Sunday, 15 November 2015

छठ महापर्व

 बिहार और पूर्वी उत्तर प्रदेश समेत पूरे भारत में 15 नवंबर से शुरू हो रहा है छठ महापर्व। व्रत की शुरूआत नहाय खाय से होती है। उसके बाद खरना के दिन प्रसाद बनता है। पूरे 36 घंटे के निर्जल व्रत के बाद, व्रती पहले डूबते सूर्य को अर्घ्य देते हैं। फिर उगते सूरज को अर्घ्य देने के बाद, छठ पर्व संपन्न होता है। 
छठ पर्व में कब क्या है?

नहाय खाय-15 नवम्बर 2015, नहाय-खाय में व्रती कद्दू की सब्जी, चने की दाल और अरवा चावल खाते हैं।खरना -16 नवम्बर 2015, दिनभर उपवास रखकर व्रती खीर-रोटी ग्रहण करेंगे। बाद में 36 घंटे का उपवास शुरू।
डूबते सूर्य को अर्घ्य-17 अक्तूबर 2015, जल में खड़े होकर अस्ताचलगामी सूर्य को अर्घ्य देने की परंपरा।
उगते सूर्य को अर्घ्य - 18 नवम्बर 2015, उदीयमान सूर्य को अर्घ्य अर्पित करने के साथ छठ महापर्व का समापन।

ऐसी मान्यता है कि छठ माता भगवान सूर्य की बहन हैं और उन्हीं को खुश करने के लिए तालाब के किनारे छठ पूजा की जाती है। व्रत करने वाले जल में स्नान कर इन डालों को उठाकर डूबते सूर्य और षष्टी माता को अर्घ्य देते हैं। सूर्यास्त के बाद, लोग अपने-अपने घर वापस आ जाते हैं। रात भर जागरण किया जाता है। सप्तमी के दिन सुबह ब्रह्म मुहूर्त में पुन: संध्या काल की तरह डालों में पकवान, नारियल, केला, मिठाई भर कर नदी तट पर लोग जमा होते हैं। व्रत करने वाले सुबह के समय उगते सूर्य को आर्घ्य देते हैं। अंकुरित चना हाथ में लेकर षष्ठी व्रत की कथा कही और सुनी जाती है। कथा के बाद प्रसाद बांटा जाता है और फिर सभी अपने अपने घर लौट आते हैं। व्रत करने वाले इस दिन परायण करते हैं।
छठ पूजा में यह सामग्री है जरूरी 
सूप, दौरा, टोकरी, मउनी, सूपती, दीया, चौमुख, कपटी, बड़ा ढक्कन, छोटा ढक्कन, हाथी, फल-फूल, ईख, सेव, केला, अमरूद, अनार, संतरा, नीबू, गागर, नीबू, नारियल, अदरक, हल्दी, सूथनी, पानी फल सिंघाड़ा, चना, चावल (अक्षत), ठेकुआ, खाजा और कसार।
कार्तिक मास के प्रवेश के साथ छठ की तैयारियां शुरू हो जाती हैं। भोजन में प्याज-लहसुन का प्रयोग पूरी तरह बंद हो जाता है। छठ के दौरान चार दिनों तक दिनचर्या पूरी तरह बदल जाती है। पूरे परिवार के साथ मिलकर बनाया प्रसाद सभी में बांटा जाता है। यह पर्व ऐसा है, जहां ऊंच-नीच और जाति का कोई भेदभाव नहीं होता। सभी धर्म और वर्ग के लोग घाट की सफाई और सजावट के काम में अपना योगदान देते दिखते हैं। वहां की रौनक ही अलग होती है। जल में खड़े होकर अस्ताचलगामी सूर्य को अर्घ्य प्रदान करना बड़ा ही रोमांचकारी अनुभव होता है। उस समय सूर्य की रश्मियों में अलौकिक तेज होता है। घाट से लौटकर घर के आंगन में कोसी भरी जाती है। इसमें मिट्टी का हाथी, दीया आदि आंगन में रखा जाता है। ईख से मंडप तैयार होता है, ढक्कन में प्रसाद भरकर कोसी भरी जाती है। सूर्य सृष्टि का मूल तत्व है। यही जीव जगत की प्राणवायु है। सूर्य की आराधना से मनुष्य के जीवन में प्रखरता आती है।
सूर्य ,संसार में ऊर्जा और प्रकाश के प्रतीक हैं। गीता में भगवान कृष्ण ने ग्रहों में स्वयं को सूर्य बताया है। भविष्य पुराण में छठ व्रत की महिमा बताते हुए यहां तक कहा गया है कि जो कार्तिक का षष्ठी व्रत करता है, उसे खोया राज्य तक मिल जाता है। छठ पर्व की शुरुआत नहाय खाय से होती है। इसमें सबसे पहले कायिक यानि शरीर और मन की शुद्धि होती है। कार्तिक शुक्ल पक्ष की चतुर्थी की सुबह शाम के भोजन के बाद लिया जाता है सूर्य व्रत का संकल्प। छठ में सामाजिक समता का संदेश छिपा है। सूर्य की पूजा बहुत साधारण तरीके से की जाती है। कोई दिखावा नहीं, कोई चढ़ावा नहीं। नदी या तालाब किनारे सूर्य को आस्था अर्पित करने वालों में अमीर-गरीब सब एक हो जाते हैं। वैसे तो भगवान सूर्य वैदिक देवता हैं और वेदों में उनकी उपासना के लिए ऋचाएं लिखी गई हैं। लेकिन ग्रामीण अंचल के लोकगीतों में वह बहुत ही सरल रुप में दिखाए गए हैं। सूर्य धरती से करोड़ों प्रकाश वर्ष दूर होने के बावजूद, लोकजीवन के सुख-दुख में झांकते हैं। इस दौरान गांव के खेतों,खलिहानों से लेकर घरों और चौबारों तक में गूंजने लगते हैं छठ पर्व के लोकगीत।    

Saturday, 14 November 2015

ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક : ભાઈ બિજ

દિવાળી પર્વના પાંચમાં દિવસે એટલે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજની તિથીના દિવસે ભાઈ બિજનો પર્વ મનાવવમાં આવે છે. આ પર્વ 13 નવેમ્બર અને શુક્રવારના રોજ છે. આ પર્વને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે બહેનના ઘરે ભોજન કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે. આ પર્વનું મહત્વ આ પ્રમાણે છે.
ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવ્યું હતું. એ માટે આ તહેવારને યમ દ્વીતીયા પણ કહેવામાં આવે છે. ત્યારે યમરાજાએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે કોઈ વ્યક્તિ યમુનામાં સ્નાન કરીને યમનું પુજન કરશે મૃત્યું બાદ યમલોક જવું નહી પડે. સૂર્યની પૂ ત્રી યમુના તમામ કષ્ટોનું નિવારણ કરનાર દેવી છે. તેના ભાઈ મૃત્યુંના દેવતા છે. યમ દ્વીતીયાના દિવસે યમુના નદિમાં સ્નાન કરી યમરાજની પૂજા કરીવાનું મોટું માહાત્મય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને કપાળ પર તિલક કરીને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યું છે કે આ દિવસે યમરાજને પ્રસન્ન કરવાથી કે પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.ધન-ધાન્ય, યશ અને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે.


ભાઈના દીર્ઘાયુ માટે યમુનાએ માગ્યું'તું યમ પાસે વરદાન, આ છે પૌરાણિક મહત્વ

ભાઈના દિર્ઘાયુ માટે યમરાજા પાસે કરવામાં આવે છે પ્રાર્થના
 
સૌપ્રથમ બહેન અને ભાઈ બંન્ને મળીને યમ, ચિત્ર ગુપ્ત અને યમદુતોની પૂજા કરે છે અને બધાને અર્ધય આપે છે. બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર માટે યમની પ્રતિમાંનું પૂજન કરે છે. પ્રાર્થના કરીને માર્કન્ડેય, હનુમાન, બલી, પરશુરામ, વ્યાસ, વિભિષણ, કૃપાચાર્ય તથા અશ્વત્થામા આ આઠ ચિરંજીવીઓને યાદ કરીને પોતાના ભાઈને ચિરંજીવી બનાવે તે પ્રાર્થના યમરાજ પાસે કરે છે.
 
ત્યારબાદ ભાઈ અને બહેના સાથે ભોજન ગ્રહણ કરે છે.ભોજન બાદ બહેન પોતાના ભાઈને માથા પર તિલક લગાવે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જેમાં સ્વર્ગ, આભુષણ, વસ્ત્ર જેવી પ્રમુખ વસ્તુંઓ આપવામાં આવે છે. લોકોમાં એક વાત એ પણ પ્રચલિત છે કે જો આ દિવસે બહેન પોતાના હાથથી ભાઈને ભોજન કરાવે તો ભાઈને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે. અને તેના જીવનમાં આવેલા કષ્ટો દુર થાય છે.

ભાઈ બીજની રોચક કથા
 
સૂર્યની પત્ની સંજાને બે સંતાનો હતા. સંજાના પૂત્રનું નામ યમરાજ હતું અને પૂત્રીનું નામ યમુના હતું. સંજા પોતાના પતિ સૂર્યનો તેજ સહન નહી કરી શકવાના કારણે ઉત્તર ધ્રુવમાં છાયો બનીને રહેવા લાગી. જ્યાંથી તાપ્તી નદી અને શનિશ્વરનો જન્મ થયો. એ જ છાયાથી સદાને માટે યુવા રહેનારા અશ્વિનિકુમારનો જન્મ થયો. જે દેવતાઓના વૈદ્ય માનવામાં આવતા હતાં. ઉત્તરધ્રુવમાં વસ્યા પછી સંજા (છાંયા)નો યમ તથા યમુના સાથેના વ્યવહારમાં અંતર આવવાં લાગ્યું. જેનાથી વ્યથિત થઈને યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના પોતાના ભાઈ યમને પાપીઓને દંડ દેતા જોતી ત્યારે તે પોતે દુખી થતી હતી. એ માટે તે પોતાના ભાઈની યમપુરી છોડીને ગોલોક ચાલી ગઈ. સમય વિતતો રહ્યો. ઘણા વર્ષો બાદ અચાનક એક દિવસ યમને પોતાની બહેન યમુનાની યાદ આવી . યમે પોતાના દુતોને યમુનાની ભાળ મેળવવા આદેશ કર્યો. પરંતુ યમુના ક્યાંય પતો લાગ્યો નહીં. પછી યમ સ્વયં પોતે યમુનાને ગોતવા માટે ગોલોક ગયા જ્યા તેનો ભેટો યમુના સાથે થયો. આટલા બધા દિવસો બાદ યમુના પોતાના ભાઈને મળીને ખુશ હતી. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. યમુનાથી પ્રસન્ન થઈને યમે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ ભાઈ પાસે વરદાન માંગ્યું કે હે ભાઈ જે મારાં જળમાં સ્નાન કરે તે વ્યક્તિ કે મનુષ્યને ક્યારેય યમપુરી જવું ન પડે. આ સાંભળીને યમ ચિંતત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ જ નહીં રહે. ભાઈની ચિંતા જોઈને બહેન યમુના બોલી ઉઠ્યાં ભાઈ તમે ચિંતા કરશો નહીં મને એ વરદાન આપો કે જે લોકો આજના દિવસે જે લોકો પોતાની બહેનના ઘરે ભોજન કરે તથા મથુરા નગરીમાં આવેલા વિશ્રામધાય પર સ્નાન કરે તે વ્યક્તિ મૃત્યું બાદ યમપુરીમાં નહી આવે. યમરાજાએ આ વાતનો સ્વિકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન અને ભાઈના મિલનના આ પર્વ હવે ભાઈ બીજના નામે ઉજવવામાં આવે છે. 

નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ = બાળ દિવસ (14 નવેમ્બર, શુક્રવાર)

 કહેવાય છે કે બાળક સાક્ષાત ઈશ્વરનું જ સ્વરૂપ હોય છે, કારણ કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો રાગ, દ્વેષ, ધૃણા, લાલચ વગેરે ખરાબ વિચારો નથી હોતા. તેમનું મન એકદમ સાફ હોય છે. તેઓ જે પણ કહે છે કે કરે છે તે સાચા મનથી જ કરે છે. કોઈ બાળકને ખુશ જોઈને આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. 

આપણા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકો વિશે જણાવ્યું છે જેમણે નાની ઉંમરમાં જ એવા કામ કર્યા, જેને કરવું કોઈની વશની વાત ન હતી. પરંતુ પોતાની ઈમાનદારી, નિષ્ટા અને સમર્પણના બળથી તેમને મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કરી દીધા. બાળ દિવસ(14 નવેમ્બર, શુક્રવારના દિવસે અમે તમને એવા જ કેટલાક બાળકો વિશે બતાવી રહ્યા છીએ-

 માર્કંડેય ઋષિ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક માન્યતા અનુસાર માર્કંડેય ઋષિ મર્કંડુ ઋષિના પુત્ર હતા. તેમણે મહામૃત્યુંજય મંત્રથી યમરાજાને પણ હરાવ્યા હતા અને સંસારમાં મૃત્યુને પણ જીતવાનો એક પ્રયોગ રજૂ કર્યો હતો. પૌરાણિક પ્રસંગ અનુસાર મર્કંડુ ઋષિને જ્યારે લાંબા સમય સુધી સંતાન સુખ ન મળે તો તેને સપત્નીક શિવ ભક્તિ કરી. તપસ્યાથી પ્રગટ થયેલા શિવજીએ તેને પૂછ્યું કે તે ગુણહીન દીર્ઘાયું પુત્ર ઈચ્છો છો કે ગુણવાન 16 વર્ષનો અલ્પાયુ પુત્ર. ત્યારે મર્કડુ ઋષિએ બીજી વાત પસંદ કરી. પોતે ઓછું જીવવાના છે તે જાણી માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓ પાસેથી મહામૃત્યુંજય મંત્રની દીક્ષા લીધી. આ મંત્રના પ્રભાવથી જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા ત્યારે તેણે શિવલિંગને આલિંગન કરી લીધું અને મહાકાળે પ્રસન્ન થઈને કાળના સંદેશક યમરાજને પાછા મોકલી દીધા. અને દીર્ઘાયુ તરીકે પ્રસિદ્ધ થયા.

બાળક ધ્રુવ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 શ્રીમદ્ભાગવતપુરાણના પ્રસંગો અનુસાર બાળક ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદના ખોળામાં બેઠેલો હતો ત્યારે અપર માતાએ તેને ઉતારી દીધો અને પોતાના દિકરાને બેસાડી દીધો. બાળક ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેના દુઃખને જાણીને, ભગવાનની ભક્તિ દ્વારા જ લોકો-પરલોકનું સુખ મેળવવાનો રસ્તો જણાવ્યો, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક-પરલોકના સુખ મેળવાનો રસ્તો ઉકેલ્યો. માતાની વાતોથી જાગેલા જ્ઞાનથી બાળક ધ્રુવે ઘર છોડી દીધું.
 
રસ્તામાં દેવર્ષિ નારદની કૃપાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રની દિક્ષા લીધી. તેના તપથી વિષ્ણુભગવાન પ્રકટ થયા. ભગવાને તેને સુખ, ઐશ્વર્ય મળે તેવું વરદાન તો આપ્યું જ પણ સાથે વરદાન આપ્યું કે નક્ષત્રલોકમાં તારો વાસ થશે અને પ્રલય કાળમાં પણ તારો નાશ થશે નહીં. આથી તે ઉત્તરમાં ધ્રુવના તારા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

ગુરુભક્ત ઉપમન્યુ 
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

ઘણા વર્ષો પહેલા એક આશ્રમમાં ધૌમ્ય ઋષિ રહેતાં હતાં. તેમની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતાં હતાં.ઋષિમુનિ શિષ્યોને મહેનતનો ગુણ તેમજ અનુશાસનમાં રહેવાનું શીખવતા હતા.ઉપમન્યુ પણ ધૌમ્ય ઋષિના શિષ્યોમાંનો જ એક હતો.હું તને આશ્રમની ગાયોની જવાબદારી સોંપુ છું.ગુરુદેવ જેવી તમારી આજ્ઞા.ઉપમન્યુ દરરોજ ગાયોને ચરાવવા લઇ જતો અને સાંજે આશ્રમમાં પાછી વાળતો. ઉપમન્યુ તું બપોરે શું જમે છે?હું બાજુના ગામમાં જઇને ભિક્ષા માગું છું. તે લોકો જે આપે છે તે ખાઇ લઉ છું. ઋષિમુનિએ કહ્યું, ‘તું મારી આજ્ઞા વિના ભોજન ન કરી શકે. કાલથી તું એ બધું ભોજન આશ્રમમાં લાવજે.’ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા દૂધ પીવા લાગ્યો.ધૌમ્ય ઋષિને આ વાતની ખબર પડી ત્યારે ઉપમન્યુને કહ્યું...મને ખબર પડી છે કે, તું ગાયનું દૂધ પીવે છે. ગાયના દૂધ ઉપર ફક્ત તેના વાછરડાનો અધિકાર હોય છે. ઋષિમુનિના કહેવાથી ઉપમન્યુએ ગાયનું દૂધ પીવાનું છોડી દીધું.ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા ઝાડના પાનનો રસ પીવા લાગ્યો. એ પાન ઝેરી હતા. પાન ખાતી વખતે તેને ધ્યાન ન રહેવાથી પાનના ટીપાં તેની આંખમાં પડ્યાં અને તે અંધ થઇ ગયો. ચાલતાં-ચાલતાં તે ખાડામાં પડી ગયો.સાંજ પડતા ગાય આશ્રમ તરફ પરત ફરી, ત્યારે..પરંતુ સાથે ઉપમન્યુ ન હોવાથી ઋષિને ચિંતા થઈ.ધૌમ્ય ઋષિ ઉપમન્યુને શોધવા નીકળી પડ્યાં, ત્યાં એક ખાડામાં ઉપમન્યુ પડેલો દેખાયો. ઉપમન્યુ,આ તને શું થયું?ઝેરી વનસ્પતિના પાનનો રસ આંખમાં પડવાને લીધે હું અંધ થઇ ગયો છું. બેટા, તું અશ્વિનીકુમાર અને રેવંતને પ્રાર્થના કર. ઉપમન્યુ પ્રાર્થના કરવા લાગ્યો.વત્સ, આ ફળ ખા, તું સાજો થઇ જઇશ.માફ કરજો, હું ગુરુની આજ્ઞા વગર ફળ નહીં ખાઇ શકું.બેટા, તું આ ફળ ખાઇ લે.હું તારી ગુરુભક્તિ જોઈને ખુશ છું.

એકલવ્યની ગુરુભક્તિ-

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 બાળક એકલવ્યને બેજોડ ધનુર્વિદ્યા તથા અદ્દભૂત ગુરુ ભક્તિ માટે ઓળખવામાં આવે છે.  મહાભારતનો આ પ્રસંગ છે કે દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શિખવવાની માનાઈ કરી હતી. ત્યાર પછી જ્યારે એક વાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને લઈને ફરવા નીકલ્યા તો તેની સાથે એક કુતરો પણ હતો. જ્યારે એક ઝૂપડી પાછળ આવ્યા ત્યારે તે કુતરો ભસવા લાગ્યો અને કોઈ પણ રીતે શાંત ન થયો ત્યારે થોડીવારમાં કોઈ જગ્યાએથી બાણની વર્ષા થઈ અને કુતરાનું મુખ બાણથી ભરાઈ ગયું છતાં લોહીનું એક બુંદ પણ ન પડ્યું. ત્યારે તે ઝૂપડીમાં દ્રોણાચાર્ય જોવા ગયા કે આ કેવું આશ્ચર્ય, કોણે કર્યું? જોયું તો ત્યાં એકલવ્ય હતો. પોતાની ઈચ્છાશક્તિથી તેણે આ અભૂતપૂર્વ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. પણ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી કહ્યો હતો માટે તેનું વચન ખોટું ન પડે તે માટે તેમણે એકલવ્યનો અંગુઠો કાપી લીધો હતો.  છતાં તે અંગૂઠા વગર પણ શ્રેષ્ઠ ધનુષ્યપારંગત બન્યો હતો.

ભક્ત પ્રહ્લાદ -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિરણ્યાકશ્યપુ અને કયાધુના પુત્ર પ્રહ્લાદ હતો. જન્મથી પ્રહ્લાદ વિષ્ણુભક્ત હતો. તેની વિષ્ણુભક્તિથી તેના પિતા નારાજ હતા. પ્રહ્લાદને વષ્ણુ ભક્તિ  છોડાવવા માટે હિરણ્યાકશિપુએ ઘણાં પ્રયત્ન કર્યા. ભયાનકમાં ભયાનક પ્રયોગો કર્યા, દર વખતે પ્રહ્લાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય| નામના મંત્રથી તે છૂટી જાય છે. આખરે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યાકશિપુનો વિષ્ણુભગવાને વિનાશ કર્યો. આથી એક બાળકના કારણે હિરણ્યકશિપુના ત્રાસમાંથી લોકોનો છુટકારો થયો.

નચિકેતા –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
નચિકેતા બાળક હતો. જેની પિતૃભક્તિ અને આત્મજ્ઞાનની આગળ મૃત્યુના દેવતા યમરાજે પણ નતમસ્તક થવું પડ્યું. બાળક નચિકેતા અને યમરાજની વચ્ચે થયેલો સંવાદ મૃત્યુ અને જીવનની બહુ મોટી ફિલોસોફી મળે તેવો છે. જેનો ઉલ્લેખ કઠોપનિષદમાં મળી આવે છે.
પ્રસંગ અનુસાર ઉદ્દાલક ઋષિ નચિકેતાના પિતા હતા. એક વાર તે વિશ્વજીત નામનો યજ્ઞ કરી રહ્યા હતા, જેમાં તે ગાયનું દાન કરી રહ્યા હતા. આ ગાય વૃદ્ધ હતી તેથી નચિકેતાએ તેને સમજાવ્યા પણ ન માનતા તેણે પૂછ્યું મને કોને આપશો? ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો કે તને મૃત્યુ-યમરાજાને આપીશ. પિતાના આ વાક્યથી તેને દુઃખ પણ થયું પરંતુ સત્યની રક્ષા માટે નચિકેતાએ મૃત્યુના દાન કરવાનો સંકલ્પ પિતા પાસે પૂરો કરાવ્યો. એ સંકલ્પ અનુસાર યમના દરબાર સુધી પહોંચ્યો પણ ત્યાં યમરાજ ન હતા. જ્યારે યમરાજના દર્શન થયા ત્યારે નચિકેતાને પાછા વળી જવા યમરાજે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. તેની દ્રઢશક્તિ જોઈ અને મૃત્યુના દેવ યમરાજે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ માગ્યો. બીજું વરદાન અગ્નિની વિદ્યા જાણી, ત્રીજું વરદાન આત્મજ્ઞાન માગ્યું. તેના બલામાં યમરાજાએ તેને સાંસારિક સુખ આપવાનું કહ્યું પણ નચિકેતા પોતાના દ્રઢઈચ્છાશક્તિ પર ટકી રહ્યો. તે જોઈ યમરાજે તેને આ ત્રણે વરદાન આપ્યા. ત્યાંથી પાછા આવી વિશાળ જ્ઞાનબુદ્ધિ સાથે નચિકેતાએ હજારો વર્ષો રાજ કર્યું.

પિપ્પલાદ –
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

મહર્ષિ પિપ્પલાદને વિશેષ રીતે શનિગ્રહની પીડા દૂર કરવા માટે સ્મરણ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં તેની પિપ્પલાદ નામે પ્રસિદ્ધ થવા માટેની કથા છે. ત્રેતા યુગમાં ભયાનક દુષ્કાળ વખતે કૌશિક મુનિ અને પોતાની પત્ની તથા પુત્રોની સાથે સ્થાન છોડીને ચાલ્યા ગયા. ત્યારે તેમણે રસ્તામાં તેના બાળકને છોડી દીધો. આ બાળકે ભૂખ્યા-તરસ્યા માત્ર પિપળાના પાન ખાયને પિપળાના ઝાડ નીચે આશ્રય લીધો.
એક દિવસ ત્યાંથી નારદજી પસાર થયા તેમણે ऊँ नमो भगवते वासुदेवाय મંત્રની દીક્ષા આપી. બાળકે તો એ મંત્રથી અનુષ્ઠાન કર્યું અને વિષ્ણુજી પ્રસન્ન થયા. એકવાર આ બાળકે પોતાની પીડા સહન થઈ નહીં તેથી નારદજીને તેનું કારણ પૂછ્યું તો તેણે શનિગ્રહનું કહ્યું. પિપ્પલાદે એવા તેજથી શનિ સામે જોયું કે તે ગ્રહ પૃથ્વી પર પડી ગયો. માનવામાં આવે છે જમીન પર પડવાતી શનિનો પગ તૂટી ગયો. શનિની દુર્ગતિ થઈ. દેવતાઓએ પિપ્પલાદને વિનંતી કરી, પછી જ તેને પિપ્પલાદે શનિને છોડ્યો. ત્યારથી પિપ્પલાદનું નામ શનિની પીડા દૂર કરવા માટે લેવામાં આવે છે.

બાળહનુમાન -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક પ્રસંગ એ પણ છે કે બાળપણમાં એક વાર હનુમાનજીએ એક છલાંગ સાથે જ ઉગતા સુરજને ગળી લીધો હતો, તેથી ધરતી પર અંધકાર છવાઈ ગયો હતો. દેવતાઓની વિનંતીથી પછી સૂર્યને છોડ્યો. સૂર્યદેવે તેને વેદ-વિજ્ઞાનમાં કુશળ બનાવ્યા, તો બ્રહ્મદેવે ત્રણ વરદાન આપ્યું, જેમાં બ્રહ્માસ્ત્રની અસર ન થાય તે પણ સામેલ હતું, જે અશોકવાટિકામાં કામ આવ્યું. ઈન્દ્રએ ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું, વિશ્વકર્માએ ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. યમ, કુબેર, શંકર, અગ્નિ અને સૂર્યદેવે પણ વરદાન આપ્યું.

ભગવાન વામન –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
વિરાટ  રૂપધારી ભગવાનથી જ્યારે અસુરપતિ બલિરાજ સામે કશું ન ચાલ્યું ત્યારે વિરાટમાંથી બાળક બનવું પડ્યું. તેણે બાળકનું રૂપ લઈને ત્રણેય લોક જીતવા જઈ રહેલા બલિરાજ પાસેથી ત્રણ ડગલામાં ત્રણ લોક માંગી તેના યજ્ઞનો નાશ કર્યો હતો. શુક્રાચાર્યની શક્તિઓ પણ ત્યારે ન ચાલી અને બલિપરાજીત થઈને પાતાળમાં ગયો.

આદિગુરુ શંકરાચાર્ય –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિન્દુ ધર્મની માન્યતાઓમાં આદિગુરુ શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર માનવમાં આવે છે. સાત-આઠ વર્ષની ઉમરમાં તેઓ વેદ-વેદાંગ પારંગત થઈ ગયા હતા. 12 વર્ષની ઉમરે તેમણે ગીતા પર ભાષ્ય આપેલું અને 16 વર્ષની ઉમરે બ્રહ્મસૂત્ર પરના ભાષ્યની રચના કરી હતી. બાળપણથી લઈને માત્ર 32 વર્ષની ઉમરમાં જ કેદારનાથમાં દેહ ત્યાગ કર્યો હતો અને તેટલા સમયગાળમાં સમગ્ર સનાતન ધર્મપરંપરાને જાગૃત કરી હતી. તેમણે 4 ધામ, 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

સંત જ્ઞાનેશ્વર –

 બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

બારમી સદીમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરે પણ 21 વર્ષની ઓછી ઉમરમાં જ સમાધી લઈ લીધી. પરંતુ તેના પહેલા તેને 16 વર્ષ સુધીમાં તેમણે શ્રીમદ્બાગવતગીતા પર ભાષ્ય રચી દીધું, જે જ્ઞાનેશ્વરીના રૂપમાં વિખ્યાત છે. તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી જોડાયેલી વાતો કરી હતી.સંત જ્ઞાનેશ્વરનું બાળપણ પણ મુશ્કેલીમાંથી પસાર થયું. તેની પાછળ તેના સંન્યાસી પિતાના ગુરુના આદેશ પર ફરીથી ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. તેના ગુરુ નિવૃત્તિનાથ હતા.

Friday, 13 November 2015

નિષ્કલંક મહાદેવ – દરિયાની વચ્ચે શંકરનું મંદિર : કોળિયાક ગામ ( ભાવનગર)


લોકવાયકા અનુસાર, મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું હતું ત્યારે પાંડવો દુખી થઈ ગયા હતા. પોતાના જ સગાંઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું એટલે એમનો આત્મા એમને ડંખતો હતો. તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમને વિનંતી કરી હતી. ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપ્યા હતા અને એમને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવાનું.
વધુમાં, ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એવી સલાહ પણ આપી હતી કે તેમણે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું. પાંડવો ત્યારબાદ ગાયની પાછળ પાછળ, પેલો કાળ ધ્વજ લઈને ગયા હતા. જ્યારે તેઓ ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્રકિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા અને દરેક ભાઈ માટે લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પાંચ સ્વયંભૂ લિંગ એ પાંચેય ભાઈઓની સામે આવી ગયા હતા અને આમ, તેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
Nishkalank Mahadevનિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ, શુધ્ધ અને નિરપરાધ. એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.
આ મંદિર-સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટરના અંતરે આવેલું છે. કોળિયાક ગામથી આશરે ૩ કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં સંકરની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના ૯ થી બપોરના ૧૨ સુધી ત્યાં જઈ શકાય છે. પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે. ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતાં પહેલા પોતાના હાથ-પગ ધુએ છે.
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભકતો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે.
લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત્ રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજાંમાં ખેંચાઈ પણ જતો નથી.
આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.

પશ્ચિમ ગુજરાતના પ્રહરી સોમનાથ મહાદેવ : કવિ નર્મદે

સરદારના એક સંકલ્પે ઊભું થયું ભવ્ય સોમનાથ મંદિર

‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.’ લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આવેલા બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી. 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં.
સરદાર પટેલે બેસતાં વર્ષની સવારે સોમનાથમાં દરિયાના પાણી અંજલિમાં લઈ આ પ્રતિજ્ઞા કરી હતી. મહાન ગુજરાતનાં સ્વપ્નદૃષ્ટા તેમજ જય સોમનાથના લેખક અને જાણીતા ધારાશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુંશી તથા તે વખતના નવાનગરના જામસાહેબ દિગ્વિજય સિંહ પણ સરદાર પટેલ સાથે પ્રતિજ્ઞા લેનારાઓમાં શામેલ હતાં. અનેક હુમલાખોરો અને ધર્માંધ લોકોનો ભોગ બની ચુકેલ સોમનાથ મંદિરની દુર્દશા જોઈ સરદાર પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સોમનાથના ભવ્ય ભૂતકાળના ભગ્નાવશેષો જોયાં.
સ્વતંત્રતા બાદ કારતક સુદ એકમના દિવસે કે જ્યારે સમગ્ર ગુજરાત બેસતું વર્ષ ઉજવે છે. તે દિવસે સરદાર પટેલ કનૈયાલાલ મુંશી અને દિગ્વિજય સિંહ સાથે સોમનાથના દરિયા કાંઠે રેતી ઉપર ચાલતા હતાં. મુંશી અને દિગ્વિજય સિંહ ઘણી વાર સુધી મૌન રહ્યાં. અચાનક મુંશીએ મૌન તોડ્યું અને જણાવ્યું, ‘ભારત સરકારે આ મંદિરનું પુનર્નિર્માણ કરાવવું જોઇએ.’ મુંશીનું આ કથન સરદાર પટેલને ગમી ગયું. તેમણે સોમનાથને પ્રણામ કર્યું અને દરિયા કાંઠાથી પાણી અંજલિમાં લીધાં અને સાથીઓ સાથે સોમનાથના જીર્ણોદ્ધારનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સરદારની આ જાહેરાતે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હર્ષની લહેર દોડાવી ગઈ. દાનદાતાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. જામસાહેબે એક લાખ રુપિયા, જૂનાગઢના વહિવટદાર શામળદાસ ગાંધીએ 51 હજાર રુપિયા અને અન્ય ધનપતિઓએ પણ નાણાંનો પ્રવાહ વહેડાવી દીધો. આ પછી સોમનાથ મંદિર ટ્રસ્ટની રચના થઈ.
લગભગ ત્રણ વર્ષ બાદ એટલે કે 19મી એપ્રિલ, 1950ના રોજ તે વખતના સૌરાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉચ્છૃંરાય ઢેબરે મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિ ઉત્ખનન વિધિ કરી. 8મી મે, 1950ના રોજ દિગ્વિજય સિંહે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એક વરસ બાદ એટલે કે 11મી મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દરિયામાં સ્નાન કરી સવારે સાડા નવ વાગ્યે હોરા નક્ષત્રમાં મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ 13મી મે, 1965ના રોજ દિગ્વિજય સિંહે ગર્ભગૃહ તથા સભામંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરાવી તથા શિખર ઉપર ધ્વજારોહણ કર્યું.
દરમિયાન જામસાહેબ દિગ્વિજય સિંહનું નિધન થઈ ગયું. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગીય દિગ્વિજય સિંહના પત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર કરાવવામાં આવનાર દિગ્વિજય દ્વારનું ખાતમુહૂર્ત કરાયું. 4થી એપ્રિલ, 1970ના રોજ મૂકસેવક રવિશંકર મહારાજે સોમનાથ મંદિર સંકુલમાં સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ ક્રમમાં 19મી મે, 1970ના રોજ સત્ય સાઈંબાબાએ દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન કર્યું.
1લી ડિસેમ્બર, 1995ના રોજ તે વખતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ નૃત્યમંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરી નવનિર્મિત મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યું. મંદિર નિર્માણાના સરદાર પટેલના દૃઢ સંકલ્પને સાકાર કરવામાં કાકાસાહેબ ગાડગિલ, દત્તાત્રેય વામન, ખંડુભાઈ દેસાઈ, બૃજમોહન બિરલા, દયાશંકર દવે, જયસુખલાલ હાથી, ચિતરંજન રાજા, મોરારજીભાઈ દેસાઈ જેવા અનેક લોકોએ સહકાર આપ્યો.
સોમનાથ મંદિર આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પનું પ્રતીક બની રહ્યું છે

हरियाणा में आज से गौमांस खाने पर 5 साल की सजा और 50 हजार जुर्माना



 हरियाणा में गुरुवार से गोमांस खाने पर 50 हजार रुपए जुर्माना और 5 साल की सजा का प्रावधान हो गया है। इसकी घोषणा मुख्यमंत्री मनोहर लाल खट्टर ने रोहतक में एक जनसभा को संबोधित करते हुए कहा। उन्होंने बताया कि इस कानून को राष्ट्रपति से मंजूरी मिल गई है। गौरतलब है कि हरियाणा सरकार ने विधानसभा के शीतकालीन सत्र में गौ संवर्धन कानून पास किया था, जिसे राष्ट्रपति के पास मंजूरी के लिए भेजा गया था। अब इसे मंजूरी मिल गई है। हरियाणा में अब गो हत्या, तस्करी और गो मांस की बिक्री पर रोक लग गई है। पड़ोसी अथवा दूसरे राज्यों में गोवंश ले जाने के लिए भी परमिट लेना होगा।
ये हैं अहम प्रावधान 

गो-कसी : गोवध करने या करवाने वालों को 3 से 10 साल तक का कठोर कारावास। 30 हजार से 1 लाख रुपए तक का जुर्माना। जुर्माने की राशि जमा नहीं कराने पर 1 साल का अतिरिक्त कारावास। हालांकि बीमार यह जिससे संक्रमण फैलने का खतरा हो, ऐसी गायों का डॉक्टरी प्रमाण पत्र लेने के बाद वध (हत्या) किया जा सकेगा। गोहत्या को गैर जमानती अपराध बनाया गया है।
तस्करी: गोवंश तस्करी में लिप्त पाए जाने पर 3 से 7 साल तक का कठोर कारावास। 30 से 70 हजार रुपए तक का जुर्माना। तस्करी में लिप्त वाहन को जब्त कर नीलामी में बेचा जाएगा। एक राज्य से दूसरे राज्य में गोवंश ले जाने के लिए परमिट लेना होगा। यह घोषणा पत्र देना होगा गोवंश कत्लखाने में नहीं ले जाया जाएगा। जिन राज्यों में गो हत्या पर रोक नहीं हैं, वहां के लिए परमिट जारी ही नहीं किए जाएंगे।
गोमांस बिक्री : गोमांस और उससे बने उत्पादों की बिक्री पर पूरी तरह प्रतिबंध। उल्लंघन पर 3 से 5 साल तक का कठोर कारावास। 30 हजार से 50 हजार रुपए तक का जुर्माना।

गोसंवर्धन व संरक्षण: देसी गाय की नस्ल, दूध, दूध से बने उत्पादों को बढ़ावा देने के लिए सरकार प्रोत्साहन योजनाएं बनाएगी। इसमें छोटी और बड़ी डेयरियों पर अनुदान भी शामिल है। आवारा गायों की देखभाल और रखरखाव के लिए अभयारण्य बनाया जाएगा।

नया साल की मंगलमय शुभकामनाए






Wednesday, 28 October 2015

बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार का विश्लेषण :





हम DNA में आज बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार का विश्लेषण करेंगे। आपने अक्सर पाकिस्तान के और हमारे देश के तथाकथित बुद्धिजीवियों को ये बात कहते हुए सुना होगा कि भारत में मुसलमानों की हालत बहुत ख़राब है। पाकिस्तान और बांग्लादेश जैसे देशों में हिंदुओं पर किस तरह के अत्याचार हो रहे हैं कोई बुद्धिजीवी इस सवाल पर बहस नहीं करता कि पाकिस्तान और बांग्लादेश में हिंदू आबादी तेज़ी से क्यों घट रही ह? और हमें अब तक कोई ऐसा बुद्धिजीवी, कोई ऐसा लेखक, कोई ऐसा साहित्यकार भी नहीं मिला जो पाकिस्तान और बांग्लादेश के हिंदुओं की दशा के विरोध में अपना अवॉर्ड वापस करने की पहल करे। ये बहुत चुभने वाली बातें हैं लेकिन ये बातें देश के सामने रखना बहुत ज़रूरी है।


ज़ी न्यूज़ ने अत्याचार से पीड़ित अल्पसंख्यक हिंदू आबादी की आवाज़ उठाने की मुहिम शुरू की है। इस मुहिम में आज हम बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार का संपूर्ण विश्लेषण करेंगे। सबसे पहले कुछ तथ्यों पर गौर कीजिए और इस पूरे मामले को समझिए-
-दुनिया में हिंदू आबादी वाले तीन सबसे बड़े देशों में बांग्लादेश का नाम शामिल है।
-इसमें पहले स्थान पर भारत है- जहां करीब 97 करोड़ हिंदू आबादी है।
-इसके बाद नेपाल का नंबर है- जहां करीब ढाई करोड़ हिंदू आबादी है।
इसके बाद बांग्लादेश का नंबर है- जहां करीब डेढ़ करोड़ हिंदू आबादी है।
-1947 में भारत और पाकिस्तान के बंटवारे के वक्त बांग्लादेश को पूर्वी पाकिस्तान कहा जाता था, वहां हिंदू आबादी करीब 28 फीसदी थी।
-1971 में बांग्लादेश बनने के बाद 1981 में वहां जो पहली जनगणना हुई उसमें हिंदू आबादी सिर्फ़ 12 फीसदी रह गई।
-इसके बाद बांग्लादेश में वर्ष 2011 में जो जनगणना हुई है उसके मुताबिक हिंदू आबादी 9 फीसदी से भी कम रह गई है।
-1947 के बाद से बांग्लादेश के इलाके में, इस्लामीकरण के नाम पर करीब 30 लाख हिंदुओं की हत्याएं की गईं।
-1971 में बांग्लादेश में आज़ादी की लड़ाई के दौरान हुए नरसंहार में पाकिस्तानी सेना और कट्टरपंथियों ने चुन-चुन कर हिंदू अल्पसंख्यक समुदाय को निशाना बनाया था।
-इस दौरान हिंदू पुरुषों की हत्याएं, हिंदू महिलाओं का बलात्कार, हिंदू, बौद्ध मंदिरों और उपासना स्थलों पर तोड़फोड़ हुई और बौद्ध भिक्षुओं पर भयानक हमले हुए थे।
-इसकी वजह से बांग्लादेश से बड़ी संख्या में लोग भारत में शरण लेने के लिए आने लगे और इसमें 60 फीसदी आबादी अल्पसंख्यक हिंदू समुदाय की थी।
-बांग्लादेश बनने के बाद जब वर्ष 1981 में बांग्लादेश की पहली जनगणना हुई तो उस जनगणना में करीब 5 करोड़ हिंदू आबादी गायब थी।
-वर्ष 2013 और 2014 में इंटरनेशनल क्राइम ट्रिब्यूनल ने बांग्लादेश के कट्टरपंथी संगठन जमात-ए-इस्लामी के नेताओं को 1971 में हिंदू अल्पसंख्यकों के नरसंहार का दोषी पाया और सज़ा दी।
-वर्ष 2013 और वर्ष 2014 में बांग्लादेश के 20 ज़िलों में इस हिंदू विरोधी हिंसा में करीब 50 हिंदू मंदिर और 1500 हिंदुओं के घर तबाह कर दिए गए।
-इस हिंसा में हिंदू अल्पसंख्यकों की हत्याएं की गईं, महिलाओं से बलात्कार किया गया, अल्पसंख्यकों के घरों और संपत्तियों में आग लगा दी गई, उनके कारोबार ख़त्म कर दिए और हिंदू उपासना स्थलों को ध्वस्त कर दिया गया।
अनुमान के मुताबिक बांग्लादेश में पिछले 10 वर्षों में 10 लाख से भी ज़्यादा हिंदू आबादी गायब हो गई, ये बहुत बड़ा मुद्दा है लेकिन इस पर कभी भी अंतर्राष्ट्रीय समुदाय का ध्यान नहीं गया। पाकिस्तान और बांग्लादेश में जिस तरह से अल्पसंख्यक हिंदू आबादी का सफाया किया गया, जिस तरह से उन पर अत्याचार किए गए, वैसे अत्याचार पिछले 60 -70 वर्षों में दुनिया में कहीं भी ना सुने गए होंगे और ना ही देखे गए होंगे लेकिन अफसोस की बात ये है कि इन अत्याचारों पर दुनिया का कोई भी बुद्धिजीवी बात नहीं करता। भारत के बुद्धिजीवी जो ख़ुद को सबसे बड़े मानवतावादी और धर्म निरपेक्षता यानी सेकुलरिज़्म के ठेकेदार बताते हैं उन्हें बांग्लादेश और पाकिस्तान में अल्पसंख्यक हिंदू आबादी पर हो रहे अत्याचार कभी नहीं दिखे। अगर इस तरह से अत्याचार चलते रहे तो वो दिन दूर नहीं जब बांग्लादेश और पाकिस्तान अल्पसंख्यक मुक्त या फिर कहें कि हिंदू मुक्त देश हो जाएंगे।
-वर्ष 1947 में पाकिस्तान में 15 फीसदी हिंदू आबादी थी जो वर्ष 1998 में घटकर सिर्फ़ 1.6 फीसदी रह गई।
-वर्ष 1947 में बांग्लादेश में 28 फीसदी हिंदू आबादी थी जो वर्ष 2011 में घटकर सिर्फ़ 8.5 फीसदी ही रह गई।
-बांग्लादेश के संविधान के मुताबिक देश में हर धर्म के मानने वालों के अधिकार सुनिश्चित करने को कहा गया है।
-1977 के बाद से बांग्लादेश कट्टरपंथियों के दबाव में पाकिस्तान की डुप्लिकेट कॉपी बनने के रास्ते पर चल पड़ा।
-वर्ष 1988 में बांग्लादेश ने ख़ुद को इस्लामिक देश घोषित कर दिया, जहां इस्लाम को राज्य के धर्म के रूप में मान्यता मिली।
-बांग्लादेश में खालिदा ज़िया की बांग्लादेश नेशनलिस्ट पार्टी और जमात ए इस्लामी जैसी पार्टियों ने कट्टरपंथियों को बढ़ावा दिया।
-बांग्लादेश में इस तालिबानीकरण का सबसे आसान शिकार हिंदू अल्पसंख्यक बने, जिन्हें भयानक तौर पर प्रताड़ित किया गया।
-बांग्लादेश में वेस्टेड प्रॉपर्टी एक्ट के तहत हिंदू अल्पसंख्यकों की संपत्तियों को हड़प लिया गया, जिससे वो देश छोड़ने पर मजबूर हुए।
-वेस्टेड प्रॉपर्टी एक्ट के तहत किसी भी नागरिक को देश का दुश्मन घोषित करके उसकी संपत्ति पर कब्ज़ा किया जा सकता है।
-इस कानून के खिलाफ करीब 26 लाख एकड़ ज़मीन के लिए 10 लाख केस पेंडिंग पड़े हैं जिनकी संपत्ति लौटाने का सरकार ने वादा किया था, लेकिन अब तक एक इंच ज़मीन भी लौटाई नहीं गई।
-वर्ष 2009 में शेख हसीना के प्रधानमंत्री बनने के बाद अल्पसंख्यकों को सुरक्षा का भरोसा था, क्योंकि शेख हसीना की पार्टी अवामी लीग को उदारवादी माना जाता है।
-लेकिन वर्ष 2014 के चुनाव से पहले और बाद में भयानक तौर पर हिंदू अल्पसंख्यकों पर हमले किए गए, जिन्हें रोकने में सरकार नाकाम रही।
-अमेरिका के विदेश विभाग की इंटरनेशनल रीलिजियस फ्रीडम रिपोर्ट में वर्ष 2014 की कई घटनाओं का ज़िक्र किया गया है।
-इसमें मई 2014 में बांग्लादेश के लालमोनिर-हाट ज़िले में 12 वर्ष की हिंदू लड़की का अपहरण करके उसके साथ गैंगरेप किया गया, और उसका धर्म परिवर्तन कराया गया लेकिन पुलिस ने इस घटना की जांच करने से ही इनकार कर दिया।
-5 जनवरी 2014 को हुए संसदीय चुनाव के दौरान महिलाओं को वोट देने से रोकने के लिए दो हिंदू महिलाओं के साथ गैंगरेप किया गया।
-जनवरी 2014 में ही बांग्लादेश के दिनाजपुर ज़िले के एक गांव में कम से कम 150 हिंदू परिवारों के घर और दुकानों में आग लगा दी गई।
-मानवाधिकार संगठन ASK के मुताबिक वर्ष 2014 में हिंदू अल्पसंख्यकों के 247 पूजा स्थलों और मूर्तियों को तोड़ा गया।
-2014 में ही हिंदू अल्पसंख्यकों के 761 घरों में आग लगा दी गई और 193 दुकानों को तोड़ दिया गया।
इस दौरान हमारे बुद्धिजीविय़ों, लेखकों, साहित्यकारों और कलाकारों को कई बार बांग्लादेश और पाकिस्तान में भी अवॉर्ड मिले होंगे लेकिन इनमें से किसी ने ये नहीं सोचा होगा कि वो ये अवॉर्ड वापस करें या अपना विरोध दर्ज कराएं क्योंकि इन देशों में हिंदू अल्पसंख्यकों पर अत्याचार हो रहे हैं। भारत सहित पूरी दुनिया के बुद्धिजीवी वर्ग के लिए आज गहरे आत्ममंथन का दिन है।
भारतीय सेना की 'क्वीन ऑफ द बैटलफील्ड'
आप लोगों ने भारतीय सेना, भारतीय वायुसेना और भारतीय नौसेना के पराक्रम से जुड़ी ढेर सारी कहानियां पढ़ी होंगी लेकिन आपको शायद इस बात की जानकारी नहीं होगी कि भारतीय सेना के इन तीन अंगों में से एक अंग को  'क्वीन ऑफ द बैटलफील्ड' भी कहा जाता है। ऐसा इसलिए क्योंकि सेना के इस अंग में शामिल जवान जंग के मैदान में कुछ भी कर सकते हैं। शायद इसलिए इन्हें जंग के हालात में मोस्ट डेंजर्स फोर्स यानी सबसे ख़तरनाक फोर्स भी कहा जाता है।
-भारतीय थल सेना की इन्फैंट्री यानी पैदल सेना की जो अपनी 68वीं सालगिरह मना रही है।
-27 अक्टूबर को सेना इन्फैंट्री डे के तौर पर मनाती है क्योंकि इसी दिन पहली सिख रेजीमेंट के जवानों ने श्रीनगर एयरपोर्ट पर उतरकर पूरी कश्मीर घाटी को पाकिस्तान के हाथों में जाने से बचाया था।
वर्ष 1947 में आज ही के दिन एक आज़ाद देश के तौर पर भारत ने पहली बार पाकिस्तान को उसी की भाषा में जवाब दिया था और पूरी आक्रामकता के साथ भारत की पैदल सेना ने पाकिस्तान के हमले को नाकाम किया था। इसी लड़ाई में सिर्फ़ चार दिन बाद यानि 31 अक्टूबर को शहीद हुए मेजर सोमनाथ शर्मा को मरणोपरांत देश का पहला परमवीर चक्र प्रदान किया गया था। भारत की पैदल सेना से जुड़ी कुछ जानकारियां इस प्रकार हैं-
-भारत की पैदल सेना को दुनिया की सबसे मज़बूत और ताकतवर फोर्स के तौर पर जाना जाता है।
-इन्हें पैदल सेना इसलिए कहा जाता है क्योंकि जंग के हालात में ये पैदल ही दुश्मनों का सामना करते हैं।
-पैदल सेना मुख्य तौर पर दुश्मनों के साथ फेस टू फेस जंग लड़ती है।
-पैदल सेना जंग के दौरान सबसे मुश्किल हालात का सामना करती है और यही वजह है कि पैदल सेना के सबसे ज़्यादा जवान देश के लिए शहीद होते हैं।
-भारत की पैदल सेना में कुल 32 रेजीमेंट्स हैं जिनमें देश के हर हिस्से, हर धर्म और हर भाषा से ताल्लुक रखने वाले सैनिक देश की सुरक्षा में अपना बलिदान देने के लिए चौबीसों घंटे तैयार रहते हैं।
-पैदल सेना के हर रेजीमेंट की अपनी एक अलग पहचान होती है और सबका अपना एक इतिहास होता है।
-पैदल सेना ही कश्मीर में आतंकवादियों से मुक़ाबला करती है।
-26/11 मुंबई हमलों के दौरान ताज होटल में फंसे नागरिकों की जान बचाने का काम भी पैदल सेना ने किया था।
-आपको बता दें कि एनएसजी यानी नेशनल सिक्योरिटी गार्ड के स्पेशल एक्शन ग्रूप में मुख्य तौर पर पैदल सेना के ही जवान होते हैं जो ताज होटल में हुई कार्रवाई का हिस्सा थे।
-प्राकृतिक आपदाओं में भी ज़रूरतमंद लोगों की मदद के लिए सबसे पहले पैदल सेना के जवान ही पहुंचते हैं।
-आने वाले दिनों में भारत की इन्फैंट्री का हर सैनिक एक अत्याधुनिक सिस्टम की तरह काम करेगा जिसे एफ-इन्सास यानी फ्यूचर इन्फैंट्री सोल्जर एज ए सिस्टम कहा जाता है।
-आने वाले समय में पैदल सेना के हर सैनिक के हेलमेट में कम्यूनिकेशन के हाईटेक गैजेट्स होंगे। साथ ही उनके हेलमेट्स में रात के वक्त देखने के लिए नाइट विजन डिवाइसेज भी लगे होंगे।
-हेलमेट में थर्मल सेंसर और वीडियो कैमरा के अलावा केमिकल और बॉयोलाजिकल हमले से जुड़ी जानकारी देने वाले सेंसर भी लगे होंगे।
-सैनिकों की यूनिफॉर्म ज़्यादा आरामदेह और हर मौसम का सामना करने लायक होगी। भविष्य की बुलेट-प्रूफ जैकेट आज के मुक़ाबले आधे वज़न की होगी। साथ ही ये वॉटरप्रूफ होने के साथ-साथ केमिकल और बॉयोलाजिकल हमलों से भी बचाने का काम करेगी।
-भारत की इन्फैंट्री के सैनिक नई तकनीक से लैस इन्फार्मेशन टेक्नॉलजी की मदद से हर वक्त अपने कमांड से जुड़े रहेंगे।
-यानी भारत की पैदल सेना का भविष्य काफी हाई-टेक है
ज़ी मीडिया ब्यूरो

Friday, 16 October 2015

हिंदू क्‍यूं नहीं खाते गोमांस



हिंदू धर्म के अनुसार गौमांस खाना पाप है, लेकिन हम में से बहुत से लोग इस बात का कारण नहीं जानते। यदि आप के अंदर भी जिज्ञासा है कि हम हिंदू गौमांस क्‍यूं नहीं खाते तो, पढे़ हामरा यह लेख।गाय को हिन्दू धर्म में माता के सामान माना गया है। हिन्दू धर्म को मानने वाला हर इंसान गाय को पूजता है और उसकी रक्षा करता है। धार्मिक आस्था से गाय के हर अंग में देवी-देवताओं का वास माना जाता है। यही कारण है कि दीपावली के दूसरे दिन गोवर्धन पूजा के अवसर पर गायों की विशेष पूजा की जाती है और उनका मोर पंखों आदि से श्रृंगार किया जाता है। हिन्दू धर्म में भगवान श्रीकृष्ण ने गौप्रेम से गौभक्ति और अद्भुत लीलाओं से गौ धन की अहमियत संसार को बताया गया है। यही नहीं गाय का दूध बहुत ही पौष्टिक होता है। गाय का घी और गोमूत्र अनेक आयुर्वेदिक औषधियां बनाने के भी काम आता है।कृष्ण का गौ प्रेम भगवान श्रीकृष्ण को गाय अत्यंत प्रिय है। इसका कारण यह है कि गाय सब कार्यों में उदार तथा समस्त गुणों की खान है। गाय का मूत्र, गोबर, दूध, दही और घी, इन्हे पंचगव्य कहते हैं। मान्यता है कि इनको खाने से शरीर के भीतर पाप नहीं ठहरता। कृष्ण ने बहुत सारी गायों को पाला था साथी ही उनकी रक्षा भी करते थे इसीलिए उनको गोपाल के नाम से भी जाना जाता है।ऋग्वेद में गाय को समस्त संसार की माता कहा गया है। शास्त्रों में गाय के दूध को अमृत तुल्य बताया गया है, जो सभी प्रकार के विकारों, व्याधियों को नष्ट करता है। यही मुख्या कारण है कि गाय को हिन्दू धर्म में पूजा जाता है।मातृस्वामिक चित्रण महाभारत के रचयता ऋषि वेद व्यास के अनुसार, गाय को पृथ्वी की माता बताया है। और इसकी रक्षा में ही समाज कि उन्नति है।गाय दूध देती गाय का दूध अमृत के समान है, गाय से प्राप्त दूध, घी, मक्खन से मानव शरीर पुष्ट बनता है। यदि बच्चे को बचपन में गाय का दूध पिलाया जाए तो बच्चे की बुद्धि कुशाग्र होती है।गाय हमे बहुत कुछ देती है मगर बदले में कुछ नहीं लेती गाय से हमे बहुत कुछ मिलता है जैसे घी, दूध, दही और मक्खन। लेकिन बदले वह हम से सिर्फ सब्‍जियों के बचे छिलके और घास की ही आशा करती है।शाकाहारी हिन्दू ग्रन्थ में मीट खाने की मनाही है। शाकाहारी बन कर हम कई सारे रोगों से मुक्‍त हो सकते हैं। ग्रंथ में जीव हत्या को पाप बताया गया है इसलिए बहुत से लोग शाकाहारी हैं।



Thursday, 8 October 2015

સદીઓ પહેલાં ભણાવ્યા'તા સાસુ-વહુના સંબંધોના પાઠ - ગંગાસતી અને પાનબાઈ

આ મહાન સ્ત્રીએ સદીઓ પહેલાં ભણાવ્યા'તા સાસુ-વહુના સંબંધોના પાઠ!

સદીઓ પહેલા ગુજરાતની આ બે સ્ત્રીઓ સાસુ વહુના સંબંધોને આજના વર્તમાન સંબંધો સાથે સરખાવી ગઈ.સાસુ વહુની આ બેલડી વર્તમાન સમયમાં સાસુ વહુના સંબંધો અંગેના પાઠ પણ સમાજને આપતી ગઈ.જે હાલના સમયમાં ઘણી જગ્યાએ સાર્થક થતા જોવા મળે છે.જાણો આગળ ગુજરાતની આ મહાન બે સ્ત્રીઓ વિશે જેણે શીખવ્યુ છે આજના સમયમાં સાસુ વહુના સંબંધો અંગેનુ મેનેજમેન્ટ.
પુત્રી,પત્ની અને માતાનો સંગમ જેમાં થાય તે એટલે સ્ત્રી,પણ એક એવી ગુજરાતી નારી આપણી સંસ્કૃતિને ભજનો થકી તો ઉજળી કરતી ગઈ પણ સમાજમાં શ્રેષ્ઠ સાસુનુ પણ ઉત્તમ ઉદાહરણ હંમેશને માટે છોડતી ગઈ.આ સાસુ વહુની બેલડી એટલે ગંગાસતી અને પાનબાઈ.જેણે સંસારના સૌથી વધુ મહત્વના સંબંધોને આજની લાઈફ સ્ટાઈલમાં તે સમયે ખુબ મર્યાદા અને હુંફ સાથે જીવી બતાવ્યા.આગળ જાણો ગંગાસતી અને પાનબાઈ વિશેની અજાણી વાતો.
ગંગા સતીનો જન્મ 1781માં ભાવનગરના રાજપરા ગામમાં થયો હતો.તેમના લગ્ન સમઢિયાળાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા.તેમને રાજબા અને હરિબા અને અજિતસંગ નામનો પુત્ર હતો.અજીતસંગના લગ્ન પાનબાઈના મોટાબહેન મનબાઈ સાથે થયા હતા,પણ અજીતસંગના કાળા કામની જાણ થતા માનબાઈ લગ્ન સમયે ઝેર પીને મૃત્યુને વર્યા તેથી તેમના પિતાએ આબરુ બચાવવા પાનબાઈના લગ્ન અજીતસંગ સાથે કરી દીધા આ અંગે ગંગાસતીને જાન વળવ્યા બાદ જાણ કરવામાં આવી છત્તા ગંગાસતીએ પાનબાઈને દીકરી ગણી સ્વીકારી લીધા,પણ અજીતસંગને આ અંગેની જાણ થતા તે પાનબાઈને છોડીને ચાલ્યા ગયા.પછી આ સાસુ વહુની બેલડી વચ્ચે માત અને પુત્રીથી વિશેષ સંબંધ કેળવાયો,ગંગાસતી ભજનો રચતા અને રોજ પાનબાઈને સંભળાવતા અને સમજવતા.
ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને અનેક ભજનો રચ્યા છે.જેમાં તેમણે આ ભજનની રચાના કરી હતી કે-
‘મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે પાનબાઈ,
મરને ભાંગી પડે બ્રહ્માંડ રે !
વિપત પડે પણ વણસે નહિ રે,
એ તો હરિજનના પરમાણ રે !
આ ભજનનો અર્થ એવો છે કે એક જ ફેરામાં એક ભવ શોભે છે.વારંવાર ફેરા ફરતા રહીએ તો સાચા ફેરા ભુલી જવાય છે.જીવનમાં ગમે તેટલી મુશકેલી આવે પણ મનને ડગવા ન દેશો આ મર્મ સમજાવી ગંગાસતીએ પોતાના પુત્રએ પાનબાઈ સાથે કરેલા અન્યાયની ટીકા કરી.
પોતાનો પુત્ર ઘર છોડીને ગયા બાદ પુત્ર વધુનુ દુઃખ ઓછુ કરવા ગંગાસતીએ પાનબાઈને ભક્તિના માર્ગે વાળી દીધા અને પોતે પણ સાદાઈ ધારણ કરી લીધી.છેલ્લા શ્વાસ સુધી તેમણે પાનબાઈને સાથે આપી આ સંબંધને મહાન બનાવ્યો.તમને જાણીને નવાઈ લાગશે કે ગંગાસતીએ સમાધી લીધાના ત્રીજા જ દિવસે તેમની પુત્ર વધુએ પણ સમાધી લઈ મૃત્યુને પણ માતા સમાન સાસુ સાથે વહાલુ કર્યુ.આમા આ બંને મહાન નારીઓ સદીઓ પહેલા સાસુ વહુના સંબંધોને માતા-પુત્રીના સંબંધોની ઉપમા આપતી ગઈ એટલુ જ નહી આ સંબંધોને જીવી બતાવ્યા.આજના સમય માટે સદીઓ પહેલા તેમણે આપણને એક અનોખી સમજ આપી દીધી.