Saturday, 5 March 2016

યોગીની અહાલેકઃ રામમંદિર બનાવવા માટે મુખ્યમંત્રી બનાવો

ગત મહિને ગોરખપુરના યજમાનપદે યોજાયેલા ત્રણ મોટા સંમેલનોએ
 ભાજપ હાઈકમાન્ડ પર દબાણ વધાર્યું છે

ફેબુ્આરી મહિનામાં તેમણે ગોરખનાથ મંદિરના યજમાનપદે ત્રણ કાર્યક્રમો યોજાયા. ત્રણેય કાર્યક્રમોનો સૂર એક જ હતોઃ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવા જોઈએ...




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિવાદ વખતે ભાજપના તમામ ફાયરબ્રાન્ડ નેતાઓ ઉગ્ર નિવેદનબાજીમાં વ્યસ્ત હતા ત્યારે આવા બયાનો માટે વિખ્યાત એવા યોગી આદિત્યનાથ ચૂપચાપ ઉત્તરપ્રદેશની રાજનીતિમાં પોતાની સોગઠાંબાજી ગોઠવી રહ્યા હતા. ફેબુ્રઆરી મહિનામાં તેમણે ગોરખનાથ મંદિરના યજમાનપદે ત્રણ કાર્યક્રમો યોજાયા.

મહિનાના આરંભે ભારતીય સંત સભાની ચિંતન બેઠક મળી. એ પછી તરત જ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત મંડલેશ્વર સમારોહ યોજાયો અને તેનાં પછી ગોરખ વિશ્વ સંમેલન યોજાયું, જેમાં ગોરખનાથ સંપ્રદાયના સેવકો, અનુયાયીઓએ દુનિયાભરમાંથી હાજરી આપી. એ ત્રણેય કાર્યક્રમોનો સૂર એક જ હતોઃ હવે કોઈપણ સંજોગોમાં યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવા જોઈએ!

લોકસભાની ચૂંટણી ૨૦૧૪માં આવવાની હતી ત્યારે નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં વાઈબ્રન્ટ સમિટ વગેરે હાઈ-પ્રોફાઈલ મેળાવડાઓના માધ્યમથી વડાપ્રધાનપદની પોતાની ઉમેદવારી મજબૂત કરવા માંડી હતી. બિલકુલ એ જ તર્જ પર યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં જ પાક્કું હોમવર્ક કરીને પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે. હાલ તેમણે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ભગવા નેજાંનો ઉપયોગ કર્યો છે. આગામી એપ્રિલમાં સર્વખાપ સંમેલન વડે તેઓ જાટ, ખત્રી, રાજપૂત, કુર્મી જેવી વિવિધ જ્ઞાતિઓમાં ય પેસારો કરવાનું આયોજન ધરાવે છે.

યોગી આદિત્યનાથ એ ઉત્તરપ્રદેશ માટેની મોદી-શાહ ફોર્મ્યુલામાં એકદમ ફીટ બેસતું વ્યક્તિત્વ છે. યોગી ઉંમરમાં ખાસ્સા યુવાન છે પરંતુ રાજનીતિના મંજાયેલા ખેલાડી છે. તેમની રાજકીય સફળતા જ્વલંત છે અને વિવાદો નોંતરવાની હોંશ પણ અનોખી છે. તેઓ જેટલા રાજકીય રીતે સફળ છે એટલું જ તેમનું બેકગ્રાઉન્ડ પણ પ્રભાવી છે એટલે નવા યુવાન ચહેરાને આગળ કરવાની મોદી-શાહની નીતિ જોતાં આદિત્યનાથ માટે ઉજ્જવળ તક રહેલી પણ છે.  

મુઝફ્ફરનગરના રમખાણો પછી હિન્દુ મતોનું ભાજપની તરફે ધુ્રવીકરણ કરવામાં યોગીને ભારે સફળતા મળી હતી, જેના મીઠાં ફળ ભાજપને લોકસભાની ચૂંટણીમાં ચાખવા મળ્યા. એ પછી યોજાયેલી પેટાચૂંટણીઓમાં યોગીને પ્રચાર અભિયાનના અધ્યક્ષ બનાવાયા. યોગીએ તેમાં પણ ભાજપનો સ્કોર સુધાર્યો. આથી હવે તેમની મહત્ત્વાકાંક્ષા આસમાની બનતી જાય તે સ્વાભાવિક છે.

ઉત્તરપ્રદેશ જેવા રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ભાજપની આંતરિક શતરંજ અને તેમાં યોગી આદિત્યનાથ માટેની તકો ચકાસતા પહેલાં યોગીનું બેકગ્રાઉન્ડ સમજવું જરૃરી બને છે. ખાસ કરીને તેમનો રાજકીય ઉદય અને વિકાસ સમજવાથી પણ તેમની આગામી સોગઠાંબાજીનો થોડોઘણો અંદાજ મેળવી શકાય છે.

પૂર્વ ઉત્તરપ્રદેશના છેવાડે આવેલું ગોરખપુર એ નાથ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ ગોરખનાથની સિધ્ધભૂમિ મનાય છે. 'ચેત મછંદર ગોરખ આયા' એ કહેવત જેના પરથી પડી છે એ ગુરુ મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરખનાથે હિન્દુ ધર્મના બ્રાહ્મણવાદી કર્મકાંડો સામેના વિરોધ સ્વરૃપે ૧૧મી સદીમાં નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ગોરખનાથની સ્મૃતિમાં બે મઠની સ્થાપના કરવામાં આવી હતી. એક મઠ ગોરખપુરમાં અને બીજો નેપાળમાં.

નેપાળી ગોરખાઓ પણ પોતાને ગોરખનાથના અનુયાયી માને છે અને તેમનામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. ગોરખનાથના અનુયાયી હોવાના કારણે જ તેઓ ગોરખા કે ગુરખા તરીકે ઓળખાય છે. ગોરખ શબ્દ ખરેખર તો ગોરક્ષ-ગાયોના રખેવાળમાંથી અપભ્રંશ થયેલો છે. મકરસંક્રાંતિએ ગુરુને ધરાવાતો ખીચડીનો મહાપ્રસાદ એ અહીંનો સૌથી મોટો પ્રસંગ મનાય છે. નેપાળના મહારાજા પણ અનેક વખત આ ઉજવણીમાં હાજરી આપી ચૂક્યા છે. ગોરખનાથ સમાધિસ્થળનો તમામ ખર્ચ નેપાળી રાજવંશ ઉઠાવે છે.

ગોરખપુર મંદિરને વિકસાવવામાં અને ખાસ તો આક્રમક હિન્દુત્વનું કેન્દ્ર બનાવવામાં મહંત દિગ્વિજયનાથનો સિંહફાળો હતો. તેમના અથાગ પ્રયાસોથી મંદિર આજે ૬૦ એકર વિસ્તારમાં પ્રસરેલું છે. દિગ્વિજયનાથના પટ્ટશિષ્ય અવૈદ્યનાથ મહંત બન્યા પછી તેમણે સક્રિય રાજનીતિમાં ઝુકાવ્યું અને ચાર વખત ગોરખપુરના સાંસદ બન્યા. અવૈદ્યનાથે પોતાની હયાતીમાં જ નવયુવાન અને તરવરિયા આદિત્યનાથને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા હતા.

૧૯૭૨માં જન્મેલા આદિત્યનાથ જન્મે રાજપૂત છે. તેમનું મૂળ નામ અજયસિંઘ બિષ્ટ હતું. તેમના પૂર્વજો બિષ્ટ/તોમર ઘરાણાના જમીનદાર હતા અને ઉત્તરાંચલના ગઢવાલ પાસે દેવરિયા ખાતે તેમના પરિવારનો ટ્રાન્સપોર્ટનો બહુ મોટો કારોબાર છે. ભારતથી નેપાળના કાઠમંડુ તરફના ટ્રાન્સપોર્ટમાં તેમનો પરિવાર અગ્રેસર ગણાય છે. હેમવતીનંદન બહુગુણા કોલેજમાંથી વિજ્ઞાાનના સ્નાતક થયેલા અજયસિંહ વિદ્યાર્થી અવસ્થાથી જ રાજનીતિમાં સક્રિય હતા. બિષ્ટ સાખના તેમના પરિવારની પરંપરા અનુસાર દર બે પેઢીએ એક દીકરો ગોરખનાથ મઠને સોંપવામાં આવે છે. એ પરંપરાના ભાગ રૃપે અજયસિંઘે સંસારનો ત્યાગ કરીને નાથ સંપ્રદાયની દિક્ષા લીધી હતી અને પોતાની આવડત તેમજ મજબૂત પીઠબળને લીધે અનેક વરિષ્ઠ નાથસાધુઓને ઓવરટેક કરીને ગાદીપતિ મહંત અવૈદ્યનાથના પટ્ટશિષ્ય બની ચૂક્યા હતા. 

૧૯૯૮માં માત્ર ૨૬ વર્ષની વયે ગોરખપુર લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા આદિત્યનાથ એ વખતે સૌથી યુવાન વયના સાંસદ હતા. એ પછી તેઓ ક્યારેય આ બેઠક પરથી હાર્યા નથી. ગોરખપુરના ગાદીપતિ તરીકેના પોતાના પ્રભાવનો હવે તેઓ રાજકીય પ્રભાવ વધારાવમાં પણ સુપેરે ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પૂર્વ ઉત્તરપ્રદેશ એક મહત્વપૂર્ણ હિસ્સો ગણાય છે અને આદિત્યનાથ આ વિસ્તારમાં ભાજપના બિનહરિફ ગણાય છે.

એક વાર ભાજપના હાઈકમાન્ડ સામે જ બળવાખોરી કરી ચૂકેલા આદિત્યનાથને રા.સ્વ.સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું મજબૂત સમર્થન મળતું રહ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અમિત શાહને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારથી યોગીની અને અમિતભાઈની કેમિસ્ટ્રી મેચ થવા લાગી હતી. આદિત્યનાથે લોકસભાની ચૂંટણીમાં અમિત શાહની રૃખ પારખીને આક્રમકતા અખત્યાર કરી અને મુખ્યત્વે સમાજવાદી પાર્ટીના મુસ્લિમ નેતા આઝમખાનને નિશાન બનાવ્યા હતા.

યોગી આદિત્યનાથે સાંસદ બન્યા પછી હિન્દુ યુવા વાહિની નામે સંગઠન બનાવ્યું છે. ગોરખપુર અને આસપાસના વિસ્તારોમાં આ સંગઠન ગ્રામ રક્ષા દળ તરીકે સ્વયંભૂ કાર્ય કરે છે અને હિન્દુ વિરોધી, રાષ્ટ્રવિરોધી તેમજ માઓવાદી પ્રવૃત્તિઓનો સામનો કરતું હોવાનું દાવો કરવામાં આવે છે. યોગીના આ સંગઠન સામે મુસ્લિમો પર હુમલા કરવાના, મસ્જીદો પાસે હુલ્લડ મચાવવાના વગેરે અનેક આરોપો મૂકાયેલા છે. ખુદ યોગી પણ આવા આરોપોથી બાકાત નથી, પરંતુ એ આરોપો જ તેમની લોકપ્રિયતાનું કારણ ગણાય છે. હવે એ જ કારણને યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સુધી લંબાવવાની વેતરણમાં છે.

હાલ તેમણે સંતસંમેલન અને ધર્મસભાના માધ્યમથી પોતાનું નામ ઉપસાવવાનો આરંભ કરી દીધો છે. રામમંદિરનો મુદ્દો તેમના માટે હાથવગો છે. કેન્દ્રમાં મોદી સરકાર છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ય આંશિક રીતે તરફેણમાં છે. એવે વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર હોય અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હોય તો રામમંદિરના નિર્માણ આડે કોઈ અડચણ રહે નહિ. આ તર્કને તેઓ મજબૂત રીતે સ્થાપિત કરીને પોતાની ઉમેદવારી આગળ ધરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ ભાજપના અન્ય કેટલાંક નેતાઓ પણ યોગીને મક્કમ હરીફાઈ પૂરી પાડી શકે તેમ છે. તેમાં વરુણ ગાંધીનું નામ પણ એક તબક્કે અગ્રેસર હતું. પરંતુ લોકસભાની ચૂંટણી પછી વરુણની મહત્ત્વાકાંક્ષા છતી થઈ જતાં અમિત શાહે તેમને કટ ટૂ સાઈઝ કરી દીધા છે. હવે લક્ષ્મીકાંત બાજપાઈ અને કલરાજ મિશ્ર હરીફાઈમાં છે. પ્રાંત અધ્યક્ષ તરીકે બાજપાઈની મુદત પૂરી થવામાં છે ત્યારે નવા પ્રાંત અધ્યક્ષની નિમણૂંક માટે ઉત્તરપ્રદેશમાં પણ ગુજરાતની માફક, કદાચ ગુજરાત કરતાં ય વધુ કટ્ટર જંગ લડાશે એ નિશ્ચિત છે. કારણ કે આગામી ચૂંટણીમાં સરસાઈ મેળવવામાં એ નિમણૂંકની જ ચાવીરૃપ ભૂમિકા હોવાની.

દરમિયાન, આદિત્યનાથે અગાઉ જ પોતાનું બ્રાન્ડિંગ કરવા માંડયું છે. ભાજપમાં કોઈ નેતા પોતાની જાતે મોટો થવા માંડે એ હાઈ કમાન્ડને પરવડતું નથી. પરંતુ એવું પણ કહેવાય છે કે આ પ્રકારના બ્રાંન્ડિંગને ભાજપ હાઈકમાન્ડના આશીર્વાદ છે. આદિત્યનાથના બ્રાન્ડિંગ દરમિયાન પક્ષમાં આંતરિક સ્તરે આવી શકનારી તમામ અડચણો સ્પષ્ટ થઈ જાય તો પ્રદેશપ્રમુખની વરણી અને પછી પ્રચાર અભિયાન વખતની વ્યુહરચના સરળ બની જાય એવી અમિત શાહની ગણતરી હોઈ શકે.

હવે ખરાખરીનો સમય શરૃ થઈ રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં રાજકીય સોગઠાંબાજી તીવ્ર બનવાની છે. યોગીની કૂકરી કોને ઊડાડે છે અને કઈ અણધારી કૂકરી ગાંડી થઈને ભાજપની વ્યુહરચના ખેદાનમેદાન કરી શકે છે એ જોવું રહ્યું.

Keywords news,focus,4,march,2016, Gujarat Samachar 

Thursday, 3 March 2016

हमारे मतभेद का कारण = स्वामी विवेकानंद - विश्वधर्म-महासभा, शिकागो

स्वामी विवेकानंद - विश्वधर्म-महासभा, शिकागो, 15 सितंबर 1893


मैं आप लोगों को एक छोटी सी कहानी सुनाता हूँ। अभी जिन वाग्मी वक्तामहोदय ने व्याख्यान समाप्त किया हैं, उनके इस वचन को आप ने सुना हैं कि ' आओ, हम लोग एक दूसरे को बुरा कहना बंद कर दें', और उन्हे इस बात का बड़ा खेद हैं कि लोगों में सदा इतना मतभेद क्यों रहता हैं ।

परन्तु मैं समझता हूँ कि जो कहानी मैं सुनाने वाला हूँ, उससे आप लोगों को इस मतभेद का कारण स्पष्ट हो जाएगा । एक कुएँ में बहुत समय से एक मेढ़क रहता था । वह वहीं पैदा हुआ था और वहीं उसका पालन-पोषण हुआ, पर फिर भी वह मेढ़क छोटा ही था । धीरे- धीरे यह मेढ़क उसी कुएँ में रहते रहते मोटा और चिकना हो गया । अब एक दिन एक दूसरा मेढ़क, जो समुद्र में रहता था, वहाँ आया और कुएँ में गिर पड़ा ।

"तुम कहाँ से आये हो?"

"मैं समुद्र से आया हूँ।" "समुद्र! भला कितना बड़ा हैं वह? क्या वह भी इतना ही बड़ा हैं, जितना मेरा यह कुआँ?" और यह कहते हुए उसने कुएँ में एक किनारे से दूसरे किनारे तक छलाँग मारी। समुद्र वाले मेढ़क ने कहा, "मेरे मित्र! भला, सुमद्र की तुलना इस छोटे से कुएँ से किस प्रकार कर सकते हो?" तब उस कुएँ वाले मेढ़क ने दूसरी छलाँग मारी और पूछा, "तो क्या तुम्हारा समुद्र इतना बड़ा हैं?" समुद्र वाले मेढ़क ने कहा, "तुम कैसी बेवकूफी की बात कर रहे हो! क्या समुद्र की तुलना तुम्हारे कुएँ से हो सकती हैं?" अब तो कुएँवाले मेढ़क ने कहा, "जा, जा! मेरे कुएँ से बढ़कर और कुछ हो ही नहीं सकता। संसार में इससे बड़ा और कुछ नहीं हैं! झूठा कहीं का? अरे, इसे बाहर निकाल दो।"
यही कठिनाई सदैव रही हैं।

मैं हिन्दू हूँ। मैं अपने क्षुद्र कुएँ में बैठा यही समझता हूँ कि मेरा कुआँ ही संपूर्ण संसार हैं। ईसाई भी अपने क्षुद्र कुएँ में बैठे हुए यही समझता हूँ कि सारा संसार उसी के कुएँ में हैं। और मुसलमान भी अपने क्षुद्र कुएँ में बैठा हुए उसी को सारा ब्रह्माण्डमानता हैं। मैं आप अमेरिकावालों को धन्य कहता हूँ, क्योकि आप हम लोगों के इनछोटे छोटे संसारों की क्षुद्र सीमाओं को तोड़ने का महान् प्रयत्न कर रहे हैं, और मैं आशा करता हूँ कि भविष्य में परमात्मा आपके इस उद्योग में सहायता देकर आपका मनोरथ पूर्ण करेंगे ।

“नारी शिक्षा”

आज की बिटिया कल की नारी है।
वही इंदिरा, दुर्गा, लक्ष्मी, किरन,
अन्नपूर्णा और जग कल्याणी है।
इनकी अपनी अलग कहानी है,
बिटिया के जन्म का उत्सव मनाओ।
पढ़ा-लिखाकर उसे काबिल बनाओ॥

बेटा-बिटिया में भेद-भाव करना सरासर अन्याय है,
इसी भेद-भाव के कारण तो आज इनका घटता अनुपात है।
उनमें से तो कुछ चढ़ा दी जाती है, दहेज की बलि,
कुछ कुपोषण के कारण खिलने से पूर्व ही मुरझाती है कली,
कुछ होती जा रही हैं दुराचार और शोषण की शिकार॥ 


Image result for nari siksha



यदि ऐसे ही घटता रहा इनका अनुपात,
तो घर-परिवार और देश को चलाएगा कौन?
सोचो ज़रा सब तरफ बढ़ेगा अत्याचार और बलात्कार।
जैसे एक पहिए से गाड़ी नहीं चल पाएगी,
वैसे ही नारी के बिना क्या यह दुनिया चल पाएगी?

जैसे नल होगा बिना पानी के ,
वैसे ही नर रहेगा बिना नारी के।
नारी ही तो है जन-जन की जननी,
वही रखती ख्याल सबका दिन-रात॥


नारी ही तो चलाती है,
घर, समाज, देश और संसार।
नारी से बढ़कर कोई नहीं,
इनकी महिमा अपरंपार॥

जहाँ इनको मिलता है सम्मान,
वहीं रमते हैं श्री भगवान।
हर जन, समाज, और सरकार से
है विनती हमारी।
लड़कियों को सबल बनाएँ,
और दें इन्हें सुविधाएँ सारी॥


पढ़ी-लिखी बालिका पर ही टिकी हैं,
परिवार, समाज और देश की उम्मीदें सारी।
घर-घर में होता है दुर्गा, लक्ष्मी और सरस्वती का अवतार,
यह कथा नहीं सच्चाई है, इसे स्वीकारने से मत करें इनकार॥

इस धरती को स्वर्ग बनाओ,
बिटिया को सँवारो, पढ़ाओ और सबल बनाओ।
बिटिया के जन्म का उत्सव मनाओ,
पढ़ा-लिखाकर उसे काबिल बनाओ॥

 राम प्यारे सिंह (टी०जी०टी० संस्कृत) एम०ए०(हिन्दी,संस्कृत), बी०एड्०
C.TET.
आर्मी पब्लिक स्कूल गोलकोण्डा, हैदराबाद-31

જેએનયુ, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્ચે પીસાતું સત્ય

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો આ કંઇ પ્રથમ વિવાદ નથી. ડાબેરી અને રાષ્ટ્રવિરોધી વિચારધાના કેન્દ્રબિંદુ જેવી આ શૈક્ષણીક સંસ્થામાં અવાર નવાર આવા છમકલા થતા રહ્યા છે. તફાવત એટલો જ છે કે આ વખતે કદાચ પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહી તત્વો સામે પગલા લેવાયા. અને એટલે જ કેટલાક ડાબેરીઓ, બૌધ્ધિકો અને પત્રકારો તથા રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે. જેએનયુના વિવાદ પર એક અત્યંત અભ્યાસપૂર્ણ લેખ ....
JNU, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્‍ચે પીસાતું સત્‍ય

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા રાષ્ટ્રવિરોધી સુત્રોચ્ચાર અને દેખાવો પછી ઝી ન્યુઝના તંત્રી સુધિર ચૌધરીએ બહુ સ્પષ્ટપણે કહયું. કેટલાક અંગ્રેજી ભાષાનાં પત્રકારોએ માહોલ એવો સજર્યો છે કે, હવે દેશદ્રોહી નારા લગાવવા અને દેશ-વિરોધી પ્રવૃતિઓ કરવી એ કોઇ રાષ્ટ્રદ્રોહી કૃત્ય નથી ગણાતું. હવે તમે ખુલ્લેઆમ અજમલ કસાબની, અફઝલ ગુરુની કે યાકુબ મેમણની તરફેણ કરી શકો છો, તેમની તરફેણમાં લાંબા - લાંબા લેખો લખી શકો છો અને ટેલીવીઝન કાર્યક્રમો કરી શકો છો. આમ તો અંગ્રેજી ભાષાનાં આ કાર્યક્રમો દેશની પુરી એક ટકો વસતી પણ સમજી શકતી નથી પરંતુ ઇંગ્લીશ ચેનલોમાં આ પત્રકારો ચપડચપડ અંગ્રેજી બોલીને દેશને તેમની પધ્ધતિથી ચલાવવા માંગે છે. આ મુઠ્ઠીભર પત્રકારો અને બુધ્ધિજીવીઓ દેશના ઓપિનિયન મેકર્સ બની બેઠા છે. તેઓ દેશનાં જનમાનસ સાથે ચેડા કરી રહ્યા છે.
      સુધિર ચૌધરી પોતે એક સીઝન અને સીનીયર પત્રકાર છે. તેમણે ઉપરોકત વાત પોતાની ચેનલ ઝી ન્યુઝનાં એક કાર્યક્રમમાં કહી. વાસ્તવિકતા એ છે કે 9 ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ) માં બનેલી ઘટના અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાના કારણે ફ્રડીમ ઓફ એકસ્પ્રેશન અને સેકયુલરિઝમ જેવા શબ્દો ફરી એક વખત ચર્ચામાં છે. કદાચ પ્રથમ વખત એવું જોવા મળી રહયું છે કે, નેશનલ મીડિયા પણ રીતસર બે છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. ડાબેરી માનસિકતા ધરાવતા રાજદીપ સરદેસાઇ, બરખા દત્ત અને રવિશકુમારે ખુલ્લેઆમ દેશદ્રોહીઓની તરફેણ કરતો મોરચો માંડયો છે. તેમનાં મતે રાષ્ટ્રીય સુરક્ષા કરતા પણ વધુ મહત્વ કહેવાતી અભિવ્યકિતની આઝાદીનું છે. જેએનયુમાં જે પ્રકારનાં નારાઓ લાગ્યા એવા કોઇ દેશ બર્દાશત કરે નહિં. આટલું થયા પછી પણ સ્ટુડન્ટ યુનિયનનો કન્હૈયા સલામત છે. અને સુત્રોચ્ચારનો સુત્રધાર મનાતો ખાલીદ દસ-દસ દિવસ સુધી ભૂગર્ભમાં રહી શકે છે એ જ મોટી વાત છે. જેએનયુનાં વિદ્યાર્થીઓની ઓથ લઇને, યુનિવર્સિટીના કેમ્પસમાં સંતાઇ બેઠેલા ખાલીદે દસ દિવસ પછી મોડી રાત્રે કેમ્પસમાં ફિલ્મી હિરોની ઇસ્ટાઇલમાં સભા સંબોધી. પેટીપેક કેમ્પસમાં એ સાવજ જેવી ત્રાડ પાડતો હતો પણ પોલીસ સામે સરન્ડર કરવાની તેનામાં હિમ્મત નહોતી. પોતાની સ્પીચમાં તેણે દરેક જમણેરી પત્રકાર અને રાજકારણી વિરૂધ્ધ ઝેર ઓકયુ.
       કેન્દ્રના ગૃહ મંત્રાલયએ અને દિલ્હી પોલીસે આ મામલે સારો એવો સંયમ દાખવ્યો છે. ખરેખર તો એક આકરો મેસેજ આપવા ખાલીદની ગીરફતારી માટે જેએનયુમાં પેરા મિલીટરી ફોર્સ ઉતારવાની આવશ્યકતા હતી. આવું થયું હોત તો બૌધ્ધિક કીડાઓને પણ એક સંદેશો ગયો હોત. જેએનયુ મામલે આ બૌધ્ધિકોએ દાટ વાળવામાં કશું બાકી રાખ્યું નથી. રવિશકુમારે અંધારૂ ઘોર કરીને આખો શો કર્યો, બરખા દત્તે એકતરફી રીપોટીંગ કર્યુ અને બાકી હતું તો વડાપ્રધાનને એક ઓપન લેટર પણ લખી કાઢયો. કેટલાય દંભી બિનસાંપ્રદાયિકોએ આ મુદ્દે ટ્વિટાટ્વિટ કરી મૂકયું. સ્થાનીક મચ્છરો પણ ગણગણાટ કરી ગગન ગજાવવામાંથી બાકાત ન રહયા. જેમની સરકારના કાળમાં અફઝલને ફાંસીની સજા અપાઇ હતી એ રાહુલ ગાંધી પણ આગમાં પેટ્રોલ ઠાલવવા જેએનયુ પહોંચી ગયા. સવાલ એ છે કે, શું મુઠ્ઠીભર ઘનચકકર વિદ્યાર્થીઓની અભિવ્યકતની આઝાદી આ દેશના હિત કરતા અને દેશ પ્રત્યેની વફાદારીથી વિશેષ છે? વળી અભિવ્યકિતની આઝાદીના જે ભજનો ગાઇને ડાબેરીઓ જે બંધારણને ટાંકી રહ્યા છે તે બંધારણે પણ રાષ્ટ્રહિતને સર્વોચ્ય ગણ્યું છે. પત્રકાર સંદીપ દેવએ પોતાની ફેસબુક વોલ પર આ બાબતે વિગતવાર લખ્યં છે .: '' હું કાલે બંધારણમાં અભિવ્યકિતની આઝાદાી વિશેની વ્યાખ્યા વાંચતો હતો. અનુચ્છેદ 19 (ર) માં સ્પષ્ટપણે આ વિશે છ અપવાદ અંગે જણાવાયું છે. અભિવ્યકિતની આઝાદી કયા કિસ્સામાં આપી ન શકાય તે અંગે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.અને જેએનયુમાં બનેલી ઘટનાઓને અભિવ્યકિતની આઝાદી તરીકે આવરી કે છાવરી શકાય નહિં. અનુચ્છેદ 19 (ર) માં એ વાત સ્પષ્ટ કરાઇ છે કે, રાષ્ટ્રની સુરક્ષાને જેનાથી ખતરો હોય તેવા વકતવ્યોને અભિવ્યકિતની આઝાદી અંતર્ગત ગણી શકાય નહિ. 9 ફેબ્રુઆરીના સુત્રોચ્ચાર જશ રિાવઇન્ડ કરોઃ 'ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બર્બાદી તક જંગ રહેગી' શું આ સૂત્રોચ્ચારોમાં દેશને નષ્ટ કરવાનો સાદ પડધાતો નથી? અનુચ્છેદ 19 (ર) કહે છેક, ે સર્વોચ્ય અદાલતનું અપમાન જેમાં થતું હોય તેવી સ્પીચને અભિવ્યકિતની આઝાદીનો લા આપી શકાય નહિ. હવે જુઓ જેએનયુમાં એ દિવસે કેવા સૂત્રો બોલાયા હતા. 'અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિન્દા હૈ' આ સુત્ર સીધું જ અદાલત પર પ્રહાર કરે છ.ેઅફઝલને ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે જ ફટકારી હતી. અહીંતો ખુદ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પણ કહે છે કે, 'અફઝલને સજા આપવામાં ભુલ થઇ ગઇ હતી.' કોની ભુલ? એમનો સંકેત સુપ્રિમ કોર્ટ તરફ છે. અનુચ્છેદ 19 (ર) આવ ઘણી બાબતોનો ફોડ પાડે છે. દેશની એકતા અને અખંડીતતા સામે ખતરારૂપ હોય તેવા ભાષણો કેસુત્રોચ્ચારોને અભિવ્યકિતની આઝાદીમાં સમાવી શકાય નહિ. જેએનયુમાં બોલાયું કે, 'કાશ્મીર કી આઝાદી તક જંગ રહેગી. કેરેલા કી આઝાદી તક જંગ રહેગી 'ભારતની અખંડીતતા પર આ વાકયો પ્રહાર સમાન ન ગણાય શું? સવાલ એ છે કે, શું રાહુલ વાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ડી.રાજા, કે.સી.ત્યાગી, રવિશકુમાર અને રાજદીપ સરદેસાઇ જેવા લોકો-જેઓ દેશદ્રોહીઓના સાથીદાર જેવું વલણ અપનાવી રહ્યા છ.ે શું તેમને બંધારણના આ ઉલ્લેખો વિશે જાણ નથી ? બિલકુલ જાણ છે. પરંતુ તેઓ સરકારને અને કાનુન વ્યવસ્થાને બાનમાં લેવા દબાણની રાજનીતી કરી રહ્યા છે. જેમાં તેઓ ખાસ્સી હદે સફળ પણ થયા છે. આજે ઉમર ખાલીદ જેવા લોકો યુનિવર્સિટી કેમ્પસનો ઉપયોગ ખુલ્લેઆમ આતંકના અડ્ડા તરીકે કરી રહ્યા છે. આજે રવિશ અને રાજદીપ જેવા લોકોને કારણે દેશદ્રોહનો મુદ્દો ગૌણ થઇ રહ્યો છે. અને લોકો પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલોની મારામારીની, ભાષણના વિડીયોથી છેડછાડની અને ભાજપ-પી.ડી.પી.ની સરકારની વાતો કરી રહ્યા છ.

સાદું પાણી પીવાના ઘણા ફાયદા છે


<br />સાદું પાણી પીવાના ઘણા ફાયદા છે

જો તમે વજન ઉતારવા ઇચ્છતા હો તો વધારે પાણી પીવાનું શરૂ કરવું જોઇએ એવી સલાહ તો ઘણા ડાયટિશ્યનોએ આપી હશે. આ વાત માત્ર પાતળા થવા પૂરતી જ સીમિત નથી, એનાથી ઘણા અન્ય ફાયદા પણ થાય છે. સાદું પાણી પીનારા લોકોમાં કુદરતી રીતે જ શુગર, સોડિયમ અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતાં પીણાં પીવાનું પ્રમાણ ઘટે છે. અમેરિકન રિસર્ચરોએ લગભગ 18.300 લોકોની ખાવા-પીવાની આદતો તપાસીને તારવ્યું છે કે સાદું પાણી પીનારા લોકોમાં ટોટલ ડેઇલી કેલરી ઇન્ટેક એક ટકા જેટલો ઘટી જાય છે. રોજના બે થી ત્રણ ગ્લાસ પાણી વધારે પીવાથી 68 થી ર 0 પ કેલરી ઓછી કન્ઝયુમ થાય છે અને સોડિયમની માત્રા પણ ડાયટમાંથી 78 થી ર 3 પ ગ્રામ જેટલી ઘટે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇનિોઇના રિસર્ચરોએ પાર્ટીસિપન્ટસના દસ દિવસની ડાયટનું એનેલિસીસ કર્યુ હતું એમાં નોંધાયું હતું કે જયારે લોકોએ રોજ કરતાં ત્રણ થી ચાર ગ્લાસ વધુ પાણી પીનારા લોકોની કિડની અને લીવર પર પણ લોડ ઓછો આવ્યો હતો.

Wednesday, 2 March 2016

हिन्दु राष्ट्रवाद : माधव सदाशिव गोलवलकर


देश में राष्ट्रवाद अपने उफान पर है. देशभक्ति और देशद्रोह की अग्निपरीक्षाएं ली और दी जा रही है. देश की केंद्रीय सत्ता पर एक राष्ट्रवादी सरकार जो काबिज है. इस सरकार के लिए राष्ट्रवाद का सवाल बाकी सवालों से ऊपर है. क्यों न थोड़ी चर्चा इस राष्ट्रवाद पर कर ली जाए.
इस सरकार की राष्ट्रीय स्वयंसेवक संघ के प्रति निष्ठा संविधान से कम नहीं है. संघ और मोदी सरकार के लिए राष्ट्र वही है जिसको कभी माधव सदाशिव गोलवलकर उर्फ गुरुजी ने प्रस्तावित किया था. संघ के दूसरे सरसंघचालक गोलवलकर ‘हिंदू राष्ट्रवाद’ या ‘हिंदुस्थान’के सिद्धांतकार माने जाते हैं. 1939 में अपनी किताब ‘नेशनलिस्ट थॉट ऑर अवर नेशनहुड डिफाइंड’ में उन्होंने राष्ट्र को परिभाषित किया. गुरुजी का राष्ट्र हिंदुत्व के मूल्यों को धारण करने वाला है. यही हिंदू राष्ट्र या हिंदुस्थान है.
गुरुजी के राष्ट्रवाद की बुनियाद हिंदुत्व की वह परिभाषा है जो उन्होंने विनायक दामोदर सावरकर से ग्रहण की. सावरकर ने 1937 में कर्णावती (अहमदाबाद) में हिंदू महासभा के 19वें सत्र को संबोधित करते हुए हिंदुत्व की परिभाषा दी. उन्होंने वेद को साक्षी मानकर कहा,
स्तालिन की तरह ही गोलवलकर ने राष्ट्र के लिए कुछ आवश्यक घटकों को जरूरी बताया. हिंदुस्थान के प्राचीन राजनीतिक विद्वानों के विचारों को समेटते हुए गोलवलकर ने राष्ट्र के लिए पांच तत्वों – भौगोलिक (country), जातीय (race), धार्मिक, सांस्कृतिक और भाषिक – की एकता को जरूरी माना है. सावरकर ने हिंदू के लिए सिंधु से जहां हिंद महासागर तक की चौहद्दी को नापा वहीं गोलवलकर ने ‘पृथिव्यैसमुद्रपर्यन्ताया एकराट’ अर्थात सागर से सागर तक की सीमा बांध दी. गोलवलकर मानते हैं कि नेशन के अनुवाद के रूप में राष्ट्र को देखा जाता है लेकिन राष्ट्र के अर्थ नेशन से व्यापक हैं. उन्होंने ‘स्वराज’ शब्द का प्रयोग किया है जो राष्ट्रीय जाति की स्वतंत्रता की अभिव्यक्ति है जिसे समुद्रपर्यंत धन संपदा प्राप्त है. ‘पशुधान्यहिरण्यसंपदा राजते शोभते इति राष्ट्रम.’ हालांकि राष्ट्र की अवधारणा स्पष्ट करने के लिए उन्होंने देश और जाति को मिश्रित करने की बात कही.
गोलवलकर के अनुसार किसी जाति के राष्ट्रीय जीवन के लिए देश से प्रेम होना आवश्यक है. राष्ट्रवादी सोच की अभिव्यक्ति देशभक्ति में भी होनी चाहिए. पितृभूमि पर गर्व होने के साथ ‘मातृभूमि’ से प्रेम हमारी राष्ट्रीय चेतना को प्रदर्शित करती है. गोलवलकर मानते हैं कि मातृभूमि से प्रेम हमेशा से हिंदू जाति में मौजूद रहा है. इसके लिए उन्होंने रामायण का उदाहरण दिया है. राम जब लंका में होते हैं तब उन्हें अपनी अयोध्या बहुत याद आती है. वे लक्ष्मण से कहते हैं :
अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी..
यह सोने की लंका मुझे बिल्कुल भी अच्छी नहीं लगती. मां और जन्मभूमि स्वर्ग से भी बढ़कर हैं. इसी संदर्भ में एडवर्ड सईद ने कहा था कि नया या पुनर्जागृत राष्ट्रवाद आख्यान का सहारा लेता है. रामायण द्वारा हिंदू मानस को उसकी धार्मिक व महाकाव्यात्मक स्मृतियों से जोड़ दिया गया. पितृभूमि की विचारधारा में ‘नमस्ते सदावत्सले’ का प्रवेश हो गया.
“आसिंधूसिंधुपर्यता यस्य भारत भूमिका
पितृ भूःपुण्यभूयैश्चैव स वै हिंदुरितिस्मृतः.”
अर्थात वे सभी लोग हिंदू हैं जो सिंधु नदी से हिंद महासागर तक फैली भारतभूमि को अपनी पितृभूमि और पुण्यभूमि मानते हैं. यहां ध्यान देना चाहिए कि कोई भी व्यक्ति जो भारतभूमि के केवल किसी धर्म को धारण करता है उसे हिंदू मान लेना हल्की बात होगी. पितृभूमि के वारिस हुए बिना पुण्यभूमि की विरासत का दावा अधूरा होगा. जिनकी पितृभूमि और पुण्यभूमि दोनों एक ही हो वही राष्ट्र के असली वारिस हैं.
इस परिभाषा के मुताबिक, भारत में वैदिक या सनातनी, बौद्ध, जैन, सिख और आर्यसमाजी आदि तो हिंदू की परिधि में आते हैं लेकिन मुस्लिम, ईसाई और यहूदी बाहर हो जाते हैं. पितृभूमि और पुण्यभूमि की कसौटी ने बड़ी कुशलता से मुसलमानों और ईसाईयों को ‘हिंदुस्थान’ में दोयम दर्जे का नागरिक बना दिया.
ध्यान देने की बात है कि सावरकर ने हिंदूवाद (हिंदुइज़्म) की जगह हिंदुत्व को तरजीह दी है. उनके अनुसार हिंदुइज़्म एक नाकाफी शब्द है जो हिंदुत्व के कुछ ही मूल्यों को अभिव्यक्त कर पाता है. उनकी मान्यता के पीछे ‘वाद’ का विवाद था जिससे कोई भी अवधारणा समावेशी (इन्क्लूसिव) नहीं रह पाती. सावरकर ने हिंदू शब्द के प्रयोग में सावधानी बरतने की हिदायत भी दी. मतलब जो पंथ या धार्मिक समूह वैदिक काल के बाद उपजे उन्हें उनकी पहचान के साथ हिंदुत्व में समाहित करते हुए घालमेल से बचा जाए.
मसलन ‘हिंदू और बौद्ध’ या ‘हिंदू और जैन’ का भ्रामक प्रयोग करने की जगह ‘वैदिक और बौद्ध’ या ‘वैदिक और जैन’ का व्यवहार किया जाए. हिंदुस्थान का एक राष्ट्र के रूप में प्रयोग सावरकर कर चुके थे. इसकी संभावित समस्याएं भी उन्हें दिखाई पड़ रही थीं. बावजूद इसके कुछ धार्मिक पहचानों को यत्नपूर्वक राष्ट्र की परिधि से बाहर रखने के लिए पुण्यभूमि का विचार जोड़ दिया गया.
जापान और चीन के उदाहरण से सावरकर ने हिंदुत्व की भौगोलिक सीमा तय की. इन दोनों देशों की पुण्यभूमि भारत है लेकिन पितृभूमि नहीं. इसीलिए यहां के लोगों को हिंदू नहीं माना जा सकता. अप्रवासी भारतीय इस सिद्धांत के तहत हिंदू बने रह सकते हैं. इतनी सुविधा तो दी ही गई है.
सावरकर की हिंदुत्व की अवधारणा ने हिंदुस्थान का राष्ट्रवादी आधार तैयार किया. गोलवलकर ने जब राष्ट्र को परिभाषित करने का जिम्मा लिया तो उनकी बुनियादी मंशा भी एक समावेशी अवधारणा निर्मित करने की रही. नेशनलिज़्म (राष्ट्रवाद) के बजाय उन्होंने नेशनहुड (राष्ट्रीयता) शब्द का चुनाव किया. यह वह दौर था जब नेशन या राष्ट्र विश्व भर में बहसें चल रही थीं. गोलवलकर के पहले ही राष्ट्रीयता और अंतरराष्ट्रीयता की बातें की जा चुकीं थीं. 11 मार्च 1882 को ‘व्हॉट इज अ नेशन ’ विषय पर एक व्याख्यान में अर्नेस्ट रैनन ने माना कि राष्ट्र सही अर्थों में आत्मा की तरह एक आध्यात्मिक सिद्धांत है. दो चीजें हैं जो इस सिद्धांत को निर्धारित करती हैं. पहली है स्मृतियों की समृद्ध विरासत का भोग. दूसरी है वास्तविक मेलजोल और साथ रहने की इच्छा. एक अखंड रूप में पाई गई विरासत के मूल्यों को कायम रखने की दृढ़ इच्छाशक्ति ही राष्ट्र का आधार है.
पहले का संबंध अतीत से तो दूसरे का वर्तमान से है. राष्ट्र पूर्वजों के त्याग और समर्पण द्वारा संजोए गए विशाल अतीत और साझी कोशिशों की पराकाष्ठा है. गोलवलकर ने स्मृतियों की समृद्ध विरासत को हिंदुत्व में विसर्जित कर दिया तथा मेलजोल और साथ रहने की इच्छा के लिए इसी को कसौटी बना दिया.
बीसवीं सदी में राष्ट्रीयता का एक अनूठा प्रयोग सोवियत संघ ने किया. कई जातियों को साथ लाकर एक सामूहिक राष्ट्रीयता को विकसित करने का प्रयास किया गया.
मार्क्सवाद के लिए राष्ट्र एक गैरवाजिब मसला था. यह विचारधारा अंतरराष्ट्रीयता की समर्थक थी. जाहिर था कि भिन्न भिन्न पहचान को धारण करने वाली जातियों के लिए संघीय ढांचे में राष्ट्रीयता एक बड़ी समस्या बनने वाली थी. लेनिन ने इस समस्या को सुलझाने के लिए स्टालिन को नियुक्त किया. स्टालिन ने कई व्याख्यानों और बैठकों में इस पर अपने विचार रखे. उन्होंने राष्ट्र होने के लिए भाषा, आवासभूमि, आर्थिक जीवन तथा सांस्कृतिक अभिव्यक्ति को आवश्यक माना. स्टालिन के अनुसार जनता जब इन तत्वों को साझे तौर पर अपनाकर एक स्थिर समुदाय बना लेती है तब उसमें एक राष्ट्र की अभिव्यक्ति झलकने लगती है.
“राष्ट्र ऐतिहासिक प्रक्रिया में उपजी साझी भाषा, आवासभूमि, आर्थिक जीवन तथा संस्कृति में अभिव्यक्त जनता का स्थिर समुदाय है जिससे उसकी मनोवैज्ञानिक बनावट झलकती है.” – जोसेफ स्तालिन, मार्क्सिज्म ऐंड द नेशनल ऐंड कॉलोनियल क्वेश्चन.
पितृभूमि जहां वर्चस्व और सत्ता का वाहक है वहीं मातृभूमि एक भावनात्मक विषय है. देश से भावनात्मक लगाव को दर्शाने के लिए जन्मभूमि को जननी मान लेना लाजिमी था. यही कारण रहा कि सावरकर की पितृभूमि गोलवलकर के यहां आकर मातृभूमि में परिणत हो गई.
राष्ट्र के लिए गोलवलकर द्वारा प्रस्तावित 5 तत्त्वों में से सबसे ज्यादा समस्या किसी ने खड़ी की तो वह थी जातीय और धार्मिक. जाति का जिस अर्थ में प्रयोग किया गया वह नस्ल के ज्यादा नजदीक है. गौतम के न्यायसूत्र का हवाला देकर उन्होंने कहा कि ‘समानप्रवात्मिका जातिः.’ अगर समान उत्पत्ति से ही जाति तय होगी तो नस्ल और एथिनिसिटी का मसला भी उठ खड़ा होगा. श्रीलंका में तमिल समस्या बुनियादी तौर पर एथिनिसिटी की समस्या ही है. सत्ता उनका दमन कर सकती है लेकिन सवाल तो बना ही रहेगा.
देश और जाति को स्पष्ट करने के लिए गोलवलकर ने यहूदियों का उदाहरण दिया है. हिटलर के सफाई अभियान के बाद भी यहूदियों ने अपनी जाति, धर्म, संस्कृति तथा भाषा को बचाए रखा. उनके राष्ट्र बनने में अगर कुछ बाधक था तो देश या भौगोलिक क्षेत्र. देश के मिलते ही यहूदियों की साथ रहने की इच्छा बलवती हुई. फिलीस्तीन की धरती पर उन्होंने हिब्रू राष्ट्र को पुनर्निर्मित करने का काम किया. कुछ इन्हीं अर्थों में बेनेडिक्ट ऐंडरसन ने राष्ट्र को कल्पित समुदाय माना है. वह हमें प्रत्यक्ष भले न दिखे किंतु चेतना के स्तर पर वह कभी न कभी अभिव्यक्त होती जरूर है.
“राष्ट्र एक कल्पित राजनीतिक समुदाय है. यह कल्पित है क्योंकि छोटी से छोटी जाति के सदस्य भी अपने सभी साथी सदस्यों से न मिल सकेंगे न उनके बारे में जान सकेंगे. उनके बारे में सुन भी न सकेंगे. फिर भी हर किसी के मन में आपसी जुड़ाव का भाव बना रहता है.” – बेनेडिक्ट ऐंडरसन, इमैजिंड कम्युनिटीज़ 
शायद जाति और धर्म पर ज्यादा जोर देने के कारण ही गोलवलकर ने राष्ट्र की एक महत्त्वपूर्ण आवश्यकता आर्थिक तंत्र को तरजीह नहीं दी. एक कारण संघ की विचारधारा का मार्क्सवादी और समाजवादी विचारधारा से विरोध भी हो सकता है. मार्क्सवाद के तहत आर्थिक संबंध बुनियादी भूमिका निभाते हैं. स्तालिन की परिभाषा में से आर्थिक जीवन निकालकर जाति और धर्म जोड़ दिया गया. बाकी बातें वैसे ही बनी रहीं. इस कदम ने राष्ट्रीयता को एकीकृत करने की बजाए एकांगी और एकरूप बनाया.
गोलवलकर द्वारा धर्म को राष्ट्र की परिभाषा में शामिल किया जाना उनके इस्लाम विरोध का परिणाम भी माना जाता है. खुशवंत सिंह मानते हैं कि गोलवलकर की सोच सावरकर से प्रभावित थी. दोनों ने जाति व्यवस्था का समर्थन किया. हिटलर द्वारा लाखों यहूदियों को गैस चैंबर में मार दिए जाने को सही ठहराया. ज़ियोनिज़्म (जिसके सफल होने पर इजराइल की स्थापना हुई थी) का समर्थन किया. इस्लामोफोबिया धीरे-धीरे हिंदुत्व का अंदरूनी मसला बनता गया. गोलवलकर का राष्ट्र चिंतन अकादमिक या सांस्कृतिक से कहीं ज्यादा राजनीतिक चिंतन है. हिंदुस्थान में धार्मिक विश्वास को राष्ट्रीयता का पैमाना बनाया जाना उसके अपने ही नागरिकों को उससे दूर कर दिया. यह बात गोलवलकर अच्छी तरह समझते थे. अलगाव की प्रवृत्ति को उन्होंने बढ़ावा भले न दिया हो लेकिन रोकने की कोशिश भी नहीं की.
बीसवीं सदी के आरंभ में ही रवींद्रनाथ टैगोर ने राष्ट्रवाद को मानवतावाद के रास्ते में एक बड़ी बाधा बताया. उन्होंने उसके खतरनाक राजनीतिक मंशा की पहचान कर ली थी. आज जब हम तमाम मानवतावादी सवालों से जूझ रहे समाज में राष्ट्रवाद के नाम पर, धर्म के नाम पर आक्रोशित होते देखते हैं तब टैगोर की बात समझ आती है. हालात आज भी कुछ बहुत ज्यादा बदले नहीं लगते.
“राष्ट्रवाद एक बहुत बड़ा संकट है. यह विशेष बात है, जो सालों से भारत की समस्याओं का कारण रही है. हम एक ऐसे राष्ट्र द्वारा शासित व उसके प्रभुत्व में रहे हैं, जिसकी अभिव्यक्ति पूरी तरह राजनीतिक रही है. हमने अतीत की विरासत के बावजूद अपनी नियति के राजनीतिक स्वरूप को स्वरूप को स्वीकार करने के लिए विवश कर लिया है.” – रबीन्द्रनाथ टैगोर, नेशनलिज़्म 
राष्ट्रवाद के बारे में होमी भाभा मानते हैं कि राष्ट्र को या तो राजसत्ता के औजार के रूप में पढ़ा गया या आदर्शवादी यूटोपिया के तौर पर. स्टालिन ने इसे राजसत्ता के औजार के रूप में पढ़ा तो गोलवलकर ने दोनों के रूपों में. हिंदुस्थान अवधारणा के स्तर पर यूटोपिया है तो मंशा के तौर पर राजसत्ता का औजार. हिंदुत्व की अवधारणा ने एक वर्ग को जानबूझकर राष्ट्र के मुहावरे से बाहर कर दिया. जाति अगर ‘समानप्रसवात्मिका’ है तो सामाजिक विकास की प्रक्रिया में भी जातियों का जन्म होता है. एक समावेशी राष्ट्र के लिए सामाजिक विकास की प्रक्रिया ज्यादा अहम होनी चाहिए.
गोलवलकर के राष्ट्रवाद ने टकराव को बढ़ावा दिया. हिंदुस्थान में हिंदू होना राष्ट्रवादी और देशभक्त होने का पैमाना बन गया. सावरकर और गोलवलकर दोनों की विचारधारा का आधार वेद था. वेदों में वर्णव्यवस्था भी कर्म आधारित थी. बाद में जन्म आधारित हो गई. ठीक वैसे ही हिंदुत्व की अवधारणा का भी पराभव हुआ. राष्ट्र का मूल्य पीछे चला गया. अब राष्ट्रवाद की कीमत लगाई जाने लगी. कहते हैं किसी भी विचारधारा का सबसे बड़ा दुश्मन उसके वे समर्थक होते हैं जिन्हें उस विचारधारा के मूल्य से कुछ लेना देना नहीं होता. केवल पर्ची कटाकर या किसी खाल कुल में जन्म लेकर ही वे उसके वारिस बन बैठते हैं. फिर वे उन मूल्यों के ले मरने से ज्यादा मारने पर आमादा हो उठते हैं. कुछ तो खास बात है कि भारत में राष्ट्रवाद बिना हिंसा और मारपीट के साबित होता ही नहीं.
आजादी की लड़ाई के दौरान राष्ट्रवादियों का दल ‘गरम’ माना गया. श्री अरविंद घोष इस राष्ट्रवाद के पुरोधा रहे. गरम और नरम दलों का वैचारिक टकराव सतह पर आ चुका था. 1907 में सूरत अधिवेशन के दौरान दोनों दलों में जमकर मारपीट हुई. अधिवेशन अनिश्चित काल के लिए निलंबित कर दिया गया. इससे सबसे ज्यादा अंग्रेज प्रसन्न हुए. लॉर्ड मिंटो ने इसे अपनी एक बड़ी जीत बताई.
अभी देश में राष्ट्रवाद और देशभक्ति के नाम पर जो माहौल बन गया है वह चिंता का विषय है. चिंता तब और भी बढ़ जाती है जब एक चुनी हुई लोकतांत्रिक सरकार उसी पैमाने पर अपने नागरिकों को तौलने लगती है. विचार धारण करने की चीज होती है थोपने की नहीं. अवधारणाएँ शाश्वत हों यह जरूरी नहीं. समय की माँग पर उन्हें बदलना जरूरी हो जाता है. अगर किसी में बदलने की शक्ति नहीं होगी तो उसका मिटना तय है.
गोलवलकर के हिंदुस्थान राष्ट्र की अवधारणा ऐसी ही अवधारणा है. इसे भी बदलना होगा. यह संकट का समय है. यह संकट स्वाभाविक नहीं है बल्कि जानबूझकर पैदा किया गया है. अब समय है कि हम राष्ट्र संबंधी अन्य अवधारणाओं पर भी विचार करें. ‘वाद’ न सावरकर को पसंद था न गोलवलकर को. इस वाद के विवाद को परे रखकर हमें अन्य विचारों से भी संवाद करने की जरूरत है. किसी राजनीतिक व्यक्ति को याद करने का सबसे अच्छा तरीका, उसके विचारों पर खूब विचार हो. हमने आज वही किया है.
‘दी लल्लनटॉप’ के रीडर अजीत कुमार 

जानिए हिन्दुत्व को....

हिन्दुत्व को प्राचीन काल में सनातन धर्म कहा जाता था। हिन्दुओं के धर्म के मूल तत्त्व सत्य, अहिंसा, दया, क्षमा, दान आदि हैं जिनका शाश्वत महत्त्व है। अन्य प्रमुख धर्मों के उदय के पूर्व इन सिद्धान्तों को प्रतिपादित कर दिया गया था। इस प्रकार हिन्दुत्व सनातन धर्म के रूप में सभी धर्मों का मूलाधार है क्योंकि सभी धर्म-सिद्धान्तों के सार्वभौम आध्यात्मिक सत्य के विभिन्न पहलुओं का इसमें पहले से ही समावेश कर लिया गया था। मान्य ज्ञान जिसे विज्ञान कहा जाता है प्रत्येक वस्तु या विचार का गहन मूल्यांकन कर रहा है और इस प्रक्रिया में अनेक विश्वास, मत, आस्था और सिद्धान्त धराशायी हो रहे हैं। वैज्ञानिक दृष्टिकोण के आघातों से हिन्दुत्व को भयभीत होने की आवश्यकता नहीं है क्योंकि इसके मौलिक सिद्धान्तों का तार्किक आधार तथा शाश्वत प्रभाव है।


आर्य समाज जैसे कुछ संगठनों ने हिन्दुत्व को आर्य धर्म कहा है और वे चाहते हैं कि हिन्दुओं को आर्य कहा जाय। वस्तुत: 'आर्य' शब्द किसी प्रजाति का द्योतक नहीं है। इसका अर्थ केवल श्रेष्ठ है और बौद्ध धर्म के चार आर्य सत्य की व्याख्या करते समय भी यही अर्थ ग्रहण किया गया है। इस प्रकार आर्य धर्म का अर्थ उदात्त अथवा श्रेष्ठ समाज का धर्म ही होता है। प्राचीन भारत को आर्यावर्त भी कहा जाता था जिसका तात्पर्य श्रेष्ठ जनों के निवास की भूमि था। वस्तुत: प्राचीन संस्कृत और पालि ग्रन्थों में हिन्दू नाम कहीं भी नहीं मिलता। यह माना जाता है कि परस्य (ईरान) देश के निवासी 'सिन्धु' नदी को 'हिन्दु' कहते थे क्योंकि वे 'स' का उच्चारण 'ह' करते थे। धीरे-धीरे वे सिन्धु पार के निवासियों को हिन्दू कहने लगे। भारत से बाहर 'हिन्दू' शब्द का उल्लेख 'अवेस्ता' में मिलता है। विनोबा जी के अनुसार हिन्दू का मुख्य लक्षण उसकी अहिंसा-प्रियता है
हिंसया दूयते चित्तं तेन हिन्दुरितीरित:।

एक अन्य श्लोक में कहा गया है

ॐकार मूलमंत्राढ्य: पुनर्जन्म दृढ़ाशय:
गोभक्तो भारतगुरु: हिन्दुर्हिंसनदूषक:।
ॐकार जिसका मूलमंत्र है, पुनर्जन्म में जिसकी दृढ़ आस्था है,
 भारत ने जिसका प्रवर्तन किया है, तथा हिंसा की जो निन्दा करता है, वह हिन्दू है।

चीनी यात्री हुएनसाग् के समय में हिन्दू शब्द प्रचलित था। यह माना जा सकता है कि हिन्दू' शब्द इन्दु' जो चन्द्रमा का पर्यायवाची है से बना है। चीन में भी इन्दु' को इन्तु' कहा जाता है। भारतीय ज्योतिष में चन्द्रमा को बहुत महत्त्व देते हैं। राशि का निर्धारण चन्द्रमा के आधार पर ही होता है। चन्द्रमास के आधार पर तिथियों और पर्वों की गणना होती है। अत: चीन के लोग भारतीयों को 'इन्तु' या 'हिन्दु' कहने लगे। मुस्लिम आक्रमण के पूर्व ही 'हिन्दू' शब्द के प्रचलित होने से यह स्पष्ट है कि यह नाम मुसलमानों की देन नहीं है।

भारत भूमि में अनेक ऋषि, सन्त और द्रष्टा उत्पन्न हुए हैं। उनके द्वारा प्रकट किये गये विचार जीवन के सभी पहलुओं पर प्रकाश डालते हैं। कभी उनके विचार एक दूसरे के पूरक होते हैं और कभी परस्पर विरोधी। हिन्दुत्व एक उद्विकासी व्यवस्था है जिसमें अभिव्यक्ति की स्वतन्त्रता रही है। इसे समझने के लिए हम किसी एक ऋषि या द्रष्टा अथवा किसी एक पुस्तक पर निर्भर नहीं रह सकते। यहाँ विचारों, दृष्टिकोणों और मार्गों में विविधता है किन्तु नदियों की गति की तरह इनमें निरन्तरता है तथा समुद्र में मिलने की उत्कण्ठा की तरह आनन्द और मोक्ष का परम लक्ष्य है।

हिन्दुत्व एक जीवन पद्धति अथवा जीवन दर्शन है जो धर्म, अर्थ, काम, मोक्ष को परम लक्ष्य मानकर व्यक्ति या समाज को नैतिक, भौतिक, मानसिक एवं आध्यात्मिक उन्नति के अवसर प्रदान करता है। हिन्दू समाज किसी एक भगवान की पूजा नहीं करता, किसी एक मत का अनुयायी नहीं हैं, किसी एक व्यक्ति द्वारा प्रतिपादित या किसी एक पुस्तक में संकलित विचारों या मान्यताओं से बँधा हुआ नहीं है। वह किसी एक दार्शनिक विचारधारा को नहीं मानता, किसी एक प्रकार की मजहबी पूजा पद्धति या रीति-रिवाज को नहीं मानता। वह किसी मजहब या सम्प्रदाय की परम्पराओं की संतुष्टि नहीं करता है। आज हम जिस संस्कृति को हिन्दू संस्कृति के रूप में जानते हैं और जिसे भारतीय या भारतीय मूल के लोग सनातन धर्म या शाश्वत नियम कहते हैं वह उस मजहब से बड़ा सिद्धान्त है जिसे पश्चिम के लोग समझते हैं । कोई किसी भगवान में विश्वास करे या किसी ईश्वर में विश्वास नहीं करे फिर भी वह हिन्दू है। यह एक जीवन पद्धति है; यह मस्तिष्क की एक दशा है। हिन्दुत्व एक दर्शन है जो मनुष्य की भौतिक आवश्यकताओं के अतिरिक्त उसकी मानसिक, बौद्धिक एवं आध्यात्मिक आवश्यकता की भी पूर्ति करता है।


                        हिंदुत्व के प्रमुख तत्व 

1. ईश्वर एक नाम अनेक
2. ब्रह्म या परम तत्त्व है सर्वव्यापी
3. ईश्वर से डरें नहीं, प्रेम करें और प्रेरणा लें
4. हिन्दुत्व का लक्ष्य स्वर्ग-नरक से ऊपर
5. हिन्दुओं है नहीं में कोई पैगम्बर
6. क्रिया की प्रतिक्रिया है होती
7. परोपकार: पुण्याय पापाय परपीडनम्
8. प्राणि-सेवा ही परमात्मा की सेवा है
9. स्त्री है आदरणीय
10. सती का अर्थ पति के प्रति है सत्यनिष्ठा
11. हिन्दुत्व का वास हिन्दू के मन, संस्कार और परम्पराओं में
12. पर्यावरण की रक्षा को उच्च प्राथमिकता
13. हिन्दू दृष्टि समतावादी एवं समन्वयवादी
14. आत्मा है अजर-अमर
15. सबसे बड़ा मंत्र गायत्री मंत्र
16. हिन्दुओं के पर्व और त्योहार खुशियों से जुड़े हैं
17. हिन्दुत्व है का लक्ष्य पुरुषार्थ और मध्य मार्ग को सर्वोत्तम माना है गया
18. हिन्दुत्व है एकत्व का दर्शन

अफगानिस्तान में भारतीय दूतावास पर फिदायीन हमला

अफगानिस्तान में भारतीय दूतावास पर फिदायीन हमला, सभी पांच आतंकी ढेर


अफगानिस्तान में भारतीय वाणिज्य दूतावास को बुधवार को फिर फिदायीन हमले के जरिए निशाना बनाया गया। रिपोर्ट के मुताबिक, जलालाबाद में हुए हमलों में सभी पांच आतंकी मार गिराए गए हैं। हमले में एक पुलिसकर्मी, महिला समेत 19 नागरिक भी जख्मी हुए हैं।
अफगानिस्तान के जलालाबाद में बुधवार को भारतीय वाणिज्य दूतावास को निशाना बनाकर किये गये आतंकवादी हमले के दौरान आत्मघाती हमलावर ने खुद को बम से उड़ा लिया हालांकि दूतावास में मौजूद सभी भारतीय सुरक्षित हैं। करीब दो माह पहले जनवरी में मजार-ए-शरीफ स्थित भारतीय वाणिज्य दूतावास पर आतंकवादियों ने इसी तरह का हमला किया था।
विदेश मंत्रालय के प्रवक्ता विकास स्वरूप ने नयी दिल्ली में कहा, ‘जलालाबाद में भारतीय वाणिज्य दूतावास पर हमला किया गया। मिशन के सामने एक आत्मघाती हमलावर ने खुद को बम से उड़ा लिया। मिशन में मौजूद सभी भारतीय सुरक्षित हैं जबकि एक स्थानीय कर्मचारी को हल्की चोटें आयी हैं।’ अधिकारियों के अनुसार भारतीय समयानुसार करीब डेढ़ बजे वाणिज्य दूतावास परिसर के आसपास कुछ आवाजाही और गोलियों की आवाज सुनने के बाद भारत-तिब्बत सीमा पुलिस (आईटीबीपी) ने गोली चलायी।
गौर हो कि इससे पहले तीन जनवरी को भारी हथियारों से लैस आतंकवादियों ने मजार-ए-शरीफ स्थित भारतीय मिशन पर हमला कर दिया था और 25 घंटे तक चली गोलीबारी के बाद अफगान सुरक्षा बलों ने सभी हमलावरों को मार गिराया था।

(एजेंसी इनपुट के साथ)

Monday, 29 February 2016

वर्ष 2016-17 का बजट की मुख्य

क्या महंगा और क्या सस्ता...

अरुण जेटली ने वर्ष 2016-17 का बजट पेश किया। जानिए इस बार के बजट में क्या महंगा हुआ और क्या सस्ता।

महंगा :  सर्विस टैक्स बढ़ाकर सरकार ने एक तरह से सेवा विलासिता से जुड़ी सभी चीजें महंगी कर दी हैं। सर्विस टैक्स अब 14.5 प्रतिशत से बढ़ाकर 15 फीसदी कर दिया गया है। 

सिगरेट, सिगार, सभी तरह की कारें महंगी हुईं, कोयला, गुटखा (पान मसाला), तंबाकू उत्पाद (बीड़ी छोड़कर सभी सिगरेट और सिगार), सोने एवं हीरे के आभूषण, एक करोड़ से अधिक आय पर 15 फीसदी सरचार्ज लगाया। इसके अलावा सभी तरह की ब्रांडेड रेडीमेड कपड़े, बीमा पॉलिसी, सिनेमा, केबल, रेस्टोरेंट में खाना, और कोयला महंगे हो गए हैं। 
सस्ता : सरकार ने आम जनता को ज्यादा राहत नहीं दी है।  विकलांगों के सहायक उपकरण, डायलिसिस उपकरण, 50 लाख तक पहला घर लेने पर 50 हजार रुपए तक की ब्याज में छूट।

                


* महंगा : सर्विस टैक्स बढ़ाकर सरकार ने एक तरह सेवा से जुड़ी सभी चीजें महंगी कर दी हैं। सर्विस टैक्स अब 14.5 प्रतिशत से बढ़ाकर 15 फीसदी कर दिया गया है। इसके अलावा सभी तरह की बीमा पॉलिसी, सिनेमा, केबल, रेस्टोरेंट में खाना, कारें, सिगरेट, सिगार, गुटखा, कोयला, सोने और हीरे के आभूषण महंगे हो गए हैं। 
* सस्ता : सरकार ने लोगों को ज्यादा राहत नहीं दी है। 50 लाख तक घर पर ब्याज में छूट, विकलांगों के सहायक उपकरण, डायलिसिस उपकरण सस्ते मिलेंगे। 
*व्यक्तिगत आयकर स्लैब में कोई बदलाव नहीं।
*देश में कालाधन रखने वालों के लिए कर-कानून अनुपालन के लिए 4 माह का अवसर। उन पर लगेगा 45 प्रतिशत का कर और ब्याज।
*5 लाख रुपए से कम की आय वाले आयकरदाताओं को राहत। धारा 87 एक के तहत छूट की सीमा 2,000 रुपए से बढ़ाकर 5,000 रुपए की गई।
*आवास किराए पर कटौती की सीमा 20,000 रुपए से बढ़कर 60,000 रुपए हुई।
*पुराने कर मामलों पर एकबारगी विवाद निपटान योजना। जुर्माना, ब्याज नहीं लगेगा।
*राजस्व सचिव की अगुवाई वाली उच्चस्तरीय समिति पिछली तारीख से कर कानून का इस्तेमाल कर सामने आने वाली नई देनदारियों को देखेगी।
*नई विनिर्माण इकाइयों के लिए कॉर्पोरेट कर की दर 25 प्रतिशत तय की गई।
*कोयला, लिग्नाइट और पीट पर स्वच्छ ऊर्जा उपकर 200 रुपए से बढ़ाकर 400 रुपए प्रति टन किया गया।
*पहला घर खरीदने वालों को 35 लाख रुपए तक के ऋण पर 50,000 रुपए की अतिरिक्त कटौती मिलेगी। घर की कीमत 50 लाख रुपए से अधिक नहीं होनी चाहिए।
*2017-18 तक राजकोषीय घाटा सकल घरेल उत्पाद के 3 प्रतिशत पर रखने का लक्ष्य।
*2015-16 में राजकोषीय घाटे का लक्ष्य 3.9 प्रतिशत। 2016-17 में यह 3.5 प्रतिशत होगा।
*2015-16 में राजस्व घाटा 2.8 प्रतिशत।
*2015-16 में चालू खाते का घाटा 14.4 अरब डॉलर या जीडीपी के 1.4 प्रतिशत पर।
*विदेशी मुद्रा भंडार 350 अरब डॉलर के अपने उच्चस्तर पर।
*बजट में न बदलाव वाले स्तंभों को रेखांकित किया गया। इनमें 2022 तक किसानों की आय को दोगुना करना, बुनियादी ढांचा, निवेश और सुधार शामिल।
*मनरेगा के लिए अभी तक का सर्वाधिक 38,500 करोड़ रुपए का आवंटन। 
*डायलिसिस के कुछ उपकरणों पर मूल सीमा शुल्क, उत्पाद सीवीडी की छूट।
*सरकार एक मॉडल शॉप्स और एस्टाब्लिशमेंट विधेयक जारी करेगी। छोटी खुदरा दुकानें सातों दिन खुलेंगी।

*1 मई 2018 तक 100 प्रतिशत ग्रामीण विद्युतीकरण।
*सरकार नए कर्मचारियों के लिए पहले 3 साल का 8.33 प्रतिशत का ईपीएफ योगदान देगी।
*स्टार्टअप्स को 3 साल तक 100 प्रतिशत कर छूट, लेकिन मैट की छूट नहीं। मैट अप्रैल 2016-2019 तक लेगा।
*आधार कार्यक्रम को सांविधिक दर्जा।
*बुनियादी ढांचा परिव्यय 2.21 लाख करोड़ रुपए।
*किसान कल्याण के लिए 35,984 करोड़ रुपए। 5 साल में सिंचाई पर 86,500 करोड़ रुपए खर्च किए जाएंगे।
*नाबार्ड के तहत 20,000 करोड़ रुपए का सिंचाई कोष बनाया जाएगा।
*गरीबों को एलपीजी कनेक्शन के लिए 2,000 करोड़ रुपए। महिलाओं के लिए एमपीजी कनेक्शन की योजना।
*स्टैंडअप इंडिया के लिए 500 करोड़ रुपए का आवंटन।
*सड़कों और राजमार्गों के लिए 55,000 करोड़ रुपए का आवंटन। करमुक्त बांड जारी कर सकता है एनएचएआई।