવે ગીરીશ મહાજનના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમમાં વહેંચાઈને કોઈ પશુઓની હેલ્થ માટે કામ કરશે તો કોઈક ટુકડી અવાડા સાફ કરવા, પાંજરાપોળની વિઝિટ કરી તેમની જરૃરિયાતોનું લીસ્ટ બનાવવું, કતલખાને જતા ઢોર બચાવા જેવા વિવિધ કામો અલગ અલગ ટીમો દ્વારા કરાશે.

Monday, 28 March 2016

'વિવેકાનંદ- ધ લિવીંગ વેદાંત' દેવાંગ નાણાવટી

આપણે આપણી સંસ્કૃતિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હતા ત્યારે વિવેકાનંદે જન્મ લીધો હતો
તમે જો ઈન્ડસ સિવિલાઈઝેશનમાં જન્મ લીધો છે તો તમે હિન્દુ છો. તમારા હિંદુ હોવાને અને તમારી ધાર્મિક માન્યતાને કોઈ સંબંધ નથી. 
આ વાત દેવાંગ નાણાવટીએ તેમના વિવેકાનંદ-ધ લિવિંગ લિજેન્ડ વિષય ઉપરના વ્યકતવ્યમાં કહી હતી.
એલિસબ્રીજ જીમખાના ખાતે એડવોકેટ, પોલિટિશ્યન, બંધારણશાસ્ત્રી તેમજ બહુમુખી પ્રતિભા ધરાવતા દેવાંગ નાણાવટી

પોતે વિવેકાનંદના કે વેદોના નિષ્ણાંત નથી એમ કહેતા દેવાંગભાઈએ કહ્યું કે આ વિષય ઉપર વ્યાખ્યાન આપવાની પ્રેરણા તેમનેે બદ્રીનાથ ચતુર્વેદીએ લખેલી સ્વામી વિવેકાનંદની બાયોગ્રાફી જેનંગ નામ જ વિવેકાનંદ-ધ લિવિંગ વેદાંતમાંથી મળી છે. વિવેકાનંદ એક યુગપુરુષ હતા. આવનારી પેઢીઓને ઇન્સ્પાયર કરે તે યુગપુરુષ. વિવેકાનંદ વોઝ અ મેન ક્રિએટેડ બાય હિઝ ટાઈમ્સ. ૧૦૦૦ વર્ષના મોગલ શાસન બાદ તેમજ ૧૦૦ વર્ષના બ્રિટિશ રાજ બાદ જ્યારે આપણે આપણી સંસ્કૃતિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હતા ત્યારે સ્વામી વિવેકાનંદે જન્મ લીધો હતો અને એટલે જ એ આપણા માટે અગત્યના છે. આપણે નસીબદાર કહેવાઈએ કે ૧૦૦૦ વર્ષના સમયગાળામાં આપણને બે યુગપુરુષ મળ્યા. પહેલા આદિ શંકરાચાર્ય અને બીજા વિવેકાનંદ. આ બંને યુગપુરુષે સનાતન ધર્મને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આપણી સંસ્કૃતિ દસ હજાર વર્ષથી ટકી રહી છે. એક એક ડીએનએ રિચર્ચમા એવું સાબિત થયું કે દસ હજાર વર્ષથી આપણે ત્યાં એક જ પ્રકારના ડીએનએ ધરાવતા લોકો જન્મ લે છે. તે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ આટલા વર્ષોથી બદલાઈ નથી.'

વિવેકાનંદ જ્યારે નરેન્દ્ર હતા એટલે કે તેમણે સંન્યાસ લીધો એ પહેલા તે એક 'ટિપિકલ યૂથ' હતા. વિવેકાનંદના પૂર્વ જીવન વિષે વાત કરતા દેવાંગભાઈ કહે છે કે, 'નરેન્દ્ર વેસ્ટર્ન કલ્ચરથી ખૂબ ઈન્સ્પાયર્ડ હતા. એ ઘણીવાર એજ ઓફ રિઝન નામની બુકને હંમેશા સાથે રાખતા અને તેના ક્વૉટ ટાંકતા. તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું અને તે નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા. વિવેકાનંદ બન્યા પછી તેમણે ભારતભ્રમણ કર્યું. અને તે દરમિયાન તેમણે સૌથી વધુ સમય ૯ મહિના ગુજરાતમાં કાઢ્યા. તેમને વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા જવાની પ્રેરણા પણ એક ગુજરાતી બિહારીદાસ દેસાઈએ આપેલી.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ભાગ લેવા ગયા તે સમયે તેમણે આપેલા લેક્ચર અંગે વાત કરતા દેવાંગભાઈએ કહ્યું કે, વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે તેમની ઉંમર ૩૫-૩૬ વર્ષ હશે. તે એવી પરિષદમાં ભાગ લેવા ગયા હતા જ્યાં હિંદુસ્તાનની છાપ અંધવિશ્વાસુ અને મદારીઓ તેમજ અડધા નાગાબાવાના પછાત ગણાતા દેશની હતી. છતાં ત્યાં તેમણે તેમની માત્ર ૩ મિનિટની ઈન્ટ્રોડક્શન સ્પીચમાં જ તેમણે બહુ એસર્ટીવ રીતે સમગ્ર દુનિયાના ધર્મગુરુઓને ભારતીય સંસ્કૃતિ બધા ધર્મોની માતા છે અને સંસ્કૃત ભાષામાંથી બધી ભાષાઓ નો જન્મ થયો છે તે વાત સમજાવી દીધી હતી.

છગન ભુજબળ ભ્રષ્ટાચાર નો મહારાજા

મુંબઈમાં ઉધાર લઈને શાકભાજીની ફેરી કરનારા મહારાષ્ટ્રના માજી પ્રધાન છગન ભુજબળ અબજો અબજો રૃપિયાની પ્રોપર્ટીના માલિક કઈ રીતે થઈ ગયા ?

મુંબઈના ચર્ચગેટથી માંડી બમ્બઈ, લોનાવલા, નાસિક સુધીમાં બંગલાઓ અને ફાર્મ હાઉસોના માલિક


મહારાષ્ટ્રના માજી પીડબલ્યુડી ખાતાના પ્રધાન તમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રહેલા એ છગન ભુજબળ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા.
હરિયાણાના માજી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જમીન વહેંચણી બાબતમાં પૂછપરછ કરવામાં આવેલી.
દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીની શિક્ષણની ડીગ્રીના દસ્તાવેજ પુરાવા માંગવામાં આવ્યા છે.
પેલી બાજુ એ જ કોર્ટમાં આમ આદમી પાર્ટી જેવા પક્ષના નેતા કુમાર વિશ્વાસની વિરૃધ્ધ એફઆઈઆર દાખલ કરવાનો હુકમ અપાયો છે.
તો આ બાજુ સ્ટિંગ ઓપરેશનમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ લાંચ લેતા કેમેરામાં ઝડપાયા છે.
તો વળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 'ભારત માતા કી જય' નહીં બોલવા બદલ એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
ગાંધીજી અને વિવેકાનંદ જેવા મહાન આત્માઓના દેશના અખબારોના છેલ્લા પંદર દિવસના આ છે મથાળા. પેલા વિજય માલ્યાને સરકારના જે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે (ઇડી) સકંજામાં લીધા છે એ જ ઇડીએ ભુજબળને પણ સકંજામાં લીધા છે. વિજય માલ્યા એવા અઠંગ કે એને ઇડીએ પકડયા નહીં જયારે ભુજબળ એવા કાચા કે એમને જેલમાં જવું પડયું.
૬૯ વર્ષના ભુજબળ એટલે પાટલી બદલુઓના શહેનશાહ.
નેતા એ બીજા એવા જ પાટલી બદલુ શરદ પવારના પક્ષ નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા. એ  NCP અને કોંગ્રેસની સંયુક્ત સરકાર ૨૦૦૪ થી ૨૦૧૪માં થઈ એમાં આ ભુજબળ જે સોનાની ખાણનું અને ભ્રષ્ટાચારના એવરેસ્ટનું ખાતું ગણાય છે એ PWD ના એ પ્રધાન રહેલા. એમની ચાર દાયકાની રાજકીય સફરમાં એ શિવસેનામાંરહ્યા. પછી કોંગ્રેસમાં રહ્યા અને પછી NCPમાં રહ્યા.
એમના ભ્રષ્ટાચાર ભરેલા આ ઇતિહાસમાં એમણે શું શું કેવું કેવું અને કેટલું કેટલું મેળવ્યું એની એક ઝલક જૂઓ.
૧. નાસિક શિલાપુરમાં રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦ની જમીન
૨. નઈ મુંબઈમાં ઘર અને દુકાન રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૩. બાન્દ્રામાં ફલેટ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૪. ચર્ચગેટમાં પુત્ર પંકજના નામે માલિક મહલમાં ફલેટ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૫. પારસિક હીલ પર બંગલો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૬. માહિમમાં બંગલો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૭. યેવલામાં ઓફિસ અને બંગલો રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૮. છગન ભુજબળ પેલેસ રૃ. ૬૦,૦૦,૦૦,૦૦૦
૯. ફાર્મ હાઉસ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૧૦. રામ બંગલા રૃ. ૧૫,૦૦,૦૦,૦૦૦
૧૧. વિદેશી આર્ટ પેઇન્ટીંગ રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૧૨. જૂહુ વસુંધરા સોસાયટીમાં ફલેટ રૃ. ૪૦,૦૦,૦૦,૦૦૦
૧૩. સુખદા બંગલો રૃ. ૬,૦૦,૦૦,૦૦૦
૧૪. ૬૦ કિલો સોનું રૃ. ૧૮,૦૦,૦૦,૦૦૦
૧૫. રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦ ના હીરા
૧૬. મનમાડમાં રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦ની જમીન
૧૭. યેવલામાં ૩૦ એકર જમીન રૃ. ૬૦૦૦૦૦૦૦૦૦
૧૮. ડિંડોરીમાં એક ઈન્ડસ્ટ્રીયલ ગાળો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૧૯. ભાવેશ બિલ્ડર્સ કંપની રૃ. ૫૦,૦૦,૦૦,૦૦૦
૨૦. આર્મસ્ટ્રોંગ પ્યોર વોટર પ્લાન્ટ રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦
૨૧. પનવેલમાં એક શેડ રૃ. ૨,૦૦,૦૦,૦૦૦
૨૨. નાસિકમાં એક કન્સલટિંગ કંપની રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૨૩. નાસિક એમઆઈડીસીમાં જય ઇલેકટ્રોનિક્સ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૪. માલેગાંવમાં એક સુગર મીલ રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦
૨૫. નાસિક પાવર પ્લાન્ટ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૬. આર્મસ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીઝ રૃ. ૨,૦૦,૦૦,૦૦,૦૦૦
૨૭. મઝગાંવમાં રાબરેલ્સ ઇન્ડસ્ટ્રીઝ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૮. મુંબઈમાં દેવિલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. કંપની રૃ. ૬,૦૦,૦૦,૦૦,૦૦૦
૨૯. ૧ મર્સિડિસ કાર રૃ. ૧,૦૦,૦૦,૦૦૦
૩૦. ૧ રૅગ રોવર કાર રૃ. ૨,૦૦,૦૦,૦૦૦
૩૧. ૧ લૅન્ડ ક્રુઝર કાર રૃ. ૫૦,૦૦,૦૦૦
૩૨. નવી મુંબઈમાં હેકસ વર્લ્ડ હાઉસીંગ સોસાયટી
૩૩. સાન્તાક્રુઝમાં લા પેટીટ ફલોર રૃ. ૨૫૦,૦૦,૦૦,૦૦૦
આટલી પ્રોપર્ટી કોઈને પણ ધંધો કરવાથી નથી મળતી. હા, સટ્ટામાં મેળવી શકાય. પરંતુ ભુજબળે ક્યાંય ક્યારેય નથી વેપાર કર્યો કે નથી સટ્ટો રમ્યો. ફક્ત રાજકારણ જ કર્યું છે.
એટલે એમણે વિજય માલ્યાની જેમ બેન્કોનું પણ નથી કરી નાંખ્યું એટલે એક જ રાજમાર્ગ આવકનો છે ભ્રષ્ટાચાર એટલે કે લાંચ. PWD ના પ્રધાન તરીકે એમણે ખૂબ લાંચો લીધેલી અને ખૂબ મારી ખાધેલું.
ભુજબળના આવા ગંજાવર ભ્રષ્ટાચારનો પડદો ખોલનાર મહારાષ્ટ્રની આમ આદમી પાર્ટીના પ્રીતિ મેનન, અંજલિ દામણિયા અને સંજય પરમાર. એમણે ૨૦૧૪માં ભુજબળ વિરૃધ્ધ PIL દાખલ કરેલી જેને કારણે ૨૦૧૪ના ડિસેમ્બરમાં બોમ્બે હાઇકોર્ટે મુંબઇના એન્ટી કરપ્શન બ્યુરોને ભુજબળ સામે કેસ દાખલ કરીને તપાસ કરવાનો હુકમ કરેલો. એટલે એસીબી અને ઇડીને ભુજબળના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એક ખાસ કમીટીની રચના કરી. ૨૦૧૫ના એપ્રિલમાં કોર્ટે FIR દાખલ કરવા કહેલું.
ભુજબળની આ બધી પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે અને ગુનાખોર પ્રવૃત્તિથી ઊભી કરીને એની માલિકી કરી છે.
છગન ભુજબળે નાસિકથી આવીને મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ૮૦ના દાયકામાં શાકની ફેરી પોતાના ભાઈ મગનની સાથે શરૃ કરેલી. ભાયખલાની મોટી શાક માર્કેટમાં પછી એ પ્રવેશ્યા. ૩૫ ચોરસ ફીટની ઘોલકીમાં ત્યારે એ બંને ભાઈઓ પોતાની કાકી સાથે રહેતા.
 27 Mar, 2016
gujarat samachar 

Sunday, 13 March 2016

बाबा साहब ने बौद्ध धर्म को ही क्यों अपनाया ?

धर्म परिवर्तन का उद्देश्य
बाबा साहब द्वारा लिखित तथा आदरणीय विमल कीर्ति जी द्वारा अनुवादित सन् 1978 
में प्रकाशित पुस्तक ‘दलित वर्ग को धर्मान्तर की आवश्यकता क्यों है ? 
को आधार मानकर यह पुस्तिका लिखी गई है।



इस प्रकार बाबा साहब डा. अम्बेडकर ने धर्मान्तर का मुख्य उद्देश्य स्पष्ट रूप से बाहरी शक्ति प्राप्त करना निश्चित किया था। इसे हमें कभी भी नही भूलना चाहिए, क्योंकि बाहरी शक्ति प्राप्त करने से ही दलित वर्ग पर होने वाले अत्याचारों को रोका जा सकेगा, बेइज़्ज़ातीपूर्ण जि़न्दगी से मुक्ति मिल सकेगी और हमें मिल जाएगा स्वतंत्र जीवन, सम्मानपूर्ण जीवन, इन्सालियत की जि़न्दगी।
बाहरी शक्ति प्राप्त करनी है, इस निश्चय को क्रियान्वित करने के लिए बाबा साहब ने 14 अक्तूबर सन् 1956 को अपने लाखों अनुयायियों के साथ बौद्ध धर्म ग्रहण किया था।

किसी भी विद्वान और विशेषकर वकील को अपने किसी भी मामले में सफल होने के लिए उसे अपने लक्ष्य को नही भूलना चाहिए। सबसे अच्छा रास्ता वही होता है, जिससे लक्ष्य तक पहुंचा जा सके। किसी भी रमणीय सुन्दर रास्ते को अच्छा नही कहा जा सकता यदि वह लक्ष्य तक नही पहुंचाता है। बाबा साहब एक महान विद्वान ही नही उच्च कोटि के बैरिस्टर भी थे। अतः 1956 में जब उन्होने धर्म-परिवर्तन के लिए पूर्व निश्चित लक्ष्य ‘बाहरी शक्ति प्रदान करना’ अर्थात किसी भी बाहरी समाज की शक्ति प्राप्त करने को सामने रखा था। तदनुसार उन्होंने सोचना प्रारम्भ किया कि हिन्दू समाज के अलावा किस समाज की शक्ति इस देश में है जिसे प्राप्त करके दलित वर्ग के लोग अत्याचारों से बच सकें और सम्मानित जीवन व्यतीत कर सकें। उन्होंने पाया कि इस देश में न तो ईसाई समाज की शक्ति है, न बौद्ध समाज की और न इस्लामी समाज की। सन् 1947 के देश विभाजन के बाद दूसरों की तरह मुसलमानों की शक्ति भी हमारे देश में न के बराबर ही रह गई थी। अर्थात हमारे देश में किसी अन्य समाज की शक्ति नहीं थी जिसे पाकर अत्याचारों से मुक्ति मिल सकती। सम्यक् कल्पना कीजिए कि एक कमरे के बीचोबीच एक कमज़ोर जर्जर मरीज़ गिरने वाला है और उस कमरे में स्तम्भ आदि कुछ भी नहीं है जिसका वह सहारा ले सके। तब वह क्या करेगा? वह सहारा लेने के लिए उस कमरे की किसी दीवार की तरफ़ ही बढ़ेगा। ठीक इसी प्रकार बाबा साहब ने भी जब देखा कि इस कमरा रूपी देश में कोई सहारा नहीं है तब उनको अपने कमज़ोर समाज को गिरने से बचाने के लिए दीवारों की ओर जाना पड़ा। अर्थात जब उन्होने पाया कि इस देश में कोई भी ऐसा समाज नहीं रही है जिसकी शक्ति में विलीन होकर दलित वर्ग को उत्पीड़न एवं अत्याचारों से बचाया जा सके तब उन्होंनं हमारे देश के निकट के देशों की ओर दृष्टि डाली कि क्या उनमें कोई ऐसा समाज रहता है जिसकी शक्ति पाकर लक्ष्य की प्राप्ति की जा सके। उन्होंने पाया कि चीन, जापान, लंका, बर्मा, थाईलैंड आदि देशों में बौद्ध धर्मावलम्बी समाज है। अतः उनकी शक्ति अथात् ‘बाहरी शक्ति’ पाने के लिए बौद्ध धर्म ही अपनाना चाहिये और उन्होंने ऐसा ही किया। उन दिनों किसी अन्य धर्म को अपना कर लक्ष्य की प्राप्ति में दिक्क़त हो सकती थी और बौद्ध धर्म को अपनाकर ही लक्ष्य की प्राप्ति आसान मालूम पड़ती थी। इसीलिए बाबा साहब ने बौद्ध धर्म अपनाया था। इसमें ज़रा भी सन्देह की गुंजाइश नहीं है।
पाकिस्तान बनने के बाद सन् 1956 में बाबा साहब ने जब धर्म-परिवर्तन किया था, उस समय भारत में मुसलमानों की शक्ति तो थी ही नहीं, इसके अलावा उन दिनों हिन्दूओं के मन में मुसलमान या इस्लाम के नाम से ही इतनी घृणा थी। यदि हम लोग उस वक्त मुसलमान बनते तो हमें गांव-गांव में गाजर मूली की तरह काट कर फेंक दिया जाता। अतः यदि बाबा साहब 1956 में इस्लाम धर्म स्वीकार करते तो यह उनकी एक बहुत बड़ी आज़्माइश होती। इन सभी बातों को ध्यान में रखते हुए उद्देश्य को पाने के लिए उन्होंने बौद्ध धर्म अपनाकर अर्थात् भविष्य में बुद्धि से काम लेने का संकेत करके दलित वर्ग की मुक्ति का वास्तविक मार्ग खोल कर एक महान् कार्य किया था। लेकिन दुर्भाग्य की बात कि बाबा साहब अम्बेडकर दलित वर्ग को बौद्ध धर्मरूपी यह परम औषधि देकर केवल एक महीना 22 दिन ही 6 दिसम्बर सन्1956 को परलोक सिधार गए। इस प्रकार बाबा साहब अम्बेडकर यह देख ही नहीं पाए कि मैंने अपने इन लोगों को जो महाव्याधि से पीड़ित हैं, जो परम औषधि दी है वह इन्हें माफ़िक़ भी आयी या रिएक्शन कर रही है अर्थात् माफ़िक़ नहीं आ रही है।
बाबा साहब हमको हिदायत देने के लिए आज हमारे बीच मौजूद नहीं हैं। अब तो इस दलित वर्ग को स्वयं ही अपनी भलाई का विचार करना होगा। हम सबको मिलकर सोचना होगा कि जो बौद्ध धर्मरूपी परम औषधि हमने आज से लगभग बत्तीस वर्ष पूर्व लेनी प्रारम्भ की थी उसने हमारे रोग को कितना ठीक किया? ठीक किया भी है या नहीं? अथवा कहीं यह औषधि रिएक्शन तो नहीं कर रही है अर्थात् उल्टी तो नहीं पड़ रही है? क्या ऐसा मूल्यांकन करने का समय आज 32 वर्ष बाद भी नहीं आया है? निश्चित रूप से हमें मुल्यांकन करना चाहिए।
बोद्ध धर्म अपना कर हम अपने उद्देश्य में कितने सफ़ल हुए हैं? इस सम्बन्ध में बाबा साहब द्वारा निर्धरित किसी भी धर्म को अपनाने का उद्देश्य दलित वर्ग को बाहरी शक्ति प्राप्त करना होना चाहिए। इस प्रकार दलित वर्ग द्वारा बौद्ध धर्म अपनाने का उद्देश्य बाहरी शक्ति प्राप्त करना था। अतः हमें यह देखना है कि बौद्ध धर्म अपनाने से दलित वर्ग में बाहरी शक्ति कितनी आई? कुछ आई भी या बिल्कुल भी नहीं आई? या इस धर्म को अपनाने से हमारी मुल शक्ति में भी कुछ कमी आ गई है?
हम पाते हैं कि बौद्ध धर्म अपनाने से दलितों के अन्दर किसी प्रकार की कोई भी बाहरी शक्ति आई नहीं बल्कि उसकी मूल शक्ति में भी कमी आ गई है। सर्वप्रथम तो दलित वर्ग को जितनी बड़ी संख्या में बौद्ध धर्म अपनाना चाहिए था उतनी बड़ी जनसंख्या द्वारा नहीं अपनाया गया और इसलिए नहीं अपनाया गया कि दलित समाज अधिकतर अशिक्षित समाज है। बौद्ध धर्म कहता है कि कोई ईश्वर, अल्लाह आदि नहीं है। यह बात अभी तक अच्छे पढ़े लिखे लोगों की भी समझ में नहीं आती। वह किसी न किसी रूप में ईश्वर या अल्लाह की सत्ता को स्वीकारते हैं, तब यह बात अनपढ़ अशिक्षित लोगों की समझ में कैसे आ सकती है कि ईश्वर या अल्लाह है ही नहीं। यही सबसे बड़ा कारण है जिसकी वजह से दलित वर्ग की बड़ी संख्या ने इस धर्म को नहीं अपनाया। अगर अपनाया है तो दलित वर्ग के छोटे हिस्से ने। सत्य तो यह है कि बौद्ध धर्म केवल चमार या महार जाति की कुल जनसंख्या की मुश्किल से 20 प्रतिशत ने ही अपनाया है। और उनकी भी स्थिति यह है कि जो 20 प्रतिशत बौद्ध बने हैं वे 80 प्रतिशत चमारों को कहते हैं कि ये ढेढ़ के ढेढ़ ही रहे। और 80 प्रतिशत चमार जो बौद्ध नहीं बने हैं वे कहते हैं कि ये बुद्ध-चुद्ध कहां से बने हैं?
इस प्रकार पहले जो चमारों की भी शक्ति थी वह भी 20 और 80 में ऐसा भी नहीं रहा क्योंकि बौद्ध और चमारों के बीच संघर्ष भी हुए हैं। इस प्रकार बौद्ध धर्म अपनाने से दलित वर्ग की शक्ति घटी है, बढ़ी नहीं, जबकि उद्देश्य था, बाहरी अतिरिक्त शक्ति प्राप्त करना।
यह तो रहा समग्र समाज का विश्लेषण। अब हम उन दलितों की स्थिति पर गौर करें जिन्होंने बौद्ध अपना लिया है। क्या उनमें कुछ बाहरी शक्ति आ गई है? बिल्कुल नहीं। केवल इतना हुआ कि जो पहले चमार थे वे अब अपने को बौद्ध कहने लगे। लेकिन कुछ भी कहने मात्र से तो शक्ति आती नहीं। इस देश में पुराने बौद्ध जो हैं ही नहीं कि उनकी शक्ति इन नव बौद्धों में आ गई हो और दोनों मिलकर एक ताक़तवर समाज बना लिया हो। दूसरे बौद्ध देशों ने भी नव बौद्धों की मदद में अपनी कोई रुचि नहीं दिखाई है। और यदि बौद्ध देश मदद करना भी चाहें तो कैसे करेंगे? ज़्यादा से ज़्यादा भारत सरकार को एक विरोध-पत्र लिख भेजेंगे कि भारत में बौद्धों पर अत्याचार मुनासिब नहीं है। क्या उस विरोध-पत्र से काम चल जाएगा और उसकी फ़ोटा स्टेट कापियां कराके बौद्ध उन्हें लट्ठ मारने वालों या जि़न्दा जला देने वालों को दिखाकर बच जाएंगे? या जहां उन्हें गोलियों से उड़ा देने वाली बात होती है तो क्या वे दूसरे देशों के विरोध-पत्र की कापी गोली मारने वाले को दिखाकर गोली से बच जाऐंगे? इस प्रकार बाहरी देशों की मदद से तो इस देश में हम असहाय लोगों का कुछ भी भला होने वाला नहीं है और न ही हुआ है।
उनरोक्त विश्लेषण से स्पष्ट है कि बौद्ध धर्म का अपना कर हमने कुछ पाने के बजाए कुछ खोया है और वही खोया है जिसको पाने के लिए यह अपनाया गया था। इस प्रकार बौद्ध धर्म दलित वर्ग के उद्देश्य की पूर्ति में पूर्ण रूप से विफल रहा है।
प्रश्न किया जा सकता है क्या डा. अम्बेडकर ने ग़लत सोचा था? क्या उनकी बुद्धि में ये सब बातें नहीं आई होगी? इस सम्बन्ध में इतना ही कहना काफ़ी होगा कि एक तो कमी किसी भी इन्सान से रह सकती है। दूसरे कुछ समस्यायें ऐसी होती हैं जो केवल सोचने मात्र से ही हल नहीं होती हैं बल्कि उनका क्रियान्वित होते देखना भी अत्यधिक महत्वपूर्ण होता है। बाबा साहब ने जो कुछ भी सोचा था वह ठीक ही सोचा था लेकिन जिस पर कोई नैतिक दायित्व हो और वह उसे पूरा न करे तो क्या उन में सोचने वाले की गलती मानी जाएगी? बौद्ध देशों ने अपनी जि़म्मेदारी नहीं निभाई और अब उनकी मदद से कुछ होने वाला भी नहीं है। क्यांेकि हमारी समस्या केवल राजनैतिक नहीं है, वरन सामाजिक भी है और वह अधिक विकट है। यदि हमारे सामने सामाजिक समस्या न होती तब तो संभवतः संयुक्त राष्ट्र संघ आदि में बौद्ध देशों का सहारा ले सकते थे और अपनी राजनीतिक गुत्थी को सुलझा सकते थे। किन्तु हमें तो पहले सामाजिक शक्ति प्राप्त करनी है, जिससे कि आए दिन होने वाले अत्याचारों से बचा जा सके।
दलित लोग करोड़ों की संख्या में इस देश के लाखों में अलग-अलग बिखरे पड़े हैं। बिल्कुल निर्दोष होते हुए भी उन पर जगह-जगह जुल्म और अत्याचार होते हैं। इन अत्याचारों से कैसे बचा जाए यही दलित वर्ग की मूल समस्या है। इस महाव्याधि से मुक्ति दिलाने के लिए ही बाबा साहब डा. अम्बेडकर ने बौद्ध धर्म रूपी परमौषधि दी थी जो कामयाब नहीं हुई बल्कि उल्टी पड़ गई। अर्थात् दलित समाज बौद्ध और अबौद्ध दो ख़ेमों में बंटकर और भी कमज़ोर हो गया है। आप कहेंगे कि क्या बाबा साहब इसके लिए दोषी हैं? नहीं! बल्कि हमारे शरीर को यह परमौषधि माफ़िक़ ही नहीं आई।
इस विश्लेषण से इतना तो स्पष्ट रूप से सिद्ध हो चुका है कि बौद्ध धर्म से अब हमारा काम चलने वाला नहीं है, अब तो इस समाज को भला चंगा तगड़ा बनाने के लिए, अतिरिक्त बाहरी शक्ति प्राप्त करने के लिए दूसरी दवाई ही लेनी चाहिए।
कुछ लोग जानना चाहेंगे कि क्या बाबा साहब हमारे रोगी रूपी समाज के लिए सिद्धहस्त डाक्टर नहीं थे जो हमें ठीक दवाई नहीं दे पाए? इस प्रश्न का उत्तर आप एक सर्वांग रूप से उचित उदाहरण से समझ सकते हैं-कहा जाता है कि जिन डाक्टरों ने पेंसिलीन नामक परमौषधि की खोज की थी उन्होंने घोषणा की थी कि संसार में यदि कोई अमृत नाम की चीज़ है तो वह पेंसिलीन है और उसे हमने खोज लिया है। बड़ी हद तक वह ठीक भी है क्योंकि जिसको पेंसिलीन माफ़िक़ आ जाती है वह उसके लिए अमृत ही साबित होती है। कितने ही गंभीर रोग को यह ठीक कर देती है। लेकिन जिसको माफ़िक़ नहीं आती उस मरीज़ की वही अमृत (पेंसिलीन) जान तक ले लेती है।
प्रत्येक डाक्टर यही चाहता है कि मैं हर मरीज़ को पेंसिलीन का इंजेक्शन दूं, लेकिन देने से पहले ही वह एक टेस्ट डोज़ लगाता है। ताकि जान सके कि मरीज़ को यह दवाई माफ़िक़ भी आती है या नहीं यदि उसको माफ़िक़ नहीं आती है तो डाक्टर उसको पेंसिलीन बिल्कुल नहीं लगाता है। और साथ ही यह भी कह देता है कि पेंसिलीन कभी मत लगवाना क्योंकि यह आपको रिएक्शन करती है।
बौद्ध धर्म रूपी परमौषधि लेने से दलित वर्ग को रिएक्शन हुआ है। यह उसे और अधिक कमज़ोर बनाती जा रही हैं बौद्ध धर्म द्वारा 20 प्रतिशत और 80 प्रतिशत में बंटकर दलित वर्ग की मूल शक्ति भी घट रही है और हमारी दशा ठीक ऐसी बन गई है जैसे एक बड़े डाक्टर के पास एक गंभीर रोग से पीड़ित मरीज़ा आया और वह डाक्टर उसकी परीक्षा कर अपने चेलों से कह कर कहीं चला गया कि इसको पेंसिलीन लगा दो जो सर्वोत्तम है। उसके चेले उस मरीज़ को पेंसिलीन का इन्जेक्शन लगा देते हैं लेकिन वह इन्जेक्शन उस मरीज़ के रिएक्शन करता है अर्थात् माफ़िक़ नहीं आता है जिससे कि मरीज़ की हालत और बिगड़ने लगती है और बड़े डाक्टर के वे मूर्ख और नातजुर्बेकार चेले अब भी कह रहे हैं कि हमारे बड़े डाक्टर इसको पेंसिलीन लगाने के लिए ही कह गए थे अतः पेंसिलीन लगाओ! क्या कोई भी समझदार व्यक्ति उनको बुद्धिमान कहेगा कि ये बड़े अच्छे पक्के चेले हैं कि अपने गुरु अर्थात् अपने बड़े डाक्टर की बात पर अड़े हुए हैं या उलटे उनको मूर्ख या अज्ञानी कहेगा?
यही हालत हमारा है। बौद्ध धर्म हमें रिएक्शन कर रहा है जिससे परमौषधि समझकर बाबा साहब अम्बेडकर हमें देकर केवल 1 माह 22 दिन के बाद परलोक सिधार गए थे। वह हमें माफ़िक़ नहीं आ रही है क्योंकि बौद्ध धर्म अपनाने का उद्देश्य बाहरी शक्ति प्राप्त करना था, लेकिन बाहरी शक्ति आना तो दूर की बात है, वह हमारी मूल शक्ति को भी घटा रहा है, यह हमने अच्छी तरह जान लिया है अथवा जान लेना चाहिए। यदि आज भी हम बौद्ध धर्म को ही अपनाने की जि़द या आग्रह करते हैं तो प्रत्येक समझदार व्यक्ति हमारी बुद्धिहीनता पर तरस खाएगा, वह हंसेगा और दुश्मन ख़ुशी मनाएगा और हो भी यही रहा है। आज जब हमारे कुछ जागरूक साथियों ने दूसरी औषधि, इस्लाम धर्म की तरफ़ ध्यान देना शुरू किया है और उसे अपनाना शुरू किया है तो हमारे अज्ञानी साथी इसका विरोध कर रहे हैं और कह रहे हैं नहीं वही बाबा बाहब की बताई हुई दवा लेनी है, और आज हमारा दुश्मन भी यही सलाह दे रहा है कि बौद्ध धर्म ही अपनाओ, मुसलमान मत बनो, क्योंकि वह जानता है कि इनके बौद्ध धर्म अपनाने से इनका कोई भला होने वाला नहीं है और मुझे कोई हानि भी होने वाली नहीं है। इस बात को बाबा साहब क अनुयायी कहलाने वालों को भली प्रकार समझ लेना चाहिए और यदि बाबा साहब के अनुयायियों में थोड़ी भी समझ है तो उन्हें जान लेना चाहिए कि बाबा साहब द्वारा निर्धारित धर्मान्तर का उद्देश्य बाहरी शक्ति प्राप्त करना है। यह अच्छी तरह से समझ लीजिए कि बाहरी शक्ति से तात्पर्य विदेशी शक्ति नहीं वरन् भारत में विद्यमान अन्य किसी भी समाज की शक्ति से है जिसे प्राप्त करने के लिए हमें पूरा प्रयत्न करना चाहिए। उसीके लिए हमें धर्म-परिवर्तन करना है।
अब बाबा साहब के अनुयायियों को चाहिए कि बौद्ध धर्म रूपी परमौषधि लेने से जो विकार और उपद्रव हमारे समाज में पैदा हो गए हैं सर्वप्रथम उन्हें शांत करें और इस बौद्ध धर्म रूपी परमौषधि के स्थान पर कोई अन्य धर्म अपनाएं जिससे कि हम अपने धर्मान्तर के उद्देश्य को प्राप्त कर अत्याचारों से मुक्ति प्राप्त कर सकें।
बाबा साहब इस बात के लिए प्रयत्नशील थे कि मेरे दलित पीड़ित भाइयों को हिन्दुओं के ज़ुल्म और अत्याचारों से मुक्ति मिलनी चाहिए। वे इस बात के बिल्कुल क़ायल नहीं थे कि इस रोगी रूपी दलित वर्ग को अमुक औषधि अर्थात् बौद्ध धर्म ही दिया जाए, फ़ायदा हो या न हो। इसी लिए एक समय पर उन्होंने कहा था कि-‘यदि मैं अपने अछूत भाइयों को अत्याचारों से मुक्ति न दिला सका तो मैं अपने आपको गोली मारकर आत्महत्या कर लूंगा।’ यह थी उनकी भीशण प्रतिज्ञा। इस प्रकार यह स्पष्ट हो चुका है कि यदि आज बाबा साहब होते तो निश्चय ही बौद्ध घर्म छोड़ कोई अन्य धर्म को अपनाने के लिए ही कहते। लेकिन बाबा साहब हमारे बीच में नहीं हैं, अतः आज तो हम को ही उनके द्वारा निश्चित किए गए उद्देश्य को पाने के लिए, अपने आपको अत्याचारों से मुक्ति दिलाने के लिए बौद्ध धर्म को त्याग कर अन्य कोई धर्म अपनाना होगा।

Wednesday, 9 March 2016

सहिष्णुता से होता है ह्दय परिवर्तन

दशकों पहले स्वामी दयानद गंगा नदी के किनारे रहते थे। वहां वह चिंतन करते थे। वहां अन्य साधु रहते थे। वह उनकी इस साधना से ईर्ष्या करते थे। उन्हें लगता था कि दयानंद उनके प्रभाव को कम न कर दें।
इस बात से नाराज होकर सभी साधुओं ने दयानंद जी को भला-बुरा कहा। लेकिन उन्होंने उनकी तरफ ध्यान नहीं दिया। अब वह साधु रोज उनकी निंदा करते और वो कुछ न कहते।
एक दिन जब स्वामी दयानंद भोजन करके अपने स्थान से उठ रहे थे तभी एक सेठ ताजे फल लेकर आया। स्वामी जी ने ये फल उन निंदा करने वाले साधुओं के लिए भिजवा दिए।
यह सब घटनाक्रम के बाद वह साधु बहुत लज्जित हुए। वह स्वामी दयानंद के पास गए और उसे अपने बर्ताब के लिए क्षमा याचना की।
यदि आप सहिष्णु रहते हैं तो आप कठोर लोगों का ह्दय परिवर्तन कर सकने की क्षमता रखते हैं।

सहिष्णुता के लिए जरूरी है धैर्य और विनम्रता

सिखों के तीसरे गुरु अमरदास जी के दामाद जेठाजी अत्यंत विनम्र और सहनशील व्यक्ति थे। वे गुरु अमरदास जी की बहुत सेवा करते थे। एक दिन उन्होंने जेठा जी और दूसरे दामाद रामा को एक चबूतरा बनाने के लिए कहा। दोनों ने चबूतरा बना दिया।
चबूतरे को देखकर गुरुजी बोले, 'यह सही नहीं है। दुबारा से बनाओ।' इस तरह दुबारा बनाने पर भी जब उन्हें पसंद नहीं आया तो उन्होंने इसे बार-बार बनवाया। ऐसा होने पर रामा ने अपना धैर्य खो दिया और उन्हें गुस्सा आ गया।।
रामा ने गुरुजी से कहा, 'आप बूढ़े हो गए हैं। आपको स्वयं ही नहीं मालूम यह कैसे बनाना है।' लेकिन जेठा जी बोले, 'गुरुजी माफ कीजिएगा आप फिर से बताएं यह चबूतरा कैसे बनाना है।
मुझे आपकी बात समझ नहीं आ रही है ऐसे में यह चबूतरा कैसा बनाना है यह तय नहीं कर पा रहे हैं।' गुरुजी जेठा के धैर्य और विनम्रता के कायल हो गए। यही जेठा जी आगे चलकर सिखो के चौथे गुरु रामदास के नाम से प्रसिद्ध हुए।
धैर्य और विनम्रता के बल पर बड़े से बड़े काम आसान किए जा सकते हैं। इसलिए इन भावों को अपने अंदर आत्मसात करना चाहिए।

Tuesday, 8 March 2016

अनुपम खेर बोला ... पोपट की भाषा

(नट) अनुपम खेर ने योगीजी और प्राची दीदी के बारे में क्या बोला ... 

सुनो और शेयर करे ताकि सब को पता चले की अनुपम के पीछे कोन हे ????

https://www.youtube.com/watch?v=3siPTvLaVEA

अनुपम पोपट की भाषा बोते हे उसे पढ़ाया गया हे l

चाय पिके सिर्फ मोदी चालीसा पढ़ेने वाले यह नट को यह पता होना चाहिए की योगी श्री आदित्यनाथजी एवं साध्वी श्री प्राचीदीदी के साथ साथ श्रीमती किरण खेर, साक्षी महाराज, सुब्रह्मणीय स्वामी, गिरिराजसिंहजी ऐसे कही नेता ओने JNU एव असहिष्णुता के मुद्दे पे बोले हे तो सिर्फ योगीजी और साध्वीजी के नाम का प्रयोग करने का क्या मतलब हे l

अनुपम (नट) का यह पूरा स्पीच सुनेगे समज ने वाले समज लेंगे किस के निशाने पे कोण हे और क्यों हे।

२०१७ की चुनाव का दर्द पेट में होने लगा हे। 
नो योगी नो वोट l
योगी आये भोगी भागे