Saturday, 30 December 2023

કુપોષણ મુક્ત બાળક અભિયાન

 હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા "કુપોષણ મુક્ત બાળક" અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઘટક ૧ અને ૨ નાં ૧૦૫ દતક લેવાયેલ બાળકોને બીજા મહિનાના પ્રોટીન પાવડર નાં ડબ્બા નું વિતરણ કાલાવડ આઈસીડીએસ શાખાનાં અઘિકારીઓ તેમજ સેવિકા બહેનોનાં સહયોગ થી કરવામાં આવ્યું... 

આપ સૌને ધન્યવાદ આભાર.








Tuesday, 26 December 2023

वीर बलिदान दिवस

 वीर  बलिदान दिवस 26 दिसंबर 1705

20 दिसम्बर, 1705 को गुरु गोबिन्द सिंह जी ने सिखों और परिवार के साथ मुगल सेना के साथ संघर्ष करते हुए श्री आनन्दपुर साहिब जी को छोड़ा। सरसा नदी पार करते-करते कई झड़पें हुई, जिसमें कई सिक्ख मारे गए। पाँच सौ में से केवल चालीस सिक्ख बचे जो गुरू साहिब के साथ रोपड़ के समीप चमकौर की गढ़ी में पहुँच गए।


सरसा नदी की बाढ़ के कारण श्री गुरू गोबिन्द सिंघ जी का परिवार काफिले से बिछुड़ गया। माता गुजर कौर (गुजरी जी) के साथ उनके दो छोटे पोते, अपने रसोइये गँगा राम के साथ आगे बढ़ती हुए रास्ता भटक गईं। उन्हीं दिनों सरहिन्द के नवाब वजीद ख़ान ने गाँव-गाँव में ढिँढोरा पिटवा दिया कि गुरू साहिब व उनके परिवार को कोई पनाह न दे। पनाह देने वालों को सख्त सजा दी जायेगी और उन्हें पकड़वाने वालों को इनाम दिया जाएगा। गँगू की नीयत खराब हो गई। उसने मोरिंडा की कोतवाली में कोतवाल को सूचना देकर इनाम के लालच में बच्चों को पकड़वा दिया। नवाब वज़ीर खान ने जब गुरू साहिब के मासूम बच्चों तथा वृद्ध माता को अपने कैदियों के रूप में देखा तो बहुत प्रसन्न हुआ। उसने अगली सुबह बच्चों को कचहरी में पेश करने के लिए फरमान जारी कर दिया।

वज़ीर ख़ान के सिपाही दोनों साहिबजादों को कचहरी में ले गये। थानेदार ने बच्चों को समझाया कि वे नवाब के दरबार में झुककर सलाम करें। किन्तु बच्चों ने इसके विपरीत उत्तर दिया और कहा: यह सिर हमने अपने पिता गुरू गोबिन्द सिंघ के हवाले किया हुआ है, इसलिए इस को कहीं और झुकाने का प्रश्न ही उत्पन्न नहीं होता।

नवाब वज़ीर खान कहने लगा इस्लाम धर्म को कबूल कर लो तो तुम्हें रहने को महल, खाने को भाँति भांति के पकवान तथा पहनने को रेशमी वस्त्र मिलेंगे। तुम्हारी सेवा में हर समय सेवक रहेंगे। लेकिन दोनों वीरो ने उत्तर दिया हमें सिक्खी जान से अधिक प्यारी है। दुनियाँ का कोई भी लालच व भय हमें सिक्खी से नहीं गिरा सकता। हम पिता गुरू गोबिन्द सिंघ के शेर बच्चे हैं तथा शेरों की भान्ति किसी से नहीं डरते। हम इस्लाम धर्म कभी भी स्वीकार नहीं करेंगे।
नवाब बच्चों को मारने की बजाय इस्लाम में शामिल करने के हक में था। वह चाहता था कि इतिहास के पन्नों पर लिखा जाये कि गुरू गाबिन्द सिंघ के बच्चों ने सिक्ख धर्म से इस्लाम को अच्छा समझा और मुसलमान बन गए। अपनी इस इच्छा की पूर्ति हेतु उसने गुस्से पर नियँत्रण कर लिया तथा कहने लगा बच्चों जाओ, अपनी दादी के पास। कल आकर मेरी बातों का सही-सही सोचकर उत्तर देना। माता गुजरी जी पोतों से कचहरी में हुए वार्तालाप के बारे में पूछने लगी। बच्चें भी दादी माँ को कचहरी में हुए वार्तालाप के बारे में बताने लगे।
अगले दिन भी कचहरी में पहले जैसे ही सब कुछ हुआ, नवाब का ख्याल था कि भोली-भाली सूरत वाले ये बच्चे लालच में आ जाएँगे। पर वे तो गुरू गोबिन्द सिंघ के बच्चे थे, मामूली इन्सान के नहीं। उन्होंने किसी शर्त अथवा लालच में ना आकर इस्लाम स्वीकार करने से एकदम इन्कार कर दिया। अब नवाब धमकियों पर उतर आया। गुस्से से लाल पीला होकर कहने लगा: ‘यदि इस्लाम कबूल न किया तो मौत के घाट उतार दिए जाओगे। फाँसी चढ़ा दूँगा। जिन्दा दीवार में चिनवा दूँगा। बोलो, क्या मन्जूर है– मौत या इस्लाम ? उन्होंने उत्तर दिया ‘हम गुरू गोबिन्द सिंघ जैसी महान हस्ती के पुत्र हैं। हमारे खानदान की रीति है, ‘सिर जावे ताँ जावे, मेरा सिक्खी सिदक न जावे।’ हम धर्म परिवर्तन की बात ठुकराकर फाँसी के तख्ते को चूमेंगे।’
तीसरे दिन साहिबज़ादों को कचहरी में लाकर डराया धमकाया गया। उनसे कहा गया कि यदि वे इस्लाम अपना लें तो उनका कसूर माफ किया जा सकता है और उन्हें शहजादों जैसी सुख-सुविधाएँ प्राप्त हो सकती हैं। किन्तु साहिबज़ादे अपने निश्चय पर अटल रहे। उनकी दृढ़ता को देखकर उन्हें किले की दीवार की नींव में चिनवाने की तैयारी आरम्भ कर दी गई किन्तु बच्चों को शहीद करने के लिए कोई जल्लाद तैयार न हुआ।

अकस्मात दिल्ली के शाही जल्लाद साशल बेग व बाशल बेग अपने एक मुकद्दमें के सम्बन्ध में सरहिन्द आये। उन्होंने अपने मुकद्दमें में माफी का वायदा लेकर साहिबज़ादों को शहीद करना मान लिया। बच्चों को उनके हवाले कर दिया गया। उन्होंने जोरावर सिंघ व फतेह सिंघ को किले की नींव में खड़ा करके उनके आसपास दीवार चिनवानी प्रारम्भ कर दी।


दीवार फतेह सिंघ के गले तक पहुँच गई काज़ी के सँकेत से एक जल्लाद ने फतेह सिंघ तथा उस के बड़े भाई जोरावर सिंघ का शीश तलवार के एक वार से कलम कर दिया। इस प्रकार श्री गुरू गोबिन्द सिंघ जी के सुपुत्रों ने अल्प आयु मे ही शहादत प्राप्त की। माता गुजरी जी बच्चे के लौटने की प्रतीक्षा में गुम्बद की मीनार पर खड़ी होकर राह निहार रही थीं। माता गूजरी जी भी छोटे साहिबजादों जी की शहीदी का समाचार सुनकर ठँडे बूर्ज में ही शरीर त्याग गईं यानि शहीदी प्राप्त की।

स्थानीय निवासी जौहरी टोडरमल को जब गुरू साहिब के बच्चों को यातनाएँ देकर कत्ल करने के हुक्म के विषय में ज्ञात हुआ तो वह अपना समस्त धन लेकर बच्चों को छुड़वाने के विचार से कचहरी पहुँचा किन्तु उस समय बच्चों को शहीद किया जा चुका था। उसने नवाब से अँत्येष्टि क्रिया के लिए बच्चों के शव माँगे। वज़ीर ख़ान ने कहा: यदि तुम इस कार्य के लिए भूमि, स्वर्ण मुद्राएँ खड़ी करके खरीद सकते हो तो तुम्हें शव दिये जा सकते हैं। टोडरमल ने अपना समस्त धन भूमि पर बिछाकर एक चारपाई जितनी भूमि खरीद ली और तीनों शवों की एक साथ अँत्येष्टि कर दी।

यह सारा किस्सा गुरू के सिक्खों ने गुरू गोबिन्द सिंघ को नूरी माही द्वारा सुनाया गया तो उस समय अपने हाथ में पकड़े हुए तीर की नोंक के साथ एक छोटे से पौधे को जड़ से उखाड़ते हुए उन्होंने कहा– जैसे मैंने यह पौध जड़ से उखाड़ा है, ऐसे ही तुरकों की जड़ें भी उखाड़ी जाएँगी।

यह घटना 13 पौष तदानुसार 26 दिसम्बर 1705 ईस्वी में घटित हुई।

Monday, 10 August 2020

'ॐ नम: शिवाय’ मंत्र का जाप तेज़ और प्रभावशाली है।

भगवान शिव के पांच मुख उनके अग्नि स्तंभ के रुप में प्रकट हुए थे। ये पांच मुख, पांचों तत्व पृथ्वी, जल, आकाश, अग्नि तथा वायु के रूप थे। सर्वप्रथम ॐ शब्द की उत्पत्ति हुई थी, उसके बाद पांच शब्द नम: शिवाय की उत्पत्ति उनके पांचों मुखों से हुई। इसे सृष्टि का सबसे पहला मंत्र माना जाता है और यह महामंत्र है।

इसी से अ इ उ ऋ लृ इन पांच मूलभूत स्वर तथा व्यंजन जो पांच वर्णो से पांच वर्ग वाले हैं वे प्रकट हुए। त्रिपदा गायत्री का प्राकट्य भी इसी शिरोमंत्र से हुआ इसी गायत्री से वेद और वेदों से करोड़ो मंत्रों का प्राकट्य हुआ।

इस मंत्र के जाप से सभी मनोरथों की सिद्धि होती है। भोग और मोक्ष दोनों को देने वाला यह मंत्र जपने वाले के समस्त व्याधियों को भी शांत कर देता है। इस मंत्र का जाप करने से बाधाएं पास नहीं आती है और यमराज के दूत भी इस मंत्र का जाप करने वाले इंसान के पास नहीं जाते है।

जो इस मंत्र का जाप करता है उसे मोक्ष की प्राप्ति होती है। यह मंत्र शिववाक्य है, जिसके मन में यह मंत्र निरंतर रहता है वह शिवस्वरुप हो जाता है।


शिव का पूजन लिंग रूप में ही ज्यादा फलदायक माना गया है। शिव का मूर्तिपूजन भी श्रेष्ठ है किंतु लिंग पूजन सर्वश्रेष्ठ है। भगवान शिव ब्रह्म रूप होने के कारण निराकार है। समस्त देवताओं में शिव एकमात्र परब्रह्म है, वे ही निराकार लिंग के रूप में पूजे जाते हैं।


शिव को बिल्वपत्र अत्यंत प्रिय हैं। बिल्वपत्रों को तोड़कर शिव को अर्पण करने से शिव का सामीप्य प्राप्त होता हैं। अष्टमी, चर्तुदशी, अमावस्या, पूर्णिमा एवं सोमवार को बिल्वपत्र नहीं तोडऩा चाहिए। सोमवार शिव का प्रिय दिवस होता हैं। इस दिन एक दिन पूर्व का तोड़ा हुआ बिल्वपत्र पूजन में उपयोग लेना चाहिए।

Sunday, 19 July 2020

કલકત્તા ટુ લંડન બસ સર્વિસ....

આપણને ખબર છે કે જગતનો સૌથી લાંબો બસનો રુટ કયો ? આ રુટ હતો કલકત્તા ટુ લંડન
થયું કે આશ્વર્ય ? ‌ હા આ ૭૯૦૦ કી.મી.નો અસ્તીત્વમાં હતો.

આ બસ કલકત્તાથી નીકળી
દીલ્હી, અમૃતસર, વાધા બોર્ડર લાહોર. ( પાકિસ્તાન) કાબુલ, હેરાણ, (અફઘાનિસ્તાન) તહેરાન ( ઇરાન) ઇસ્તંબુલ (તુર્કસ્તાન) જર્મન, ઓસ્ટ્રીયા, ફ્રાન્સ, થઈ ને લંડન જતી હતી. 

આ બસ ૧૫ એપ્રિલ ૧૯૫૭ ના ચાલુ થઈ હતી બસ ભાડુ ૮૫ પાઉન્ડ હતું આ બસ ૧૫ એપ્રિલ ૧૯૭૩ સુધી ચાલુ હતી ત્યારે ભાડુ ૧૪૫ પાઉન્ડ હતું છે ત્યારબાદ બસ સર્વિસ બંધ કરવામાં આવેલ.

"કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું....

ગુજરાત પોષણ અભિયાન - ૨૦૨૦ અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને પીડિત બાળકો ને સુપોષણ આપવા હેતુ રાજ્ય ના તમામ જિલ્લા માં "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. 

હાલ રાજ્ય ના સાત (૭) જિલ્લામાં થી 1680 બાળકો દત્તક લેવા માં આવેલ છે.

આ જરૂરીયાત વાળા દત્તક લેવાયેલા અતિકુપોષિત બાળકોને વજન પ્રમાણે સામુદાયિક સ્તરે 12 મહિના (એક વર્ષ) સુધી દર મહિને ‘’પોષણ આહાર કીટ’’ (પોષક તત્વો યુક્ત આહાર Nutritus Hy Pro પાઉડર નો એક ડબ્બો, ઘઉં, ચણા અને સોયાબીન નો આટો એક કિલો, મિક્ક્ષ કઠોળ, ઘી, ખજૂર, ગોળ, ચણા,સુખડી, દૂધ, ફળ) વિગેરે નું વિતરણ કરવામાં આવશે તેમજ બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું સેવાકીય કાર્ય કરશે.

હિન્દુ યુવા વાહિની  ગુજરાત રાજ્ય માં પહેલું સંગઠન છે કે જેને રાજ્યો ના આ પીડિત બાળકો ની મદદ હેતુ "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરેલ છે. ગત વર્ષ 2019 માં રાજકોટ જિલ્લા ના અતિ કુપોષિત પીડિત બાળકો એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ...

દેવભૂમિ દ્વારકા જિલ્લા થી તારીખ:- 30 જાન્યુ.2020 ના રોજ વહીવટી અધિકારીઓ સર્વ  શ્રી અનુપમ આનંદ સાહેબ સચિવ શ્રી ગાંધીનગર, દ્વારકા મામલતદાર સાહેબશ્રી, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, હિન્દૂ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ ગઢવી રાજપાલસિંહ ગોહિલ તથા હિયુવા  દ્વારકા જિલ્લા પ્રભારી તપન શુક્લા વિગેરે ની ઉપસ્થિત રહેલ તેમજ પ્રથમ કન્યાઓનું પૂજન કરીને "પોષણ આહાર કીટ" નું વિતરણ શરૂ કરવામાં આવેલ.

આ મહા અભિયાન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે શ્રીમતી કોકિલાબેન જોશી (જસદણ / વીંછીયા ના નિવૃત cdpo)  જોઈન્ટ ઇન્ચાર્જ પ્રોફેસર પિન્ટુબેન પટેલ  ને નિયુક્ત કરવામાં આવેલ છે.

આ મહા અભિયાન ને સફળ બનાવવા તથા પીડિત બાળકોને આ ગંભીર સમસ્યા માં થી સામાન્ય બાળક ની શ્રેણીમાં લાવવામાં હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા તથા અન્ય સહયોગી મહાનુભાવો ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ ઝુંઝા વિગેરે માર્ગદર્શન અને સુચનાનુસાર તેમજ હિયુવા ના જિલ્લા અધ્યક્ષ તેમજ નાના મોટા દરેક સદસ્યો અને પદાધિકારીઓ વ્યક્તિગત જવાબદારી સમજી સ્વૈચ્છિક રીતે સેવાકીય કાર્ય માં જોડાયા છે.



Saturday, 18 July 2020

‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’

આજ રોજ દેવ ભૂમિ દ્વારકા (ખંભાળિયા) ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષસ્થાને યોજાયેલ ICDS (આંગણવાડી ) સંકલન બેઠક માં ‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’ અંતર્ગત રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને અભિયાન ને સાર્થક બનાવવા હેતુને લઈને હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પદાધિકારીઓ ને બેઠક માં ખાસ  ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ...  ધન્યવાદ સાથે આભાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત (ખંભાળિયા).

આ અભિયાન અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય ના સાત જિલ્લા ના 1680 અતિ કુપોષિત બાળકો એક વર્ષ માટે દત્તક લીધેલા છે. આ તમામ બાળકો ને આગામી દિવસો માં "પોષણ આહાર કીટ" શરૂ કરવામાં આવશે. 

આજ ની બેઠક  જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તમામ તાલુકા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રીગ્રામ અધિકારીશ્રી, તમામ તાલુકાના સીડીપીઓ શ્રી તથા હિન્દુ યુવા વાહિની તરફ થી હરપાલસિંહ જાડેજા,  મંગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેલ....


Friday, 17 July 2020

લોકોને મારવા માટે પોલીસ નથી ; ભાવનગર રાજ ના દીવાન પ્રેમશંકર....

રાજા (શાસકો) કેવા હોય…અને પ્રજા સાથે રાજા નું વર્તન શું હોય... પોલીસ માટે અને ખાસ પોલીસ નો દુરુપયોગ કરી પોતાના વટક વાળતા શાસકો માટે આ ઘટના  ”બોધપાઠ” બની તે હેતુ થી મુકી છે… એટલે તો ભાવનગર નાં રાજા પ્રજાવત્સલ રાજવી કહેવાયા છે… જેનું આખા દેશના લોકો અને અમો ક્ષત્રિય રાજપુતો ને ગૌરવ છે.

૧૯૨૭ ની વાત છે તે વખતે ભાવનગરના બાળમહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલ્યા હતા…. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે લોકો બાળમહારાજાના સ્વાગત માટે હારતોરા લઈને, રેલવે સ્ટેશને ઉમટ્યા…. ટ્રેન શિહોર રેલવે સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી હતી… લોકો સ્વાગત માટે અધીરા થયા હતા… એવો ધસારો થયો કે દીવાન પ્રભાશંકરની પાઘડી પડી ગઈ અને કપડા ફાટી ગયા…. બાળમહારાજા ધક્કે ચડી ગયા… અને તેમનો સાફો નીકળી ગયો.. લોકોનો ધસારો વધતો હતો… તેમને રોકવા ફોજદારે લાઠીચાર્જ કર્યો… દીવાન પ્રભાશંકરે બૂમ પાડી… “લોકોને મારવા માટે પોલીસ નથી આઘા ખસો ” બાળમહારાજાએ પણ કહ્યું “ મારા લોકોને શામાટે મારો છો..?”

દીવાન પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ કર્યો “ફોજદાર પાસેથી આજે જ 10 રુપિયા દંડ વસૂલ કરવો”…. પરંતુ બીજે દિવસે તેમણે દંડ માફ કર્યો… 

થોડા દિવસ પછી દીવાન પ્રભાશંકરનો કેમ્પ શિહોર મુકામે હતો ત્યારે ફોજદાર આભાર માનવા ગયા…
પ્રભાશંકરે કહ્યું : “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો… પરંતુ લોકોને મારવાથી ઊલટી ગેરવ્યવસ્થા વધે… “લોકોને રાજ્ય તરફ માન ઘટે”…. હું તમારી જગ્યાએ હોઉં તો..? લોકો લાંબા સમયથી રાહ જોઈને કંટાળે… જો આ રીતે લોકોને અગાઉથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત.. ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે.”

મુળ લેખક:-
શ્રી લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન (ગુજરાત)

Thursday, 16 July 2020

नेटफ्लिक्स वेब सीरीज़ पे प्रतिबंध की मांग

राजकोट जिल्ला कलेक्टर श्री के माध्यम से मान. केंद्रीय मंत्रीश्री प्रकास जावड़ेकर जी (Ministry of Information & Broadcasting, Government of India) को एक निवेदन दिया गया है, जिसमें वेब श्रृंखला Netflix India और Amazon Prime Video पर प्रतिबंध लगाने का अनुरोध किया गया है, जो हिन्दु संस्कृति व धार्मिक आस्था को चोट पहुंचा रही है।
हिन्दु युवा वाहिनी गुजरात के प्रदेश प्रभारी हरपालसिंह जडेजा जीऔर हिन्दु जागरण मंच राजकोट के विक्रमसिंह परमार, मंगेशभाई देसाई, राजुभाई पिलाई, खोडियार धाम आश्रम के महंत पूज्य १००८ जयरामदास जी महाराज, वल्लभश्रय हवेली के मुख्याजी अभिषेक बावा जी विगेरे उपस्थिति रहे थे।
#bannitflixindia




Thursday, 28 November 2019

भारत के सबसे कम उम्र के आईएएस

गरीबी के कारण कभी स्कूल से कटने वाला था नाम आज है भारत के सबसे कम उम्र के आईएएस ।



अंसार शेख अपने परिवार में ग्रेजुएशन करने वाले पहले व्यक्ति है और सरकारी नौकरी पाने वाले भी। पर केवल अपने परिवार में ही नहीं बल्कि पुरे भारत में अंसार सबसे कम उम्र के आईएएस अधिकारियों में से एक है।
महाराष्ट्र निवासी अंसार ने साल 2016 में अपने पहले ही प्रयास में यूपीएससी की परीक्षा को पास कर लिया था। वे तब केवल 21 साल के थे। इतना ही नहीं उनकी ऑल इंडिया रैंक 361 थी।
अगर आप कभी उनके भाषण सुने, तो आपको पता चलेगा कि शिक्षा प्राप्त करने के लिए उन्होंने और उनके परिवार ने कितनी परेशानियों का सामना किया है। उनके पिता, मराठावाड़ा के जालना जिले में शेलगाँव में एक रिक्शा चालक थे और शराब की लत से ग्रस्त थे। उन्होंने तीन बार शादी की। अंसार की माँ, जो खेत में काम करती थी, उनकी दूसरी पत्नी है।
अंसार घरेलू हिंसा और बाल विवाह जैसी कुरूतियों को देखकर बड़े हुए। उनकी बहनों की शादी 15 साल की उम्र में हुई थी, और उनके भाई को छठी कक्षा के बाद अपने चाचा के गेराज पर काम करने के लिए पढ़ाई छोड़नी पड़ी।
भले ही अंसार के भाई उनसे दो साल छोटे है, लेकिन अंसार उन्हें हर तरीके से खुद से बड़ा मानते है। ऐसा क्यूँ है ये आपको उनकी कहानी जानकर पता चलेगा।
हर कोई सोचता था कि अंसार अपने घर से दबाब के चलते पढ़ाई छोड़ देंगे, लेकिन ऐसा नहीं हुआ।
अपने एक भाषण में उन्होंने बताया,
“मेरे सभी रिश्तेदार मेरे माँ-बाप से पूछते थे कि क्या जरूरत है अंसार को पढ़ाने की। जब मैं चौथी कक्षा में था, तो मेरे माता-पिता ने मेरे टीचर से कहा कि वे मेरा स्कूल छुड़वाना चाहते हैं, पर उन्होंने इस बात से इनकार कर दिया। उन्होंने उनसे कहा कि आपका बेटा एक उज्ज्वल छात्र है। उसकी पढ़ाई में पैसा लगा कर आपको पछतावा नहीं होगा। वो एक दिन आपकी किस्मत बदल देगा। मेरे अशिक्षित माता-पिता के लिए मेरे शिक्षक द्वारा कही गयी यह बा बहुत बड़ी थी।”
और इसलिए, उनके माता-पिता ने शिक्षा और अंसार को एक मौका देने का फैसला किया। अंसार ने भी 12वीं में 91 प्रतिशत अंक लाकर अपने टीचर की कही उस बात का मान रखा!
वे जिला परिषद स्कूल में पढ़ाई के संघर्षों के बारे में हँसते हुए बताते हैं, “मुझे बड़े होने पर चिकन बहुत पसंद था। लेकिन जिस घर में एक वक़्त का खाना नसीब होना भी किस्मत थी। वहां चिकन भूल जाओ। इसलिए जब कभी दोपहर के भोजन में कीड़े मिलते थे तो शाकाहारी खाना खुद ब खुद मांसाहारी हो जाता था।”

उन्होंने 12वीं मराठी माध्यम से पढ़ने के बाद पुणे के फर्गूसन कॉलेज में पॉलिटिकल साइंस विषय से ग्रेजुएशन में दाखिला लिया। हालाँकि, यह निर्णय आसान नहीं था। उनके पिता हर महीने उन्हें थोड़े-बहुत पैसे भेजते थे। बाकी इसके अलावा उनका भाई महीने की अपनी पूरी कमाई- 6000 रूपये उनके अकाउंट में जमा करा देता था।
हालांकि, बड़ा सवाल यह था कि वह यूपीएससी कोचिंग की फीस कैसे भरेंगे जो कि 70,000 रुपये थी।
उन्होंने याद करते हुए बताया, “जब मैंने जाधव सर को मेरे परिवार के बारे में बताया तो उन्होंने मुझे फीस में 50% डिस्काउंट दिया, क्योंकि उन्हें लगता था कि मैं कुछ कर सकता हूँ। जब मैंने क्लास में पहला कदम रखा, तो देखा कि वहां आए ज़्यादातर छात्र 20 से 30 साल के बीच में थे, जिन्होंने दो से तीन बार परीक्षा दी थी। मैं केवल 19 साल का था। इसलिए मैं अक्सर डरता था और सबसे बातचीत करना मुश्किल लगता था।”
लेकिन जैसे ही क्लास शुरू होने लगीं, अंसार  की उत्सुकता बढ़ने लगी। उन्होंने सबसे बातचीत शुरू कर दी। साथ ही वे क्लास में कोई भी सवाल पूछने से नहीं कतराते थे।
“कभी-कभी मैं नोट्स के लिए पैसे बचाता और सिर्फ वड़ापाव खाकर गुजारा करता था। अपने दोस्तों से किताबे लेकर फोटोकॉपी करा लेता था। मैंने दिन में 13 घंटे पढ़ना शुरू किया। क्योंकि फेल होना मेरे लिए कोई विकल्प नहीं था। मुझे दूसरी बार तैयारी करने का मौका नहीं मिलता,” उन्होंने कहा।
उन्हें थोड़ी राहत मिली जब उनका प्रीलिम्स पास हो गया। लेकिन मेन्स और साक्षात्कार अभी भी रहता था। जब वह अपने मेन्स की तैयारी कर रहे थे, तब उनकी बहन के पति की बहुत ज्यादा शराब पीने से मौत हो गयी! इसके बाद परिवार को संभालने की ज़िम्मेदारी उनके कंधों पर आ गयी थी, क्योंकि उनके पिता और भाई दोनों काम कर रहे थे।
“लेकिन मुश्किल समय में भी, मेरी बहन, जिसने अपने पति को खोया था, उसने हार नहीं मानी। उसने मुझे पुणे लौटने और परीक्षा के लिए तैयारी करने को कहा।”
बाद में जब परीक्षा का परिणाम आया तो उन्होंने परीक्षा पास कर ली थी।
अंसार आज भी अपना पैनल के साथ इंटरव्यू को याद करते हैं, जहां एक रिटायर्ड आईएएस अधिकारी ने उन्हें कट्टरपंथी संगठनों में शामिल मुस्लिम युवाओं के बारे में पूछा। वे अंसार के जवाबों से प्रभावित हुए। इस इंटरव्यू में उनसे पूछा गया था कि वे शिया संप्रदाय से है या सुन्नी से।
अंसार ने कभी भी अपनी गरीबी को अपने रास्ते का कांटा नहीं बनने दिया। ग्रेजुएशन के फर्स्ट ईयर में उन्हें यूपीएससी की परीक्षा के बारे में पता चला। पढ़ाई के साथ-साथ परीक्षा की तैयारी करने के लिए उन्होंने यूनिक अकेडमी के तुकाराम जाधव से सम्पर्क किया और पाठ्यक्रम में प्रवेश के लिए उनसे अनुरोध किया।

उन्होंने 275 में से 199 अंक प्राप्त किये, जो आईएएस के इंटरव्यू राउंड में बहुत बड़ी बात है।
आईएएस की तैयारी कर रहे छात्रों के लिए अपने संदेश में, अंसार कहते हैं, “अगर आपको लगता है कि आपकी प्रतिस्पर्धा अन्य उम्मीदवारों के साथ है जो परीक्षा देते हैं, तो आप गलत हैं। आपकी एकमात्र प्रतियोगिता आप से है। तो अपने सभी निराशावादी विचारों से बाहर निकले और सफलता खुद आपको मिल जाएगी। याद रखें, गरीबी और सफलता का कोई संबंध नहीं है। आपको केवल कड़ी मेहनत और दृढ़ संकल्प की ज़रूरत है। आप कहाँ से आते हैं, इससे कोई फर्क नहीं पड़ता। ”

Sunday, 22 April 2018

ભારત કૃષિ-પ્રધાન કે ખુર્શી-પ્રધાન ???

જગતના તાતને કમનસીબીની લાત...




મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી... દેશભક્તિના ગીતોમાં સોના જેવો પાક ઉતરે એવી ભાવના વ્યકત થાય છે. પણ પાક ઉગાડનારા ખેડૂતોની આ કૃષિપ્રધાન દેશમાં હાલત કેવી કથળેલી છે ?
અન્ન ઉગાડી આખા દેશને જમાડતા અને જીવાડતા જગતના તાત કર્જ  કમનસીબીની લાત ખાઈને મોતને ભેટે છે.

૨૦૧૪થી ૨૦૧૬ સુધીના ત્રણ વર્ષના ગાળામાં  દેશના ૩૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  કિસાન કલ્યાણ યોજનાઓ પાછળ કરોડો  રૃપિયાની ફાળવણી થાય છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફી આપવામાં આવી છે અને કૃષિકારોની સહાય માટે કેટલાય પેકેજ જાહેર કરવામાં આવે છે છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો થંભવાનું નામ  જ નથી લેતો.

Wednesday, 4 April 2018

વિપ્લવ (ક્રાંતિકારી ફેરફાર)

૧૮૫૭ પહેલા વિપ્લવના ૪૦ પ્રયત્નો થયા હતા જો સંભવ હોત તો ડેલહાઉસી જાનવરો પાસેથી પણ વેરો વસૂલત ૧૮૫૭ના વિપ્લવનું એક કારણ હતું પરદેશ જવાથી ધરમ ભ્રષ્ટ થાય એવી અંધશ્રદ્ધા....

૧૮૫૭નો વિપ્લવ રાષ્ટ્રીય ભાવનાને લીધે નહીં, પણ ધાર્મિક ભાવનાને કારણે થયો હતો. કંપની રાજથી બધા ત્રસ્ત હતા, પરંતુ બધા આ વિપ્લવમાં સામેલ થયા નહોતા. ઈતિહાસકારો તેને સૈનિક વિદ્રોહ કહે છે. શું થયું હતું? જાણવા જેવું છે. રસપ્રદ છે. ૨૯ માર્ચ, ૧૮૫૭, રવિવાર. બેરકપુર સ્થિત ૩૪મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીનો એડજુટેંટ લેફ્ટિનેંટ બાઉ ચર્ચ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને જાણ કરવામાં આવી કે ખુશ્કીદળમાં અશાંતિ વ્યાપેલી છે. છઠ્ઠી કંપનીનો સિપાઈ મંગલ પાન્ડે ધુઆપુઆ થઈને ફરી રહ્યો હતો. કહેતો હતો કે જો કોઈ અંગ્રેજ અધિકારી મારી સામે આવી જશે તો તેને મારી નાખીશ. તે બીજા સિપાઈઓને સાથ આપવા કહી રહ્યો હતો. 

દેવળ જઈ રહેલા લેફ્ટિનેંટનો ઇરાદો બદલાયો. તેણે તરત જ વરદી ધારણ કરી. બે ભરેલી પિસ્તોલ લઈ ઘોડો પલાણી યુનિટ તરફ રવાના થયો. મેદાનની વચ્ચોવચ્ચ કંપનીની તોપ પડી હતી. મંગલ પાન્ડેએ બાઉને આવતા જોયો એટલે તરત જ તે તોપ પાછળ છુપાઈ ગયો. લેફ્ટીનેંટે જોયું કે બધા જવાનો બરેકમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ મંગલ પાન્ડે ક્યાંય દેખાતો નહોતો. તેણે બળવાખોર સિપાઈઓને આત્મસમર્પણ કરવાની હાકલ કરી. ત્યાં ધડાકાનો અવાજ સંભળાયો. તેના ઘોડાને ગોળી વાગી હતી. બંને જમીન પર પટકાયા. તે તુરંત જ ઊભો થઈ ગયો. કમરમાં ખોંસેલી પિસ્તોલ હાથમાં લઈને મંગલ પાન્ડેની પાછળ દોડયો. તેને બીજી વખત રાઇફલમાં કારતૂસ ભરવાનો મોકો પણ ન આપ્યો. તેણે તલવાર કાઢી. બાઉએ ગોળી ચલાવી. તે બચી ગયો. બાઉએ તલવાર કાઢી. ત્યાં તો પાન્ડે તેના તરફ ધસી ગયો. તેને જમીન પર પછાડી માથે ચડી ગયો. વધારે કઈ કરે એટલામાં સાર્જન્ટ હડસન આવી પહોંચ્યો. તેણે પાન્ડેને ઈજાગ્રસ્ત કરી જમીન પર પટકી દીધો. હડસને સામે ઊભેલા જવાનોને મદદ માટે બોલાવ્યા, પણ કોઈ ન ગયું. સૈનિકોનો રોષ પ્રગટ થઈ ચૂક્યો હતો. ત્યાં અંગ્રેજોનો એક ઓર સાથી શેખ પલ્ટુ આવી પહોંચ્યો. તેેણે મંગલ પાન્ડેને કાબૂમાં કરી લીધો. એટલામાં અનેક અંગ્રેજ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે મંગલ પાન્ડેને ઘેરી લીધો. મંગલ પાન્ડેએ સ્વયંને ગોળી મારવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. તેના પર કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. ૧૮મી એપ્રિલે ફાંસી મુકરર થઈ કિન્તુ ૧૦ દિવસ પહેલા જ એટલે કે આઠમી એપ્રિલે ફાંસી આપી દેવામાં આવી. 

આ સાથે જ મેરઠથી બંડ શરૃ થઈ ગયો. અહીં આપણે ૧૮૫૭માં શું બન્યું એની વાત નથી કરવી. એ પહેલા શું બન્યું? એના માટેની ભૂમિકા કેવીરીતે તૈયાર થઈ? એના પર ઉજાસ ફેંકવો છે. લોર્ડ ડેલહાઉસી ૧૮૫૬માં હિંદુસ્તાન છોડીને જતો રહ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેણે જે પરાક્રમો કર્યા હતા તેના પ્રતાપે ભારતનો ઈતિહાસ સદા માટે બદલાઈ જવાનો હતો.  તેેણે ખાલસા નીતિ(ડોક્ટ્રિન ઑફ લેપ્સ) દ્વારા અનેક રાજાઓ અને નવાબોનાં રાજ્યો છીનવી લીધાં હતાં. 

ફ્રીડમ સ્ટ્રગલ ઑફ ઇંડિયા પુસ્તકમાં ઇતિહાસકાર બિપિનચંદ્ર લખે છે કે હજારો જમીનદારોએ અને દક્ષિણ ભારતના પોલીગરોએ પોતાની જમીન ગુમાવવી પડી હતી. પોલીગર પણ એક પ્રકારના જમીનદાર જ છે. એક નગરમાં ૭૨ પોલીગર રહેતા. તેઓ સેના પણ રાખતા અને રાજાને મદદ કરતા. જમીનદારો અને પોલીગરોએ કંપનીની તિજોરીમાં ટેક્સ જમા કરાવવો પડતો. તેમ કરવા તેઓ સક્ષમ ન રહેતા તેમને જમીન ગુમાવવી પડી. ઇસ્ટ ઇંડિયા કંપનીની લાલચે દેશના ખેડૂતોની કેડ ભાંગી નાખી હતી. 

૩૦ વર્ષમાં કેવળ બંગાળમાંથી કંપનીએ મોગલોની તુલનાએ ડબલ વેરો વસૂલવાનો આરંભ કરી દીધો હતો. ડેલહાઉસીની લાલચ એટલી વધી ગઈ હતી કે રાહદારીઓ પાસેથી પણ વેરો વસૂલવા લાગ્યો હતો. તેની મરજી ચાલે તો તે જાનવરો પાસેથી પણ કરની વસૂલાત કરત. ભારતીય સૈનિકોની સ્થિતિ બરાબર નહોતી. ભારતીય અને અંગ્રેજી સૈનિકોના પગાર, ભથ્થા અને સુવિધાઓ વચ્ચે પાતાળ-જમીનનું અંતર હતું. ભૂમિદળના એક સિપાઈને મહિને કેવળ સાત રૃપિયાનો પગાર મળતો હતો. તેમાંથી વરદી, રહેવું, ખાવું, પીવું વગેરે કર્યા પછી માત્ર એક કે બે રૃપિયા બચતા. જે સૈનિક તેના વતન મોકલાવતો. ઘોડેસવાર સૈનિકને મહિને રૃા.૨૭નો પગાર મળતો. સૈનિકોને આપવામાં આવતી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. ચીઠ્ઠી મોકલવા માટે ટપાલ ટિકિટ પણ તેમને જાતે ખરીદવી પડતી હતી. 

૧૭૬૩થી ૧૮૫૬ દરમિયાન વિદ્રોહના ૪૦થી વધારે પ્રયત્નો થયા હતા. છુટા-છવાયા કિસ્સાઓની સંખ્યા ૧૦૦થી અધિક છે. સિપાઈઓનો અસંતોષ વધતો જતો હતો. ૧૮૫૨માં લોર્ડ એલનબરોના કાળમાં પણ એક સિપાઈ વિદ્રોહ થયો હતો, જે દબાવી દેવામાં આવ્યો. 
બીજી ચીનગારી ડેલહાઉસીના કાર્યકાળમાં પંજાબમાં ઊઠી. સૈનિકોને કડક સૂચના આપવામાં આવી હતી કે જનતા પ્રત્યે જરાય દયા દાખવવામાં ન આવે. તેમની પાસેથી ટેક્સ વસૂલવો અને ન ભરનાર સામે નિર્દયતાથી પગલાં લેવાં. અંગ્રેજ અફસરો સૈનિકોને પોતાના જ લોકો પર અત્યાચાર ગુજારવાનો આદેશ આપતા હતા. આથી તેમનામાં અસંતોષ ફેલાયો. ચાર્લ્સ નેપિયરે આ અસંતોષ પોતાની સમજદારીથી દબાવી દીધો. હિંદુ ધર્મમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે પરદેશગમનથી ધર્મ ભ્રષ્ટ થાય. ડેલહાઉસીએ ૩૮ રેજિમેન્ટને બર્મા મોકલવાનો હુકમ કર્યો. આથી સૈનિકોમાં નારાજગી ભભૂકી. એ સમયે પરદેશથી પરત આવનારા લોકોનો સમાજમાં સ્વીકાર પણ થતો નહોતો. સૈનિકોના રોષને પામી જઈ ડેલહાઉસીએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, પણ ત્યાં લગીમાં મોડું થઈ ચૂક્યું હતું. ૧૮૫૬માં ડેલહાઉસી જતો રહ્યો, પરંતુ જમીનની ભીતર સળવળતો લાવા મૂકીને ગયો હતો. તેના સ્થાને આવેલા લોર્ડ કેનિંગને ડેલહાઉસીની નજરથી જ ભારત દર્શન કરાવવામાં આવ્યું. 

૧૮૫૭ના વિપ્લવ ઉપર પ્રથમ પુસ્તક તત્કાલીન મેજર જ્યોર્જ બૂ્રસ માલેસને લખ્યું હતું. એ પુસ્તકનું શીર્ષક છે બંગાળ સૈન્યનો બળવો. એ સમયે ભારત ત્રણ પ્રેસિડેન્સીમાં વિભાજિત હતું. બંગાળ, બોમ્બે અને મદ્રાસ. વિદ્રોહ માત્ર બંગાળ પ્રેસીડેન્સીમાં જ થયો હતો. બંગાળ આર્મીમાં બ્રાહ્મણોનો દબદબો હતો. ૧,૦૦૦ સૈનિકમાંથી ૮૦૦ હિંદુ અને ૨૦૦ મુસ્લિમ હતા. હિંદુમાં ૪૦૦ બ્રાહ્મણ અને ૪૦૦માં બિનબ્રાહ્મણો તથા કથિત નિમ્ન જાતિઓ. ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ મામલે હિંદુ સૈનિકો ખ્રિસ્તી મિશનરીઓ સામે ગુસ્સે ભરાયેલા હતા. 

અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ આ બાબતથી વાકેફ હતા. તેઓ એક સમયે ઇસ્ટ ઇંડિયા કંપનીના મિત્ર હતા. કપરા કાળમાં તેમણે કંપનીની મદદ કરી હતી, કિન્તુ કંપનીએ ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. આથી વેર લેવા તેમણે હિંદુ સૈનિકોને પોતાના એજન્ટો મારફતે ભડકાવવાનું શરૃ કર્યું. તેઓ ઓગસ્ટ ૧૮૫૭માં વિપ્લવ કરાવવા માગતા હતા. કારણ કે ત્યારે રાણી વિક્ટોરિયા ઇન્ગ્લેન્ડ છોડીને બહાર જવાના હતા. વાજિદ અલી શાહ હિંદુ સૈનિકોને ભડકાવી રહ્યા હતા ત્યાં એન્ફિલ્ડ રાઇફલે તેમનું કામ ઓર સરળ કરી નાખ્યું. લંડનમાં ત્યારે નવી નવી આવેલી એન્ફીલ્ડ રાઇફલ કર્નલ બિર્ચ ભારતમાં લાવવા માગતા હતા. તેની કારતૂસનું કવર બનાવવામાં ગાય અને ડુક્કરની ચામડીનો ઉપયોગ થતો હતો. તેમણે ભારતમાં પણ આવી કારતૂસ બનાવવાનો આદેશ આપી દેતા અને સૈનિકોને તેનો ઉપયોગ કરવાની ફરજ પાડતા કેરોસીનમાં તણખો પડયો. સૈનિકોને જ્યારે ખબર પડી એ જ ઘડીએ તેમણે આ કારતૂસનો ઉપયોગ કરવાનો નનૈયો ભણી દીધો. પહેલા તો કર્નલ બિર્ચે આ આક્રોશ પરત્વે ધ્યાન ન આપ્યું. ચાર મહિના પછી તેમણે અસંતોષને ધ્યાને લઈ કારતૂસ બનાવવાનું બંધ કરી દીધું, પરંતુ સિપાઈઓને આ વિશે જાણ કરી નહીં. એન્ફિલ્ડ રાઇફલમાં ગાયના ચામડાનો ઉપયોગ થાય છે એની જાણ થવા વિશેનો કિસ્સો ગજબ છે.

એક વખત નિમ્ન મનાતી જાતિના સૈનિકે બ્રાહ્મણ સૈનિક પાસે પીવાનું પાણી માગ્યું. બ્રાહ્મણ સૈનિકે કહ્યું, તને પાણી આપીને મારે ધરમ ભ્રષ્ટ નથી કરવો. નિમ્ન જાતિના મનાતા સૈનિકે કહ્યું,જ્યારે તમે મારા હાથે કારતૂસ પર લાગેલું ગાયનું ચામડું તમારા મોઢેથી તોડો છો ત્યારે તમારો ધર્મ ભ્રષ્ટ નથી થતો? ઇસ્લામમાં ડુક્કર વર્જ્ય મનાતું હોવાથી તેઓ પણ ડુક્કરના ચામડાના ઉપયોગથી નારાજ હતા. વાજીદ અલી શાહ એવી હવા ફેલાવતા હતા કે ત્રણ વર્ષમાં અગ્રેજો સમગ્ર ભારતને ખ્રિસ્તી બનાવી દેશે. આવું કરવામાં તેમની જ ગણતરી ઊંધી પડી. ઓગસ્ટમાં શરૃ થવો જોઈતો વિપ્લવ મેમા ંશરૃ થયો અને યોગ્ય પરિણામ સુધી પહોંચી શક્યો નહીં.

- નેટવર્ક 
ગુજરાત સમાચાર (04 April, 2018)

Monday, 2 April 2018

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ:-

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 'સ્વલીંનતા' નું પ્રમાણ દર 1000 બાળકોએ દોઢ ટકા - છોકરાઓમાં આ રોગનું પ્રમાણ વધારે - બીમારીની ઓળખ નાની ઉંમરથી કરી યોગ્ય વર્તન અને સારવારથી આવા બાળકોમાં કૌશલ્ય વિકસાવી શકાય...

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨ એપ્રિલ એ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઓટિઝમ અંગે જાગૃતિ સભર કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી માતા-પિતા પોતાના બાળકોને જો આ પ્રકારે કોઇ ચિન્હો જોવા મળે તો તેને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી શકે અને યોગ્ય પગલાઓ લઇ શકે. 


ઓટિઝમ શબ્દનો ગુજરાતી અર્થ 'સ્વલીનતા' છે. આ બિમારીથી પિડિત બાળકો જાણે પોતાનામાં જ મગ્ન રહે છે. અન્યો સાથેનો સામાજિક વાર્તાલાપ લગભગ નહીં જેવો હોય છે. તેઓનો અન્યો સાથે શાબ્દિક અને બિન-શાબ્દિક વાર્તાલાપ કરવા જાણે શક્ત હોય છે. તેઓ ઘણી વખત એકના એક કાર્યમાં લાંબો સમય જોતરાયેલ રહે છે. આ બિમારીની બાળકના શારિરીક તથા માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે. ઓટીઝમનું પ્રમાણ દર ૧૦૦૦ બાળકોએ લગભગ ૧.૫ ટકા થી ૨ ટકા જેટલુ છે. જેમાં છોકરાઓમાં પ્રમાણ છોકરીઓની સાપેક્ષે ૪ ગણાથી પણ વધુ છે. ઓટીઝમ થવાવું કોઇ ચોક્કસ કારણ જાણ શકાયુ નથી.

વારસાગત, જનીનોની ખામીઓ ઉપરાંત માતા-પિતાની મોટી ઉંમરે બાળકનું અવતરવુ, ૯ માસ કરતા ઓછા સમયની ગર્ભાવસ્થા બાદ બાળકનો જન્મ થવો, જન્મ સમયે બાળકનુ ઓછુ વજન વગેરે જોવા મળ્યા છે. આ બાળકોમાં મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. 
ઓટિઝમથી પિડીત સ્ત્રીઓ અને બાળાઓનું સશક્તિકરણ ને વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે ૨૦૧૮ની મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ધ્યાને સ્ત્રીઓ અને બાળકીઓનું ઓટીઝમની બિમારીના લીધે શોષણ થતુ હોવાની વાત સામે આવતા તેમણે આ વર્ષે આ વિષય પર જાગૃતી અર્થે કામ કરવાનું નક્કી કર્યું છે. 

બાળકમાં આ બિમારીની ઓળખ નાની ઉંમરથી જ કરવામાં આવે તથા દવાઓ ઉપરાંત યોગ્ય સામાજીક તથા વર્તન સબંધિત સારવાર વડે શિક્ષણ, વાણી, ભાષા, સામાજીક કૌશલ્ય તથા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે તો તેઓમાં સ્વ-સંભાળ, સામાજિક તથા વ્યવસાયિક કૌશલ્ય વિકસાવી શકાય.

Monday, 26 March 2018

રામનવમીનું મહત્વ

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.



રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત રામ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ… રામ… બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ…રામ…નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુ:ખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું.   ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.

આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. અ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ.

અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ. 

Thursday, 28 December 2017

રાજકારણીઓની અંધશ્રધ્ધા અને યોગી આદિત્યનાથની હિંમત....


ભારતમાં અંધશ્રદ્ધા અને વહેમોનું સામ્રાજ્ય ભયંકર રીતે છવાયેલું છે.લોકોના માનસમાં એવી એવી અંધશ્રદ્ધા 
ને વહેમોનાં ભૂત ભરાયેલાં હોય છે કે જેની વાત સાંભળીને આપણને ચક્કર આવી જાય. આઘાત તો ત્યારે લાગે કે જ્યારે કહેવાતા ભણેલાગણેલા ને શિક્ષિત લોકો પણ આવી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય ને આ લોકોમાં આપણા રાજકારણીઓ પણ આવી જાય. નેતા તરીકે એ લોકોની ફરજ છે કે લોકોને સાચી વાત સમજાવે ને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કહે. કમનસીબે એ લોકોએ પોતે અંધશ્રદ્ધા ને વહેમોથી મુક્ત છે એવું સાબિત કરીને લોકોમાં દાખલો બેસાડવાનો હોય તેના બદલે એ લોકો પોતે જ અંધશ્રદ્ધાનો શિકાર બનેલા હોય છે ને આવી અંધશ્રદ્ધાઓને પોષતા હોય છે. આ માહોલમાં કોઈ મુખ્યમંત્રી વરસોથી વ્યાપેલા વહેમને અવગણે ને અંધશ્રદ્ધાને તોડવાની હિંમત કરે ત્યારે ચોક્કસ આનંદ થાય. સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી ત્યારે એવી જ લાગણી થઈ. યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે કેમ કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં વરસોથી એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે, ઉત્તર પ્રદેશનો જે પણ મુખ્યમંત્રી નોઈડાની મુલાકાતે જાય એ પતી જાય. એ ગમે તેવો જોરાવર હોય પણ મહિના-બે મહિનામાં તો તેનું પડીકું થઈ જાય ને તેણે બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા થઈ જવું પડે.
આ માન્યતાના કારણે ઉત્તર પ્રદેશનો કોઈ મુખ્યમંત્રી નોઈડા જતો નહોતો. નોઈડા જવાની વાત આવે તો એ સાંભળીને જ ટાઢિયો તાવ ચડી જતો. યોગી આદિત્યનાથ ગાદી પર બેઠા ત્યારથી એ નોઈડા જશે કે નહીં તેની અટકળો તેજ બની ગયેલી. યોગીજી ભગવાં કપડાં પહેરે છે ને હિંદુવાદની વાતો કરે છે તેના કારણે મોટા ભાગના લોકો તેમને દેશી માણસ માનીને બેઠા છે. તેના કારણે યોગીજી નોઈડા જઈને ઘરભેગા થવાનું જોખમ નહીં લે એવું બધા માનતા પણ તેના બદલે યોગીજી ધૂમધડાકાભેર નોઈડા ઉપડી ગયા ને અંધશ્રદ્ધાની ઐસીતૈસી કરી નાંખી.




યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે પણ તેની વાત કરતાં પહેલાં આ તૂત કઈ રીતે શરૂ થયું તેની વાત કરવી જરૂરી છે. આ તૂત 1980ના દાયકામાં શરૂ થયેલું. જુવાનીના દિવસોમાં યુવા કૉંગ્રેસની નેતા ઉજ્જવલા શર્મા સાથે કરેલી કામલીલાના કારણે પેદા થયેલા દીકરાએ કેસ કર્યો તેમાં જેમના ધોળામાં ધૂળ પડી એ નારાયણ દત્ત તિવારી ઉર્ફે એન.ડી. તિવારીના કારણે આ તૂત શરૂ થયેલું. તિવારી તો આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે રાજભવનને પણ તેમણે કોઠો જ બનાવી દીધેલો. રાજભવનમાં એ પોતાની પૌત્રીની ઉંમરની છોકરીઓ સાથે કામલીલા કરતા હતા ને એક ટીવી ચેનલે તેનું જીવંત પ્રસારણ કરી નાંખેલું. તિવારી 1984માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા એ વખતે નોઈડા ગયેલા. ઓગસ્ટ 1985માં તેમણે નોઈડામાં પધરામણી કરી ને સપ્ટેમ્બરમાં તો તેમનું પડીકું થઈ ગયું. તિવારી ગાદી પર બેઠા એ વખતે ઈન્દિરા કોંગ્રેસનાં કર્તાહર્તા હતાં ને પછી તેમની હત્યા થઈ એટલે રાજીવ ગાંધી ગાદી પર બેઠા પછી થોડા જામ્યા ત્યારે તેમણે તિવારીને રવાના કરી દીધેલા. તિવારી એ જ તાકડે નોઈડા ગયેલા તેથી ખરેખર તો કાગનું બેસવું ને ડાળનું પડવું જેવો ઘાટ થયેલો પણ એ વખતે ઘૂસપૂસ શરૂ થઈ ગયેલી કે તિવારીને નોઈડા ફળ્યું નથી. તિવારી પછી વીરબહાદુર સિંહ ઉત્તર પ્રદેશની ગાદી પર બેઠા હતા. વિરબહાદુર સિંહે પોણા ત્રણ વરસ લગી સુખરૂપ રાજ કર્યું ને તેમને કોઈ વાંધો નહોતો પણ એ 1988માં નોઈડા ગયા ને મહિનામાં તેમનું પડીકું થઈ ગયું. વીરબહાદુર સિંહે ઘરભેગા થવું પડ્યું તેનું કારણ વિદ્યાર્થીઓનું આંદોલન હતું પણ સળંગ બે મુખ્યમંત્રીઓ નોઈડામાં પધરામણી કર્યાના મહિનામાં જ ઘરભેગા થઈ ગયા તેના કારણે એવી વાતો શરૂ થઈ કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જાય છે એ પતી જાય છે. આપણે ત્યાં મીડિયા આવી બધી વાતો ફેલાવવામાં બહુ ઉત્સાહ બતાવે છે તેથી આ વાત બરાબર ફેલાઈ ને વહેમી રાજકારણીઓના મનમાં એવી ચોંટડૂક થઈ ગઈ કે પછી કોઈ મુખ્યમંત્રી નોઈડા જવાની હિંમત જ નહોતો કરતો. યોગીનું હવે શું થશે તે ખબર નથી પણ આપણા બીજા રાજકારણીઓએ યોગી પાસેથી પ્રેરણા લેવી જોઈએ ને આવી અંધશ્રદ્ધાને તાબે થવાના બદલે તેમણે હિંમત બતાવવી જોઈએ. વાસ્તવમાં આ બધાં તૂત કેમ ચાલે છે એ પણ તેમણે સમજવું જોઈએ. નોઈડા અંગે આવી માન્યતા કેમ ચાલે છે તે અંગે એક અધિકારીએ બહુ સરસ વાત કરી છે. તેમના કહેવા પ્રમાણે નોઈડા દૂઝણી ગાય છે ને ત્યાં ઉપરની કમાણી મબલખ છે. રાજકારણીઓ નોઈડા આવતા થાય ને તેમને આ વાતની ખબર પડે તો એ લોકો જ બધું દોહી જાય એટલે અધિકારીઓએ નોઈડા આવનારા મુખ્યમંત્રી ઘરભેગા થાય છે તેવી વાત ચલાવી. બાકી, આ વાતમાં દમ નથી.

Wednesday, 8 November 2017

महारानी सती पद्मावती (चितोड़ राजस्थान)

रानी सती पदमावती का शैल-चित्र, बिरला मंदिर, दिल्ली 

12वी और 13वी सदी में दिल्ली के सिंहासन पर दिल्ली सल्तनत का राज था | सुल्तान ने अपनी शक्ति बढ़ाने के लिए कई बार मेवाड़ पर आक्रमण किया | इन आक्रमणों में से एक आक्रमण अलाउदीन खिलजी ने सुंदर रानी पदमिनी (पद्मावती)  को पाने के लिए किया था | ये कहानी अलाउदीन के इतिहासकारो ने किताबो में लिखी थी ताकि वो राजपूत प्रदेशो पर आक्रमण को सिद्ध कर सके |कुछ इतिहासकार इस कहानी को गलत बताते है क्योंकि ये कहानी मुस्लिम सूत्रों ने राजपूत शौर्य को उत्तेजित करने के लिए लिखी गयी थी | आइये इसकी पुरी कहानी आपको बताते है |

रानी पद्मिनी का बचपन और स्वयंवर में रतन सिंह से विवाह:

रानी पदमिनी के पिता का नाम गंधर्वसेन और माता का नाम चंपावती था |  रानी पद्मिनी के पिता गंधर्वसेन सिंहल प्रान्त के राजा थे |बचपन में पदमिनी के पास “हीरामणी ” नाम का बोलता तोता हुआ करता था जिससे साथ उसमे अपना अधिकतर समय बिताया था | रानी पदमिनी बचपन से ही बहुत सुंदर थी और बड़ी होने पर उसके पिता ने उसका स्वयंवर आयोजित किया | इस स्वयंवर में उसने सभी हिन्दू राजाओ और राजपूतो को बुलाया | एक छोटे प्रदेश का राजा मलखान सिंह भी उस स्वयंवर में आया था |

राजा रावल रतन सिंह भी पहले से ही अपनी एक पत्नी नागमती होने के बावजूद स्वयंवर में गया था | प्राचीन समय में राजा एक से अधिक विवाह करते थे ताकि वंश को अधिक उत्तराधिकारी मिले | राजा रावल रतन सिंह ने मलखान सिंह को स्वयंमर में हराकर पद्मावती   से विवाह कर लिया | विवाह के बाद वो अपनी दुसरी पत्नी पदमिनी के साथ वापस चित्तोड़ लौट आया |

संगीतकार राघव चेतन का अपमान और निर्वासन:

उस समय चित्तोड़ पर राजपूत राजा रावल रतन सिंह का राज था | एक अच्छे शाषक और पति होने के अलावा रतन सिंह कला के संरक्षक भी थे |उनके ददरबार में कई प्रतिभाशाली लोग थे जिनमे से राघव चेतन संगीतकार भी एक था | राघव चेतन के बारे में लोगो को ये पता नही था कि वो एक जादूगर भी है | वो अपनी इस बुरी प्रतिभा का उपयोग दुश्मन को मार गिराने में उपयोग करता था | एक दिन राघव चेतनका बुरी आत्माओ को बुलाने का कृत्य रंगे हाथो पकड़ा जाता है |इस बात का पता चलते ही रावल रतन सिंह ने उग्र होकर उसका मुह काला करवाकर और गधे पर बिठाकर अपने राज्य से निर्वासित कर दिया| रतन सिंह की इस कठोर सजा के कारण राघव चेतन उसका दुश्मन बन गया |

प्रतिशोध की आग में जला राघव चेतन पहुचा खिलजी के पास:
Raghav chetan and Alaaudin Khilji

अपने अपमान से नाराज होकर राघव चेतन दिल्ली चला गया जहा पर वो दिल्ली के सुल्तान अलाउदीन खिलजी को चित्तोड़ पर आक्रमण करने के लिए उकसाने का लक्ष्य लेकर गया |दिल्ली पहुचने पर राघव चेतन दिल्ली के पास एक जंगल में रुक गया जहा पर सुल्तान अक्सर शिकार के लिया आया करते थे |एक दिन जब उसको पता चला कि की सुल्तान का शिकार दल जंगल में प्रवेश कर रहा है तो राघव चेतन ने अपनी बांसुरी से मधुर स्वर निकालना शुरु कर दिया|
जब राघव चेतन की बांसुरी के मधुर स्वर सुल्तान के शिकार दल तक पहुची तो सभी इस विचार में पड़ गये कि इस घने जंगल में इतनी मधुर बांसुरी कौन बजा सकता है | सुल्तान ने अपने सैनिको को बांसुरी वादक को ढूंड कर लाने को कहा | जब राघव चेतन को उसके सैनिको ने अलाउदीन खिलजी के समक्ष प्रस्तुत किया तो सुल्तान ने उसकी प्रशंशा करते हुए उसे अपने दरबार में आने को कहा | चालाक राघव चेतन ने उसी समय राजा से पूछा कि “आप मुझे जैसे साधारण संगीतकार को क्यों बुलाना चाहते है जबकि आपके पास कई सुंदर वस्तुए है ” |
राघव चेतन की बात ना समझते हुए खिलजी ने साफ़ साफ़ बात बताने को कहा | राघव चेतन ने सुल्तान को रानी पदमिनी की सुन्दरता का बखान किया जिसे सुनकर खिलजी की वासना जाग उठी |अपनी राजधानी पहुचने के तुरंत बात उसने अपनी सेना को चित्तोड़ पर आक्रमण करने को कहा क्योंकि उसका सपना उस सुन्दरी को अपने हरम में रखना था |

रानी पद्मिनी की एक झलक पाने खिलजी पहुचा चित्तोड़:
Rani Padmini and Alauddin Khilji

बैचैनी से चित्तोड़ पहुचने के बाद अलाउदीन को चित्तोड़ का किला भारी रक्षण में दिखा | उस प्रसिद्द सुन्दरी पद्मावती की एक झलक पाने के लिए सुल्तान बेताब हो गया और उसने राजा रतन सिंह को ये कहकर भेजा कि वो रानी पदमिनी को अपनी बहन समान मानता है और उससे मिलना चाहता है | सुल्तान की बात सुनते ही रतन सिंह ने उसके रोष से बचने और अपना राज्य बचाने के लिए उसकी बात से सहमत हो गया | रानी पदमिनी अलाउदीन को कांच में अपना चेहरा दिखाने के लिए राजी हो गयी | जब अलाउदीन को ये खबर पता चली कि रानी पदमिनी उससे मिलने को तैयार हो गयी है वो अपने चुनिन्दा योद्धाओ के साथ सावधानी से किले में प्रवेश कर गया |

रानी पद्मिनी की सुन्दरता पर मोहित हो खिलजी ने रतन सिंह को बनाया बंदी:

 रानी पदमिनी के सुंदर चेहरे को कांच के प्रतिबिम्ब में जब अलाउदीन खिलजी ने देखा तो उसने सोच लिया कि रानी पदमिनी को अपनी बनाकर रहेगा |वापस अपने शिविर में लौटते वक़्त अलाउदीन कुछ समय के लिए रतन सिंह के साथ चल रहा था | खिलजी ने मौका देखकर रतन सिंह को बंदी बना लिया और पदमिनी की मांग करने लगा | चौहान राजपूत सेनापति गोरा और बादल ने सुल्तान को हराने के लिए एक चाल चलते हुए खिलजी को संदेसा भेजा कि अगली सुबह पदमिनी को सुल्तान को सौप दिया जाएगा |

राजा रतन सिंह को बचाने पहुचे गोरा और बादल:
Sainik in Palki

अगले दिन सुबह भोर होते ही 150 पालकिया किले से खिलजी के शिविर की तरफ रवाना की | पालकिया वहा रुक गयी जहा पर रतन सिंह को बंदी बना रखा था |पालकियो को देखकर रतन सिंह ने सोचा, कि ये पालकिया किले से आयी है और उनके साथ रानी भी यहाँ आयी होगी ,वो अपने आप को बहुत अपमानित समझने लगा |उन पालकियो में ना ही उनकी रानी और ना ही दासिया थी और अचानक से उसमे से पूरी तरह से सशस्त्र सैनिक निकले और रतन सिंह को छुड़ा दिया और खिलजी के अस्तबल से घोड़े चुराकर तेजी से घोड़ो पर पर किले की ओर भाग गये | गोरा इस मुठभेड़ में बहादुरी से लड़ते हुए वीरगति को प्राप्त हो गये जबकि बादल , रतन सिंह को सुरक्षित किले में पहुचा दिया |

सुल्तान ने किया चित्तोड़ पर आक्रमण:

जब सुल्तान को पता चला कि उसके योजना नाकाम हो गयी , सुल्तान ने गुस्से में आकर अपनी सेना को चित्तोड़ पर आक्रमण करने का आदेश दिया | सुल्तान के सेना ने किले में प्रवेश करने की कड़ी कोशिश की लेकिन नाकाम रहा |अब खिलजी ने किले की घेराबंदी करने का निश्चय किया | ये घेराबंदी इतनी कड़ी थी कि किले में खाद्य आपूर्ति धीरे धीरे समाप्त हो गयी | अंत में रतन सिंह ने द्वार खोलने का आदेश दिया और उसके सैनिको से लड़ते हुए रतन सिंह वीरगति को प्राप्त हो गया | ये सुचना सुनकर Rani Padmini  पद्मिनी ने सोचा कि अब सुल्तान की सेना चित्तोड़ के सभी पुरुषो को मार देगी | अब चित्तोड़ की औरतो के पास दो विकल्प थे या तो वो जौहर के लिए प्रतिबद्ध हो या विजयी सेना के समक्ष अपना निरादर सहे |

अपनी आबरू बचाने के लिए रानी पद्मिनी ने किया जौहर:
Jauhar Rani Padmini in Chittorgarh

सभी महिलाओ का पक्ष जौहर की तरह था | एक विशाल चिता जलाई गयी और रानी पदमिनी के बाद चित्तोड़ की सारी औरते उसमे कूद गयी और इस प्रकार दुश्मन बाहर खड़े देखते रह गये | अपनी महिलाओ की मौत पर चित्तोड़ के पुरुष के पास जीवन में कुछ नही बचा था | चित्तोड़ के सभी पुरुषो ने साका प्रदर्शन करने का प्रण लिया जिसमे प्रत्येक सैनिक केसरी वस्त्र और पगड़ी पहनकर दुश्मन सेना से तब तक लड़े जब तक कि वो सभी खत्म नही हो गये | विजयी सेना ने जब किले में प्रवेश किया तो उनको राख और जली हुई हड्डियों के साथ सामना हुआ |जिन महिलाओ ने जौहर किया उनकी याद आज भी लोकगीतों में जीवित है जिसमे उनके गौरवान्वित कार्य का बखान किया जाता है |

Sunday, 5 November 2017


યોગી આદિત્યનાથનો વહિવટ દેશનું ધ્યાન ખેંચી રહ્યો છે. એક ભગવાધારી દેશના સૌથી મોટા રાજ્યનો મુખ્ય પ્રધાન બને અને અન્ય રાજકારણીઓને ઈર્ષા આવે એવા નિર્ણયો લે ત્યારે ચોમેરથી 'બ્રેવો - યોગી - બ્રેવો'ની વાતો સાંભળવા મળે છે.
એક માણસ કેવા બદલાવ લાવી શકે છે તે માટે યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપી શકાય. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશના સચિવાલયને ભગવા રંગે રંગી નાખ્યું છે અને મદ્રેસા જેવી સંવેદનશીલ સંસ્થાઓમાં સિલેબસ બદલવાની વાત કરી છે.
પોતાની સરકાર પાસે બહુમતી હોય તો શું થઇ શકે તે બહુમતી ધરાવતા લોકોને યોગી આદિત્યનાથે શીખવ્યું છે. યોગી સત્તા પર આવતાં જ ઉત્તર પ્રદેશના નામીચા ગુંડાઓ ભાગી ગયા હતા.
ભાઇ હમસે બડા 'ગુંડા' કૌન હો સકતા હૈ જેવી શૈલીમાં વાત કરતા યોગીએ ઉત્તર પ્રદેશમાં સૌના દિલ જીતી લીધા હતા. મદ્રેસાઓની દાદાગીરી, તેમના દ્વારા બતાવાતી બોગસ સંખ્યા વગેરે યોગીએ શાસન સંભાળતા જ અદ્રશ્ય થઇ ગયા હતા.
કહે છે કે લોઢું - લોઢાને મારે એ નીતિ ભાજપે યોગી આદિત્યનાથની પસંદગી માટે વાપરી હતી. ઉત્તર પ્રદેશના ગુંડાઓને પહોંચી વળે એવી ટીમની ભાજપને જરૃર હતી. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ઘણાં ગુંડાઓને ઉછેર્યા હતા. ઉત્તર પ્રદેશ એક તબક્કે ગુંડારાજ બની ગયું હતું. યોગીએ મોટા પાયે સાફસૂફી કરી હતી. તેમણે આપેલું અલ્ટીમેટમ કામ કરી ગયું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભા યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ નહોતી લડાઇ; ચૂંટણી પરિણામોમાં ભાજપને જોરદાર બહુમતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાનપદ કોને મળશે તે અંગે વિવિધ અટકળો ચાલતી હતી. ટીવી માધ્યમોએ તો વિવિધ પ્રશ્નોથી ગુંચવાડા ઊભા કર્યા હતા. દરેક ઉમેદવાર પોતાનું લોબીંગ કરતા હતા.
એક સર્વેમાં યોગીનું નામ ત્રીજા ક્રમે હતું. જોકે બહુ ઓછા જાણે છે કે યોગીની બેસવાની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સિક્કો મારેલો છે. યોગીનું નામ નક્કી હતું. જ્યારે આ નામ જાહેર કરાયું ત્યારે બધા એક જ સ્ટ્રોકમાં સમજી ગયા હતા કે હવે બહુ વિવાદાસ્પદ રામ મંદિરનો મુદ્દો નિવારાઇ જશે તે તો ઠીક પણ રામમંદિર પણ ઊભું થઇ જશે !!
ભગવા પહેરવેશ વાળો આ મુખ્ય પ્રધાન બાવો પણ નથી કે સ્વામી પણ નથી. તે પોતાની જાતને હિન્દુ રક્ષક ગણાવે છે.
દેશમાં બે મુખ્ય પ્રધાનો 'બૉલ્ડ' છે. એક છે યોગી આદિત્યનાથ અને બીજા છે મમતા બેનરજી. આ બંને સામે પ્રવાહે ચાલનારા છે. લોકો શું કહેશે તેની ચિંતા તેમને ક્યારેય સતાવતી નથી. આ બંને શું બોલશે અને હવે પછીના તેમના પગલાં કેવા હશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
ભાજપ પાસે ઘણા ભગવાધારીઓ છે. તે પૈકી એક ઉમા ભારતી અને બીજા યોગી આદિત્યનાથ !! ઉમા ભારતી ઉશ્કેરાટમાં તડ-ફડ કરતા હતા જ્યારે યોગી ઉશ્કેરાટ વખતે નિર્ણયોના બદલે રામ-રામ બોલ્યા કરે છે !!
ભાજપમાં મોદી પછી કોણ એ જવાબ યોગી આદિત્યનાથ રૃપે મળી ગયો છે.
કેટલીક બાબતોમાં યોગી બહુ સ્પષ્ટ છે. તે માને છે કે બહુમતી કમાય અને તેમની પાસેથી ટેક્ષ લઇને તે લઘુમતીને આપે એ કેવું ? દરેકે ટેક્ષ ભરવો પડે અને જો બહુમતી-લઘુમતી જેવા ભાગલા પાડવા હોય તો લઘુમતી જેટલો ટેક્ષ ભરે એટલી જ રાહત તેમની મદ્રેસાઓને મળે !!
કોમનમેન 'યોગી'ને દાદો માણસ કહે છે. કોંગ્રેસ પાસે આવો કોઇ યોગી નથી. તેની પાસે એક સમયે ચંદ્રાસ્વામી જેવાઓ હતા પરંતુ તે રાજકારણમાં નહોતા, તેમનો પ્રભાવ રાજકારણીઓ પર હતો.
એક કડવી વાત લોકોએ ગળે ઉતારવી પડશે કે યોગી જે રીતે ઉત્તર પ્રદેશની મદ્રેસાઓની કાનપટ્ટી પકડી શકવામાં સફળ થયા છે એ રીત તો ભાજપ શાસિત રાજ્યના કોઇ મુખ્ય પ્રધાન બતાવી શક્યા નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તે કડક બનવાના બદલે ઉદારમતવાદી બની ગયા હતા. યોગીએ મદ્રેસાઓની કાનપટ્ટી નથી પકડી પણ કાન આમળ્યો છે. બોગસ હાજરી બતાવીને માથાદીઠ સબસીડી લેનાર મદ્રેસાઓ સામે તેમણે પગલાં લીધા હતા.
કોંગ્રેસ પાસે નેતાઓનો અભાવ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી ગાડી આગળ વધતી નથી. પરિવારવાદમાં ડૂબેલો આ પક્ષ ૨૦૧૪ની હાર પછી હજુ ટેક-ઑફ કરી શક્યો નથી. ગુજરાત વિધાનસભાના જંગને તેમણે ટેક-ઑફ માટે પસંદ કર્યો છે, પણ ગુજરાતના રન-વે પર ઘણાં બમ્પ છે અને કોંગ્રેસના વિમાનના વ્હીલમાં હવા ઓછી છે.
ભાજપ પાસે ચૂંટણી પ્રચાર કરનારાની ફોજ છે જેમાં યોગી આદિત્યનાથ મોખરે છે.
યોગી આદિત્યનાથ બૉટમમાંથી ટૉપ પર આવ્યા છે. સંપૂર્ણ હિન્દુ ટચવાળો આ એક માત્ર રાજકારણી એવો છે કે જે હિંમતથી કહે છે કે તે રામમંદિર બનાવશે જેમાં મુસ્લિમો પણ ટેકો આપશે.
યોગી બધી રીતે બાહોશ છે પણ તેમને તેમના જેવી એગ્રેસીવ ટીમ નથી મળી. તેમ છતાં આ માણસ મોદી જેવો જ એકલ શૂરો છે. ભારતના રાજકારણમાં આવા એકલ શૂરા ટૉપના નેતાઓમાં મોખરે ઈન્દિરા ગાંધી આવે છે. ઝડપી નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની અનોખી ક્ષમતા તે ધરાવતા હતા.
કહે છે કે યોગી આદિત્યનાથને સંઘવાળા વડાપ્રધાન પદના ઉમેદવાર સમજે છે, જેમ નરેન્દ્ર મોદીમાં અટલ બિહારી વાજપેઈનો ઉદારમતવાદ ઘણીવાર પ્રવેશી જાય છે એમ યોગી આદિત્યનાથમાં નહીં થાય એમ પણ સંઘ માને છે.
યોગી આદિત્યનાથમાં ઘણી વિશેષતાઓ છે. ભાજપે તેમના રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનોને તેમની પાસે શીખવા મોકલવાની જરૃર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ્યારે એક જ દિવસમાં ૧૯ નવજાત શિશુઓના મૃત્યુ થયા ત્યારનો હોબાળો શાંત પાડવા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે કયા સ્ટેટમેન્ટ આપ્યા હતા તે ફંફોળાયા હતા.
નહીં કોઈ મેચીંગ; નહીં કોઇ ટાપ-ટીપ અને નહીં કોઇનો ડર એ યોગીની ઓળખ છે. કેટલાક યોગીને સ્વામી વિવેકાનંદ જેવા કહે છે. યોગીની લાઇફ સ્ટાઇલ કોમનમેન જેવી છે. તેમના આચાર-વિચાર એક સમાન છે માટે તે આવકાર્ય બન્યા છે.
લોકોના પ્રશ્નો સાંભળવા તે આતુર બને છે. ગેરકાયદે માંસની દુકાનો પર તેમણે દંડો ઉગામ્યો ત્યારે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. માંસની દુકાન ખોલો પણ લાયસન્સ લઇને ખોલો. જોકે બીજી તરફ તેમણે લાયસન્સ આપવાની પ્રથા એવી અટપટી બનાવી કે ૮૦ ટકા દુકાનોને લાયસન્સ ના મળ્યા.
જ્યારે તાજમહેલ અંગે વિવાદ ઊભો થયો ત્યારે તેમણે જાતે જઇને તાજમહેલના કમ્પાઉન્ડમાં કચરો વાળીને વિરોધીઓના દિલ જીતી લીધા હતા.
ટૂંકમાં યોગી નામનો સૂરજ ઊગી ચૂક્યો છે. ભાજપ માટે એક નવા ચહેરાનો પણ ઉદય થયો છે.

Tuesday, 15 August 2017

ભારતનો આઝાદી દિવસ ૧૫ ઓગસ્ટે અને પાકિસ્તાનનો 14મીએ શા માટે ઊજવાય છે ?

ભારત આઝાદ કેવી રીતે થયો અને ત્યારબાદ શું બન્યું તથા બની રહ્યું છે તેનાથી આપણે સુપેરે અવગત છીએ, તેમ છતાં ભારતની આઝાદી માટે પંદર ઓગસ્ટ શા માટે પસંદ કરવામાં આવી તે ખૂબ જ રોચક છે. બ્રિટનની સંસદ દ્વારા ૧૯૪૭માં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો અને ભારતને આઝાદ કરાયું. આ આઝાદી પણ લોહીથી ખરડાયેલી હતી કારણ કે ભાગલા થયા સાથે સાથે પાકિસ્તાનનો પણ ઉદય થયો. આ ભાગલા દરમિયાન થયેલા નરસંહારમાં પંદર લાખ કરતાં વધારે લોકોનો ભોગ લેવાયો હોવાનું અનુમાન છે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લાલ કિલ્લા ઉપરથી દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પ્રવચન આપ્યું અને ત્રિરંગો લહેરાવ્યો. ત્યારથી અત્યાર સુધી આ પરંપરા યથાવત્ છે અને દરેક વડા પ્રધાન લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવીને દેશનો સંબોધન કરે છે.
આમ જોવા જઈએ તો ૧૯૨૯માં કોંગ્રેસના પ્રમુખપદે રહેલા જવાહરલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજની હાકલ કરી હતી. તેઓ અંગ્રેજોને દેશ છોડી જવા અને ભારતને આઝાદ કરવાની હાકલ કરી રહ્યા હતા. તે વખતે ૧૯૩૦માં ૨૬ જાન્યુઆરીને દેશના આઝાદી દિવસ તરીકે જાહેર કરાયો અને કોંગ્રેસે દર વર્ષે તે દિવસને ઊજવવાનું નક્કી કર્યું. ભારત આઝાદ થયો ત્યાં સુધી આ પરંપરા ચાલુ જ રહી. ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરાયો.
બ્રિટન ૧૯૪૮માં સંપૂર્ણ આઝાદી આપવા ઈચ્છતું હતું
બ્રિટનની સંસદ દ્વારા લોર્ડ માઉન્ટબેટનને જણાવવામાં આવ્યું કે, તેઓ ૩૦ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને તમામ અધિકારો અને સત્તા સોંપી દે. આ દરમિયાન ભારતના પીઢ રાજકારણી અને સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીએ જણાવ્યું કે, લોર્ડ માઉન્ડ બેટન ૧૯૪૮માં સત્તા સોંપશે ત્યાં સુધીમાં કશું જ લેવા જેવું બાકી રહ્યું નહીં હોય. આ એક મહત્ત્વની દલીલ અને કારણના લીધે માઉન્ટબેટને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનને એ પણ ભય હતો કે બ્રિટનની સત્તામાંથી જેટલા દેશો આઝાદ થયા છે ત્યાં આઝાદી બાદ નરસંહાર થયા હતા. ભારતમાં પણ તેમ ન થાય તે માટે આઝાદીની તારીખ એક વર્ષ આગળ ખેંચાઈ હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હિંસા અથવા નરસંહાર થશે તો ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. માઉન્ટબેટનની અરજીના આધારે બ્રિટનની સંસદે ૪ જુલાઈ ૧૯૪૭માં ભારતની આઝાદીના ખરડાને મંજૂરી આપી દીધી. આ રીતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ્ય મળી ગયું પણ સાથે સાથે બીજા દેશનો પણ ઉદય થયો જે હતો પાકિસ્તાન.
માઉન્ટબેટને થોડા સમય બાદ જણાવ્યું કે, મેં આઝાદી માટે આ તારીખ પસંદ કરી તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મને કરાયેલા સવાલના જવાબ દરમિયાન મેં આ તારીખ આપી હતી. હું માત્ર એક જ બાબત બતાવવા માગતો હતો કે તમામ બાબતનું આયોજન મેં કર્યું હતું. તે લોકોએ મને સવાલ કર્યો કે અમે તારીખ નક્કી કરીએ ત્યારે મને એંધાણ હતા કે તેઓ વહેલી જ તારીખ રાખશે. મારે ઘણા કામ કરવાના બાકી હતા અને મારા અંદાજ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર પહેલાં હું કામ પૂરું કરી શકું તેમ નથી. તેના કારણે મેં ૧૫ ઓગસ્ટ પસંદ કરી હતી. તેની પાછળ એક તર્ક એવો પણ હતો કે, બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સ્વીકારેલી શરણાગતિની બીજી વરસી હતી.
પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે શા માટે આઝાદી દિવસ ઊજવે છે?
પાકિસ્તાન આઝાદ થયા પછી મોહમ્મદ અલી ઝીણા થોડા ખુશ હતા કે તેમને આઝાદ દેશ મળ્યો. તેમનો આ આનંદ લાંબો સમય ટક્યો નહીં. આઝાદીના ૧૩ મહિના બાદ તેઓ મૃત્યુ પામ્યા. અંતિમ દિવસો દરમિયાન ઝીણા સાહેબને એક જ આનંદ હતો કે ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા હતા. તેમનો આ આનંદ થોડા મહિનાઓમાં દૂર થઈ ગયો. પાકિસ્તાનની પ્રજાને તે સમયે રમાઈ રહેલી રાજકીય રમતોની જાણ જ નહોતી. સત્તાની સાઠમારીને નામે પાકિસ્તાનને ભારત વિરોધી બનાવાઈ દેવાયું અને તેને ભારતથી જુદું પાડવા માટે પાકિસ્તાનનો આઝાદી દિવસ ભારત કરતાં એક દિવસ પહેલાં એટલે કે ૧૪ ઓગસ્ટે ઊજવવાનું શરૃ કરી દેવાયું. આ તર્ક ઘણા રાજકારણીઓ અને તે સમયે લોકો આપતા હતા પણ વાસ્તવિકતા ક્યારેય બહાર આવી જ નથી.
બીજી તરફ એવો પણ તર્ક છે કે, ૧૯૪૮માં પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ બદલી કાઢયો કારણ કે તે દરમિયાન રમજાન મહિનો ચાલતો હતો અને ૨૭મો રોજો આવતો હતો જે ખૂબ જ પવિત્ર ગણાય છે. આ રોજા સાથે તારીખની હાલાકી ન પડે તેના કારણે પાકિસ્તાને આઝાદી દિવસ એક દિવસ અગાઉ એટલે કે ૧૪ ઓગસ્ટે મનાવવાનો શરૃ કરી દીધો. ત્યારથી આજદિન સુધી ૧૪ ઓગસ્ટે જ પાકિસ્તાનમાં આઝાદીની ઉજવણી થાય છે.

ચેન્નાઈમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે ફરકાવાયેલો રાષ્ટ્ર ધ્વજ

 દેશને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, એટલે કે ૭૦ વર્ષ પૂર્વે ચેન્નાઈના ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકાવવામાં આવેલો ૧૨ બાય ૮ ફિટના આ  ત્રિરંગો ધ્વજ માટે હવાચૂસ્ત શોકેસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સહિસલામત જાળવી રખાયો છે. 



આર્કિઓલોજીકલ સર્વે ઓફ  ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે. 

માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે. 

૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે. 

આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.