Thursday, 31 December 2015

नवधा भक्ति "श्री राम जी "



रामचरितमानस (अरण्यकाण्ड)        
श्री राम जी और शबरी जी का मिलन
दो:-कंद मूल फल अति दिए राम कहूँ आणि |
     प्रेम सहित प्रभु खाए बारंबार बखानी ||
 

अर्थात-शबरी जी ने रसीले और स्वादिष्ट फल लाकर श्री राम जी को दिए|
          प्रभु बार बार प्रशंसा करके उन्हें प्रेम सहित खाए ||

शबरी जी:-हाथ जोड़कर आगे खड़ी हो गयी| 
श्री राम जी को देखकर उनका प्रेम 
               अत्यंत बढ गया|उन्होंने कहा में नीच जाती की और मुढ़बुद्धि हूँ ||

"श्री राम जी ":--में तो केवल एक भक्ति ही का सम्बन्ध मानता हूँ| मैं तुझसे अपनी 
                                      नवधा भक्ति कहता हूँ | तू सावधान होकर सुन और मन में धारण कर |
          
पहली भक्ति हैं- -:-संतो का सत्संग| 
दूसरी भक्ति हैं- -:-मेरे कथा-प्रसंग में प्रेम |

तीसरी भक्ति हैं:-अभिमानरहित होकर गुरु के चरण-कमलों की सेवा और 
        
चोथी भक्ति हैं- :-कि कपट छोड़ कर मेरे गुणसमूहों का गान करे ||मेरे (राम )
           मन्त्र का जाप और मुझमे दृढ़ विश्वास-यह है,

पांचवी भक्ति:-जो वेदों में प्रसिद्ध हैं|

छठी भक्ति हैं--- इन्द्रियों का निग्रह,शील(अच्हा स्वभाव या चरित्र),भूत कार्यो 
            से वैराग्ग्य और निरंतर संत पुरषों के धर्म (आचरण)में लगे रहना ||

सातवीं भक्ति हैं---जगतभर को समभाव से मुझमें ओतप्रोत(राममय)देखना और संतोको 
            मुझसे भी अधिक करके मानना|

आठवीं भक्ति हैं- -जो कुछ मिल जाए,उसमें संतोष 
            करना और स्वपन में भी पराये दोषों को ना देखना ||

नवीं भक्ति हैं- -सरलता और सबके 
             साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में
             हर्ष और विषाद ना होना| इन नवों में से जिनके पास एक भी होती  हैं| मुझे वह अत्यंत 
             प्रिय हैं|

सौजन्य :- कौसल्या वाघेला

भगवान् श्री कृष्ण जी के 51 नाम और उन के अर्थ :



1 कृष्ण : सब को अपनी ओर आकर्षित करने वाला.।
****
2 गिरिधर: गिरी: पर्वत ,धर: धारण करने वाला। अर्थात गोवर्धन पर्वत को उठाने वाले।
****
3 मुरलीधर: मुरली को धारण करने वाले।
****
4 पीताम्बर धारी: पीत :पिला, अम्बर:वस्त्र। जिस ने पिले वस्त्रों को धारण किया हुआ है।
****
5 मधुसूदन: मधु नामक दैत्य को मारने वाले।
****
6 यशोदा या देवकी नंदन: यशोदा और देवकी को खुश करने वाला पुत्र।
****
7 गोपाल: गौओं का या पृथ्वी का पालन करने वाला।
****
8 गोविन्द: गौओं का रक्षक।
****
9 आनंद कंद: आनंद की राशि देंने वाला।
****
10 कुञ्ज बिहारी:कुंज नामक गली में विहार करने वाला।
****
11 चक्रधारी: जिस ने सुदर्शन चक्र या ज्ञान चक्र या शक्ति चक्र को धारण किया हुआ है।
****
12 श्याम: सांवले रंग वाला।
****
13 माधव: माया के पति।
****
14 मुरारी:मुर नामक दैत्य के शत्रु।
****
15 असुरारी:असुरों के शत्रु।
****
16 बनवारी: वनो में विहार करने वाले।
****
17 मुकुंद: जिन के पास निधियाँ है।
****
18 योगीश्वर: योगियों के ईश्वर या मालिक।
****
19 गोपेश :गोपियों के मालिक।
****
20 हरि :दुःखों का हरण करने वाले।
****
21 मदन:सूंदर।
****
22 मनोहर:मन का हरण करने वाले।
****
23 मोहन:सम्मोहित करने वाले।
****
24 जगदीश:जगत के मालिक।
****
25 पालनहार:सब का पालन पोषण करने वाले।
****
26 कंसारी:कंस के शत्रु।
****
27 रुख्मीनि वलभ:रुक्मणी के पति ।
****
28 केशव: केशी नाम दैत्य को मारने वाले. या पानी के उपर निवास करने वाले या जिन के बाल सुंदर है।
****
29 वासुदेव:वसुदेव के पुत्र होने के कारन।
****
30 रणछोर:युद्ध भूमि स भागने वाले।
****
31 गुड़ाकेश: निद्रा को जितने वाले।
****
32 हृषिकेश: इन्द्रियों को जितने वाले।
****
33 सारथी: अर्जुन का रथ चलने के कारण।
****
34 दुर्योधन: जिन की रणनिति बहुत ही कठिन है ऐसे कृष्ण भगवान् ( दुतवाक्यम्)।
****
35 पूर्ण परब्रह्म::देवताओ के भी मालिक।
****
36 देवेश: देवों के भी ईश।
****
37 नाग नथिया: कलियाँ नाग को मारने के कारण।
****
38 वृष्णिपति: इस कुल में उतपन्न होने के कारण
****
39 यदुपति:यादवों के मालिक।
****
40 यदुवंशी: यदु वंश में अवतार धारण करने के कारण।
****
41: द्वारकाधीश:द्वारका नगरी के मालिक।
****
42: नागर:सुंदर।
****
43 छलिया:छल करने वाले।
****
44 मथुरा गोकुल वासी:इन स्थानों पर निवास करने के कारण।
****
45 रमण: सदा अपने आनंद में लीन रहने वाले।
****
46 दामोदर: पेट पर जिन के रस्सी बांध दी गयी थी।
****
47 अघहारी: पापों का हरण करने वाले।
****
48 सखा: अर्जुन और सुदामा के साथ मित्रता निभाने के कारण।
****
49 रास रचिया: रास रचाने के कारण।
****
50 अच्युत: जिस के धाम से कोई वापिस नही आता है।
****
51 नन्द लाला:नन्द के पुत्र होने के कारण।

🙏
ll जय श्री राधे ll

Monday, 28 December 2015

पाकिस्तान ने भारत को दिए ये 10 बड़े धोखे !


1947 से लेकर आजतक पाकिस्तान से भारत को सिर्फ धोखा ही मिला है। अब एक बार फिर पाकिस्तान ने हुर्रियत के नाम पर बातचीत से धोखा किया है। उफा हो, दिल्ली हो, शर्म अल शेख हो, आगरा हो, लाहौर हो या फिर उधमपुर भारत ने बार-बार पाकिस्तान पर भरोसा किया। हर बार एक अच्छे पड़ोसी और शांतिप्रिय मुल्क का फर्ज निभाया, लेकिन बदले में हर बार पाकिस्तान ने दिया धोखा। आगे तस्वीरों में देखें- पाकिस्तान ने भोरत को दिए ये 10 धोखे।

पहला धोखा - अक्टूबर 1947:- आजादी के फौरन बाद ही पाकिस्तान ने पहला धोखा देते हुए जम्मू कश्मीर में अपने ट्रेंड कबायली भेज दिए। भारतीय सेना ने उन्हें खदेड़ दिया लेकिन धोखेबाद पाकिस्तान ने तब नहीं माना कि ये उसके ही लोग थे। लेकिन उसके धोखे की पोल तब खुली जब कुछ वक्त बाद पाकिस्तान के विदेश मंत्री ने संयुक्त राष्ट्र में माना कि वो कबायली दरअसल पाकिस्तानी सेना के ही ट्रेन्ड लोग थे और पाकिस्तानी सेना के ही इशारे पर काम कर रहे थे, लेकिन ये भारत का बड़ा दिल था कि दिसंबर 1947 में पीएम नेहरू ने लाहौर जाकर पाकिस्तानी पीएम लियाकत अली खान से बात की।

दूसरा धोखा - 1958 की संधि:- इसमें भारत और पाकिस्तान ने वादा किया कि वो एक दूसरे के खिलाफ ताकत का इस्तेमाल नहीं करेंगे। बातचीत के जरिए मसले सुलझाएंगे लेकिन तब से आजतक इस पर पाकिस्तान का धोखा जारी है।

 
तीसरा धोखा - अगस्त 1965:- पाकिस्तानी सेना ने कश्मीर में अपने सैनिक फिर भेजे लेकिन पाकिस्तान ने फिर 1947 की तरह झूठ बोला। लेकिन इस बार भारत ने करारा जवाब दिया। नतीजा जंग, भारत ने पाकिस्तान के कई अहम हिस्से पर कब्जा कर लिया। जैसे हाजी पीर की पहाड़ी और तिथवाल दर्रा, लेकिन भारत की शराफत देखिए। इस विश्वासघात के बावजूद ताशकंद में भारत ने पाकिस्तान को उसकी जमीन लौटा दी।

चौथा धोखा – 1971:- 1971 की जंग में भी पाकिस्तान को मुंह की खानी पड़ी थी। पाकिस्तान का विभाजन हो गया। जंग खत्म होने का एलान 17 दिसंबर, 1971 को हुआ। पूर्वी पाकिस्तान खोने के साथ-साथ पाकिस्तान ने पश्चिमी हिस्से में भी हजारों किमी गंवा दिया। उसके 93 हजार सैनिकों ने आत्मसमर्पण किया। लेकिन जुलाई 1972 में हुए शिमला समझौते के बाद भारत ने फिर पाकिस्तान को माफ कर दिया, उसकी जमीन उसे लौटा दी, लेकिन फिर भी पाकिस्तान का धोखा जारी रहा।

पांचवां धोखा- फरवरी 1999:- पाकिस्तान पर भरोसा करके प्रधानमंत्री अटल बिहारी वाजपेयी ने लाहौर तक बस यात्रा की। ताशकंद और शिमला समझौते की बातें कही गईं। लेकिन बदले में पाकिस्तान ने दिया करगिल।

छठा धोखा - 2001, आगरा:- बड़ा दिल करके एक बार फिर भारत ने पाकिस्तान पर भरोसा किया। उस मुशर्रफ पर भरोसा किया जो करगिल का सूत्रधार था। पीएम वाजपेयी ने मुशर्रफ को आगरा बुलाया, लेकिन बदले में क्या मिला आतंकवाद।

सातवां धोखा - दिसंबर 2001:- भारतीय संसद पर हमला किया गया। आईएसआई के इशारे पर हमला हुआ। इसके बावजूद 2004 में वाजपेयी फिर पाकिस्तान जाते हैं।

आठवां धोखा - 2008 मुंबई हमला:- 26 नवंबर 2008 को मुंबई पर सबसे बड़ा आतंकी हमला हुआ। पाकिस्तान पूरी दुनिया में आतंक को लेकर बेनकाब हो गया। कसाब जिंदा पकड़ा गया। हाफिज से लेकर लश्कर सब बेनकाब हो गए, लेकिन फिर भी धोखा जारी रहा।

नौवां धोखा - उधमपुर 2015:- फिर पाकिस्तान का धोखा उधमपुर में नवेद की शक्ल में दिखा। उसकी पोल खुल गई जब पाकिस्तानी नागरिक नवेद के मां बाप ने कहा कि वो उनका ही बेटा है।

दसवां धोखा - अगस्त 2015:- आतंक की पनाहगाह बना पाकिस्तान आतंक पर दुनिया भर से मुंह चुराता रहा है और इसीलिए उसने 2014 की ही तरह कश्मीर और हुर्रियत की आड़ में भारत को फिर धोखा दिया और बातचीत से इनकार कर दिया।

मुंबई ब्लास्ट का गुनहगार और अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम और परिवार

मुंबई ब्लास्ट का गुनहगार और अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम
सबसे बायीं ओर ये है दाऊद की सबसे छोटी बेटी मारिया। 
उसकी बगल में हरे कुर्ते में है दाऊद के करीबी छोटा शकील की बेटी, 
लाल टॉप में है दाऊद की आंखों का तारा उसकी बड़ी बेटी माहरुख इब्राहिम 
और बायीं तरफ बैठी है दाऊद की मझोली बेटी माहरीन।
तस्वीर में मौजूद माहरुख से ही शायद दाऊद को सबसे ज्यादा उम्मीदे हैं 
क्योंकि यही वो बेटी है जिसका निकाह पाकिस्तान के पूर्व क्रिकेटर 
जावेद मियांदाद के बेटे जुनैद मियांदाद से हुआ है।
दाऊद की बड़ी बेटी माहरुख का निकाह पाकिस्तान के पूर्व क्रिकेटर 
जावेद मियांदाद के बेटे जुनैद मियांदाद से हुआ है।
दाऊद की दूसरी बेटी है माहरीन। बताया जाता है कि दाऊद की मझोली बेटी माहरीन 
ऑस्ट्रेलिया में रहती है, वो पेशे से फैशन डिजाइनर है।
दाऊद और भाई अनीस के बच्चों का भी करीबी आपसी रिश्ता है।
 ये इस तस्वीर से साफ होता है,
 इसमें लाल कुर्ते में दाऊद की बड़ी बेटी माहरुख है,
 उसके बगल में भाई मोइन है और साथ मे है अनीस इब्राहिम का बेटा।
दाऊद का बेटा मोइन लंदन में रहता है। दाऊद की बहू सानिया के पिता का घर लंदन में है।
दाऊद की दूसरी बेटी माहरीन इब्राहिम। 
माहरीन का 2011 में निकाह अमेरिका में बसे पाक मूल के कारोबारी अयूब से हुआ।
 दाऊद का इकलौता बेटा मोइन इब्राहिम का सानिया नाम की युवती से 2011 में शादी हुई। 
मोइन लंदन में अपने ससुर के साथ रहता है।
 दाऊद की बड़ी बेटी माहरुख इब्राहिम का 2005 में जावेद मियांदाद के बेटे जुनैद से निकाह हुआ।

 
दाऊद की बड़ी बेटी माहरुख इब्राहिम लाल कपड़ों में, दाऊद की दूसरी बेटी माहरीन इब्राहिम।
दाऊद का इकलौता बेटा मोइन इब्राहिम।
 मोइन का निकाह सानिया नाम की युवती से 2011 में हुआ। 
मोइन लंदन में अपने ससुर के साथ रहता है।

Sunday, 15 November 2015

छठ महापर्व

 बिहार और पूर्वी उत्तर प्रदेश समेत पूरे भारत में 15 नवंबर से शुरू हो रहा है छठ महापर्व। व्रत की शुरूआत नहाय खाय से होती है। उसके बाद खरना के दिन प्रसाद बनता है। पूरे 36 घंटे के निर्जल व्रत के बाद, व्रती पहले डूबते सूर्य को अर्घ्य देते हैं। फिर उगते सूरज को अर्घ्य देने के बाद, छठ पर्व संपन्न होता है। 
छठ पर्व में कब क्या है?

नहाय खाय-15 नवम्बर 2015, नहाय-खाय में व्रती कद्दू की सब्जी, चने की दाल और अरवा चावल खाते हैं।खरना -16 नवम्बर 2015, दिनभर उपवास रखकर व्रती खीर-रोटी ग्रहण करेंगे। बाद में 36 घंटे का उपवास शुरू।
डूबते सूर्य को अर्घ्य-17 अक्तूबर 2015, जल में खड़े होकर अस्ताचलगामी सूर्य को अर्घ्य देने की परंपरा।
उगते सूर्य को अर्घ्य - 18 नवम्बर 2015, उदीयमान सूर्य को अर्घ्य अर्पित करने के साथ छठ महापर्व का समापन।

ऐसी मान्यता है कि छठ माता भगवान सूर्य की बहन हैं और उन्हीं को खुश करने के लिए तालाब के किनारे छठ पूजा की जाती है। व्रत करने वाले जल में स्नान कर इन डालों को उठाकर डूबते सूर्य और षष्टी माता को अर्घ्य देते हैं। सूर्यास्त के बाद, लोग अपने-अपने घर वापस आ जाते हैं। रात भर जागरण किया जाता है। सप्तमी के दिन सुबह ब्रह्म मुहूर्त में पुन: संध्या काल की तरह डालों में पकवान, नारियल, केला, मिठाई भर कर नदी तट पर लोग जमा होते हैं। व्रत करने वाले सुबह के समय उगते सूर्य को आर्घ्य देते हैं। अंकुरित चना हाथ में लेकर षष्ठी व्रत की कथा कही और सुनी जाती है। कथा के बाद प्रसाद बांटा जाता है और फिर सभी अपने अपने घर लौट आते हैं। व्रत करने वाले इस दिन परायण करते हैं।
छठ पूजा में यह सामग्री है जरूरी 
सूप, दौरा, टोकरी, मउनी, सूपती, दीया, चौमुख, कपटी, बड़ा ढक्कन, छोटा ढक्कन, हाथी, फल-फूल, ईख, सेव, केला, अमरूद, अनार, संतरा, नीबू, गागर, नीबू, नारियल, अदरक, हल्दी, सूथनी, पानी फल सिंघाड़ा, चना, चावल (अक्षत), ठेकुआ, खाजा और कसार।
कार्तिक मास के प्रवेश के साथ छठ की तैयारियां शुरू हो जाती हैं। भोजन में प्याज-लहसुन का प्रयोग पूरी तरह बंद हो जाता है। छठ के दौरान चार दिनों तक दिनचर्या पूरी तरह बदल जाती है। पूरे परिवार के साथ मिलकर बनाया प्रसाद सभी में बांटा जाता है। यह पर्व ऐसा है, जहां ऊंच-नीच और जाति का कोई भेदभाव नहीं होता। सभी धर्म और वर्ग के लोग घाट की सफाई और सजावट के काम में अपना योगदान देते दिखते हैं। वहां की रौनक ही अलग होती है। जल में खड़े होकर अस्ताचलगामी सूर्य को अर्घ्य प्रदान करना बड़ा ही रोमांचकारी अनुभव होता है। उस समय सूर्य की रश्मियों में अलौकिक तेज होता है। घाट से लौटकर घर के आंगन में कोसी भरी जाती है। इसमें मिट्टी का हाथी, दीया आदि आंगन में रखा जाता है। ईख से मंडप तैयार होता है, ढक्कन में प्रसाद भरकर कोसी भरी जाती है। सूर्य सृष्टि का मूल तत्व है। यही जीव जगत की प्राणवायु है। सूर्य की आराधना से मनुष्य के जीवन में प्रखरता आती है।
सूर्य ,संसार में ऊर्जा और प्रकाश के प्रतीक हैं। गीता में भगवान कृष्ण ने ग्रहों में स्वयं को सूर्य बताया है। भविष्य पुराण में छठ व्रत की महिमा बताते हुए यहां तक कहा गया है कि जो कार्तिक का षष्ठी व्रत करता है, उसे खोया राज्य तक मिल जाता है। छठ पर्व की शुरुआत नहाय खाय से होती है। इसमें सबसे पहले कायिक यानि शरीर और मन की शुद्धि होती है। कार्तिक शुक्ल पक्ष की चतुर्थी की सुबह शाम के भोजन के बाद लिया जाता है सूर्य व्रत का संकल्प। छठ में सामाजिक समता का संदेश छिपा है। सूर्य की पूजा बहुत साधारण तरीके से की जाती है। कोई दिखावा नहीं, कोई चढ़ावा नहीं। नदी या तालाब किनारे सूर्य को आस्था अर्पित करने वालों में अमीर-गरीब सब एक हो जाते हैं। वैसे तो भगवान सूर्य वैदिक देवता हैं और वेदों में उनकी उपासना के लिए ऋचाएं लिखी गई हैं। लेकिन ग्रामीण अंचल के लोकगीतों में वह बहुत ही सरल रुप में दिखाए गए हैं। सूर्य धरती से करोड़ों प्रकाश वर्ष दूर होने के बावजूद, लोकजीवन के सुख-दुख में झांकते हैं। इस दौरान गांव के खेतों,खलिहानों से लेकर घरों और चौबारों तक में गूंजने लगते हैं छठ पर्व के लोकगीत।    

Saturday, 14 November 2015

ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક : ભાઈ બિજ

દિવાળી પર્વના પાંચમાં દિવસે એટલે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજની તિથીના દિવસે ભાઈ બિજનો પર્વ મનાવવમાં આવે છે. આ પર્વ 13 નવેમ્બર અને શુક્રવારના રોજ છે. આ પર્વને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે બહેનના ઘરે ભોજન કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે. આ પર્વનું મહત્વ આ પ્રમાણે છે.
ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવ્યું હતું. એ માટે આ તહેવારને યમ દ્વીતીયા પણ કહેવામાં આવે છે. ત્યારે યમરાજાએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે કોઈ વ્યક્તિ યમુનામાં સ્નાન કરીને યમનું પુજન કરશે મૃત્યું બાદ યમલોક જવું નહી પડે. સૂર્યની પૂ ત્રી યમુના તમામ કષ્ટોનું નિવારણ કરનાર દેવી છે. તેના ભાઈ મૃત્યુંના દેવતા છે. યમ દ્વીતીયાના દિવસે યમુના નદિમાં સ્નાન કરી યમરાજની પૂજા કરીવાનું મોટું માહાત્મય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને કપાળ પર તિલક કરીને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યું છે કે આ દિવસે યમરાજને પ્રસન્ન કરવાથી કે પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.ધન-ધાન્ય, યશ અને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે.


ભાઈના દીર્ઘાયુ માટે યમુનાએ માગ્યું'તું યમ પાસે વરદાન, આ છે પૌરાણિક મહત્વ

ભાઈના દિર્ઘાયુ માટે યમરાજા પાસે કરવામાં આવે છે પ્રાર્થના
 
સૌપ્રથમ બહેન અને ભાઈ બંન્ને મળીને યમ, ચિત્ર ગુપ્ત અને યમદુતોની પૂજા કરે છે અને બધાને અર્ધય આપે છે. બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર માટે યમની પ્રતિમાંનું પૂજન કરે છે. પ્રાર્થના કરીને માર્કન્ડેય, હનુમાન, બલી, પરશુરામ, વ્યાસ, વિભિષણ, કૃપાચાર્ય તથા અશ્વત્થામા આ આઠ ચિરંજીવીઓને યાદ કરીને પોતાના ભાઈને ચિરંજીવી બનાવે તે પ્રાર્થના યમરાજ પાસે કરે છે.
 
ત્યારબાદ ભાઈ અને બહેના સાથે ભોજન ગ્રહણ કરે છે.ભોજન બાદ બહેન પોતાના ભાઈને માથા પર તિલક લગાવે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જેમાં સ્વર્ગ, આભુષણ, વસ્ત્ર જેવી પ્રમુખ વસ્તુંઓ આપવામાં આવે છે. લોકોમાં એક વાત એ પણ પ્રચલિત છે કે જો આ દિવસે બહેન પોતાના હાથથી ભાઈને ભોજન કરાવે તો ભાઈને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે. અને તેના જીવનમાં આવેલા કષ્ટો દુર થાય છે.

ભાઈ બીજની રોચક કથા
 
સૂર્યની પત્ની સંજાને બે સંતાનો હતા. સંજાના પૂત્રનું નામ યમરાજ હતું અને પૂત્રીનું નામ યમુના હતું. સંજા પોતાના પતિ સૂર્યનો તેજ સહન નહી કરી શકવાના કારણે ઉત્તર ધ્રુવમાં છાયો બનીને રહેવા લાગી. જ્યાંથી તાપ્તી નદી અને શનિશ્વરનો જન્મ થયો. એ જ છાયાથી સદાને માટે યુવા રહેનારા અશ્વિનિકુમારનો જન્મ થયો. જે દેવતાઓના વૈદ્ય માનવામાં આવતા હતાં. ઉત્તરધ્રુવમાં વસ્યા પછી સંજા (છાંયા)નો યમ તથા યમુના સાથેના વ્યવહારમાં અંતર આવવાં લાગ્યું. જેનાથી વ્યથિત થઈને યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના પોતાના ભાઈ યમને પાપીઓને દંડ દેતા જોતી ત્યારે તે પોતે દુખી થતી હતી. એ માટે તે પોતાના ભાઈની યમપુરી છોડીને ગોલોક ચાલી ગઈ. સમય વિતતો રહ્યો. ઘણા વર્ષો બાદ અચાનક એક દિવસ યમને પોતાની બહેન યમુનાની યાદ આવી . યમે પોતાના દુતોને યમુનાની ભાળ મેળવવા આદેશ કર્યો. પરંતુ યમુના ક્યાંય પતો લાગ્યો નહીં. પછી યમ સ્વયં પોતે યમુનાને ગોતવા માટે ગોલોક ગયા જ્યા તેનો ભેટો યમુના સાથે થયો. આટલા બધા દિવસો બાદ યમુના પોતાના ભાઈને મળીને ખુશ હતી. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. યમુનાથી પ્રસન્ન થઈને યમે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ ભાઈ પાસે વરદાન માંગ્યું કે હે ભાઈ જે મારાં જળમાં સ્નાન કરે તે વ્યક્તિ કે મનુષ્યને ક્યારેય યમપુરી જવું ન પડે. આ સાંભળીને યમ ચિંતત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ જ નહીં રહે. ભાઈની ચિંતા જોઈને બહેન યમુના બોલી ઉઠ્યાં ભાઈ તમે ચિંતા કરશો નહીં મને એ વરદાન આપો કે જે લોકો આજના દિવસે જે લોકો પોતાની બહેનના ઘરે ભોજન કરે તથા મથુરા નગરીમાં આવેલા વિશ્રામધાય પર સ્નાન કરે તે વ્યક્તિ મૃત્યું બાદ યમપુરીમાં નહી આવે. યમરાજાએ આ વાતનો સ્વિકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન અને ભાઈના મિલનના આ પર્વ હવે ભાઈ બીજના નામે ઉજવવામાં આવે છે. 

નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ = બાળ દિવસ (14 નવેમ્બર, શુક્રવાર)

 કહેવાય છે કે બાળક સાક્ષાત ઈશ્વરનું જ સ્વરૂપ હોય છે, કારણ કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો રાગ, દ્વેષ, ધૃણા, લાલચ વગેરે ખરાબ વિચારો નથી હોતા. તેમનું મન એકદમ સાફ હોય છે. તેઓ જે પણ કહે છે કે કરે છે તે સાચા મનથી જ કરે છે. કોઈ બાળકને ખુશ જોઈને આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. 

આપણા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકો વિશે જણાવ્યું છે જેમણે નાની ઉંમરમાં જ એવા કામ કર્યા, જેને કરવું કોઈની વશની વાત ન હતી. પરંતુ પોતાની ઈમાનદારી, નિષ્ટા અને સમર્પણના બળથી તેમને મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કરી દીધા. બાળ દિવસ(14 નવેમ્બર, શુક્રવારના દિવસે અમે તમને એવા જ કેટલાક બાળકો વિશે બતાવી રહ્યા છીએ-

 માર્કંડેય ઋષિ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક માન્યતા અનુસાર માર્કંડેય ઋષિ મર્કંડુ ઋષિના પુત્ર હતા. તેમણે મહામૃત્યુંજય મંત્રથી યમરાજાને પણ હરાવ્યા હતા અને સંસારમાં મૃત્યુને પણ જીતવાનો એક પ્રયોગ રજૂ કર્યો હતો. પૌરાણિક પ્રસંગ અનુસાર મર્કંડુ ઋષિને જ્યારે લાંબા સમય સુધી સંતાન સુખ ન મળે તો તેને સપત્નીક શિવ ભક્તિ કરી. તપસ્યાથી પ્રગટ થયેલા શિવજીએ તેને પૂછ્યું કે તે ગુણહીન દીર્ઘાયું પુત્ર ઈચ્છો છો કે ગુણવાન 16 વર્ષનો અલ્પાયુ પુત્ર. ત્યારે મર્કડુ ઋષિએ બીજી વાત પસંદ કરી. પોતે ઓછું જીવવાના છે તે જાણી માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓ પાસેથી મહામૃત્યુંજય મંત્રની દીક્ષા લીધી. આ મંત્રના પ્રભાવથી જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા ત્યારે તેણે શિવલિંગને આલિંગન કરી લીધું અને મહાકાળે પ્રસન્ન થઈને કાળના સંદેશક યમરાજને પાછા મોકલી દીધા. અને દીર્ઘાયુ તરીકે પ્રસિદ્ધ થયા.

બાળક ધ્રુવ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 શ્રીમદ્ભાગવતપુરાણના પ્રસંગો અનુસાર બાળક ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદના ખોળામાં બેઠેલો હતો ત્યારે અપર માતાએ તેને ઉતારી દીધો અને પોતાના દિકરાને બેસાડી દીધો. બાળક ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેના દુઃખને જાણીને, ભગવાનની ભક્તિ દ્વારા જ લોકો-પરલોકનું સુખ મેળવવાનો રસ્તો જણાવ્યો, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક-પરલોકના સુખ મેળવાનો રસ્તો ઉકેલ્યો. માતાની વાતોથી જાગેલા જ્ઞાનથી બાળક ધ્રુવે ઘર છોડી દીધું.
 
રસ્તામાં દેવર્ષિ નારદની કૃપાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રની દિક્ષા લીધી. તેના તપથી વિષ્ણુભગવાન પ્રકટ થયા. ભગવાને તેને સુખ, ઐશ્વર્ય મળે તેવું વરદાન તો આપ્યું જ પણ સાથે વરદાન આપ્યું કે નક્ષત્રલોકમાં તારો વાસ થશે અને પ્રલય કાળમાં પણ તારો નાશ થશે નહીં. આથી તે ઉત્તરમાં ધ્રુવના તારા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

ગુરુભક્ત ઉપમન્યુ 
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

ઘણા વર્ષો પહેલા એક આશ્રમમાં ધૌમ્ય ઋષિ રહેતાં હતાં. તેમની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતાં હતાં.ઋષિમુનિ શિષ્યોને મહેનતનો ગુણ તેમજ અનુશાસનમાં રહેવાનું શીખવતા હતા.ઉપમન્યુ પણ ધૌમ્ય ઋષિના શિષ્યોમાંનો જ એક હતો.હું તને આશ્રમની ગાયોની જવાબદારી સોંપુ છું.ગુરુદેવ જેવી તમારી આજ્ઞા.ઉપમન્યુ દરરોજ ગાયોને ચરાવવા લઇ જતો અને સાંજે આશ્રમમાં પાછી વાળતો. ઉપમન્યુ તું બપોરે શું જમે છે?હું બાજુના ગામમાં જઇને ભિક્ષા માગું છું. તે લોકો જે આપે છે તે ખાઇ લઉ છું. ઋષિમુનિએ કહ્યું, ‘તું મારી આજ્ઞા વિના ભોજન ન કરી શકે. કાલથી તું એ બધું ભોજન આશ્રમમાં લાવજે.’ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા દૂધ પીવા લાગ્યો.ધૌમ્ય ઋષિને આ વાતની ખબર પડી ત્યારે ઉપમન્યુને કહ્યું...મને ખબર પડી છે કે, તું ગાયનું દૂધ પીવે છે. ગાયના દૂધ ઉપર ફક્ત તેના વાછરડાનો અધિકાર હોય છે. ઋષિમુનિના કહેવાથી ઉપમન્યુએ ગાયનું દૂધ પીવાનું છોડી દીધું.ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા ઝાડના પાનનો રસ પીવા લાગ્યો. એ પાન ઝેરી હતા. પાન ખાતી વખતે તેને ધ્યાન ન રહેવાથી પાનના ટીપાં તેની આંખમાં પડ્યાં અને તે અંધ થઇ ગયો. ચાલતાં-ચાલતાં તે ખાડામાં પડી ગયો.સાંજ પડતા ગાય આશ્રમ તરફ પરત ફરી, ત્યારે..પરંતુ સાથે ઉપમન્યુ ન હોવાથી ઋષિને ચિંતા થઈ.ધૌમ્ય ઋષિ ઉપમન્યુને શોધવા નીકળી પડ્યાં, ત્યાં એક ખાડામાં ઉપમન્યુ પડેલો દેખાયો. ઉપમન્યુ,આ તને શું થયું?ઝેરી વનસ્પતિના પાનનો રસ આંખમાં પડવાને લીધે હું અંધ થઇ ગયો છું. બેટા, તું અશ્વિનીકુમાર અને રેવંતને પ્રાર્થના કર. ઉપમન્યુ પ્રાર્થના કરવા લાગ્યો.વત્સ, આ ફળ ખા, તું સાજો થઇ જઇશ.માફ કરજો, હું ગુરુની આજ્ઞા વગર ફળ નહીં ખાઇ શકું.બેટા, તું આ ફળ ખાઇ લે.હું તારી ગુરુભક્તિ જોઈને ખુશ છું.

એકલવ્યની ગુરુભક્તિ-

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 બાળક એકલવ્યને બેજોડ ધનુર્વિદ્યા તથા અદ્દભૂત ગુરુ ભક્તિ માટે ઓળખવામાં આવે છે.  મહાભારતનો આ પ્રસંગ છે કે દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શિખવવાની માનાઈ કરી હતી. ત્યાર પછી જ્યારે એક વાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને લઈને ફરવા નીકલ્યા તો તેની સાથે એક કુતરો પણ હતો. જ્યારે એક ઝૂપડી પાછળ આવ્યા ત્યારે તે કુતરો ભસવા લાગ્યો અને કોઈ પણ રીતે શાંત ન થયો ત્યારે થોડીવારમાં કોઈ જગ્યાએથી બાણની વર્ષા થઈ અને કુતરાનું મુખ બાણથી ભરાઈ ગયું છતાં લોહીનું એક બુંદ પણ ન પડ્યું. ત્યારે તે ઝૂપડીમાં દ્રોણાચાર્ય જોવા ગયા કે આ કેવું આશ્ચર્ય, કોણે કર્યું? જોયું તો ત્યાં એકલવ્ય હતો. પોતાની ઈચ્છાશક્તિથી તેણે આ અભૂતપૂર્વ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. પણ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી કહ્યો હતો માટે તેનું વચન ખોટું ન પડે તે માટે તેમણે એકલવ્યનો અંગુઠો કાપી લીધો હતો.  છતાં તે અંગૂઠા વગર પણ શ્રેષ્ઠ ધનુષ્યપારંગત બન્યો હતો.

ભક્ત પ્રહ્લાદ -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિરણ્યાકશ્યપુ અને કયાધુના પુત્ર પ્રહ્લાદ હતો. જન્મથી પ્રહ્લાદ વિષ્ણુભક્ત હતો. તેની વિષ્ણુભક્તિથી તેના પિતા નારાજ હતા. પ્રહ્લાદને વષ્ણુ ભક્તિ  છોડાવવા માટે હિરણ્યાકશિપુએ ઘણાં પ્રયત્ન કર્યા. ભયાનકમાં ભયાનક પ્રયોગો કર્યા, દર વખતે પ્રહ્લાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય| નામના મંત્રથી તે છૂટી જાય છે. આખરે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યાકશિપુનો વિષ્ણુભગવાને વિનાશ કર્યો. આથી એક બાળકના કારણે હિરણ્યકશિપુના ત્રાસમાંથી લોકોનો છુટકારો થયો.

નચિકેતા –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
નચિકેતા બાળક હતો. જેની પિતૃભક્તિ અને આત્મજ્ઞાનની આગળ મૃત્યુના દેવતા યમરાજે પણ નતમસ્તક થવું પડ્યું. બાળક નચિકેતા અને યમરાજની વચ્ચે થયેલો સંવાદ મૃત્યુ અને જીવનની બહુ મોટી ફિલોસોફી મળે તેવો છે. જેનો ઉલ્લેખ કઠોપનિષદમાં મળી આવે છે.
પ્રસંગ અનુસાર ઉદ્દાલક ઋષિ નચિકેતાના પિતા હતા. એક વાર તે વિશ્વજીત નામનો યજ્ઞ કરી રહ્યા હતા, જેમાં તે ગાયનું દાન કરી રહ્યા હતા. આ ગાય વૃદ્ધ હતી તેથી નચિકેતાએ તેને સમજાવ્યા પણ ન માનતા તેણે પૂછ્યું મને કોને આપશો? ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો કે તને મૃત્યુ-યમરાજાને આપીશ. પિતાના આ વાક્યથી તેને દુઃખ પણ થયું પરંતુ સત્યની રક્ષા માટે નચિકેતાએ મૃત્યુના દાન કરવાનો સંકલ્પ પિતા પાસે પૂરો કરાવ્યો. એ સંકલ્પ અનુસાર યમના દરબાર સુધી પહોંચ્યો પણ ત્યાં યમરાજ ન હતા. જ્યારે યમરાજના દર્શન થયા ત્યારે નચિકેતાને પાછા વળી જવા યમરાજે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. તેની દ્રઢશક્તિ જોઈ અને મૃત્યુના દેવ યમરાજે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ માગ્યો. બીજું વરદાન અગ્નિની વિદ્યા જાણી, ત્રીજું વરદાન આત્મજ્ઞાન માગ્યું. તેના બલામાં યમરાજાએ તેને સાંસારિક સુખ આપવાનું કહ્યું પણ નચિકેતા પોતાના દ્રઢઈચ્છાશક્તિ પર ટકી રહ્યો. તે જોઈ યમરાજે તેને આ ત્રણે વરદાન આપ્યા. ત્યાંથી પાછા આવી વિશાળ જ્ઞાનબુદ્ધિ સાથે નચિકેતાએ હજારો વર્ષો રાજ કર્યું.

પિપ્પલાદ –
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

મહર્ષિ પિપ્પલાદને વિશેષ રીતે શનિગ્રહની પીડા દૂર કરવા માટે સ્મરણ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં તેની પિપ્પલાદ નામે પ્રસિદ્ધ થવા માટેની કથા છે. ત્રેતા યુગમાં ભયાનક દુષ્કાળ વખતે કૌશિક મુનિ અને પોતાની પત્ની તથા પુત્રોની સાથે સ્થાન છોડીને ચાલ્યા ગયા. ત્યારે તેમણે રસ્તામાં તેના બાળકને છોડી દીધો. આ બાળકે ભૂખ્યા-તરસ્યા માત્ર પિપળાના પાન ખાયને પિપળાના ઝાડ નીચે આશ્રય લીધો.
એક દિવસ ત્યાંથી નારદજી પસાર થયા તેમણે ऊँ नमो भगवते वासुदेवाय મંત્રની દીક્ષા આપી. બાળકે તો એ મંત્રથી અનુષ્ઠાન કર્યું અને વિષ્ણુજી પ્રસન્ન થયા. એકવાર આ બાળકે પોતાની પીડા સહન થઈ નહીં તેથી નારદજીને તેનું કારણ પૂછ્યું તો તેણે શનિગ્રહનું કહ્યું. પિપ્પલાદે એવા તેજથી શનિ સામે જોયું કે તે ગ્રહ પૃથ્વી પર પડી ગયો. માનવામાં આવે છે જમીન પર પડવાતી શનિનો પગ તૂટી ગયો. શનિની દુર્ગતિ થઈ. દેવતાઓએ પિપ્પલાદને વિનંતી કરી, પછી જ તેને પિપ્પલાદે શનિને છોડ્યો. ત્યારથી પિપ્પલાદનું નામ શનિની પીડા દૂર કરવા માટે લેવામાં આવે છે.

બાળહનુમાન -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક પ્રસંગ એ પણ છે કે બાળપણમાં એક વાર હનુમાનજીએ એક છલાંગ સાથે જ ઉગતા સુરજને ગળી લીધો હતો, તેથી ધરતી પર અંધકાર છવાઈ ગયો હતો. દેવતાઓની વિનંતીથી પછી સૂર્યને છોડ્યો. સૂર્યદેવે તેને વેદ-વિજ્ઞાનમાં કુશળ બનાવ્યા, તો બ્રહ્મદેવે ત્રણ વરદાન આપ્યું, જેમાં બ્રહ્માસ્ત્રની અસર ન થાય તે પણ સામેલ હતું, જે અશોકવાટિકામાં કામ આવ્યું. ઈન્દ્રએ ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું, વિશ્વકર્માએ ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. યમ, કુબેર, શંકર, અગ્નિ અને સૂર્યદેવે પણ વરદાન આપ્યું.

ભગવાન વામન –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
વિરાટ  રૂપધારી ભગવાનથી જ્યારે અસુરપતિ બલિરાજ સામે કશું ન ચાલ્યું ત્યારે વિરાટમાંથી બાળક બનવું પડ્યું. તેણે બાળકનું રૂપ લઈને ત્રણેય લોક જીતવા જઈ રહેલા બલિરાજ પાસેથી ત્રણ ડગલામાં ત્રણ લોક માંગી તેના યજ્ઞનો નાશ કર્યો હતો. શુક્રાચાર્યની શક્તિઓ પણ ત્યારે ન ચાલી અને બલિપરાજીત થઈને પાતાળમાં ગયો.

આદિગુરુ શંકરાચાર્ય –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિન્દુ ધર્મની માન્યતાઓમાં આદિગુરુ શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર માનવમાં આવે છે. સાત-આઠ વર્ષની ઉમરમાં તેઓ વેદ-વેદાંગ પારંગત થઈ ગયા હતા. 12 વર્ષની ઉમરે તેમણે ગીતા પર ભાષ્ય આપેલું અને 16 વર્ષની ઉમરે બ્રહ્મસૂત્ર પરના ભાષ્યની રચના કરી હતી. બાળપણથી લઈને માત્ર 32 વર્ષની ઉમરમાં જ કેદારનાથમાં દેહ ત્યાગ કર્યો હતો અને તેટલા સમયગાળમાં સમગ્ર સનાતન ધર્મપરંપરાને જાગૃત કરી હતી. તેમણે 4 ધામ, 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

સંત જ્ઞાનેશ્વર –

 બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

બારમી સદીમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરે પણ 21 વર્ષની ઓછી ઉમરમાં જ સમાધી લઈ લીધી. પરંતુ તેના પહેલા તેને 16 વર્ષ સુધીમાં તેમણે શ્રીમદ્બાગવતગીતા પર ભાષ્ય રચી દીધું, જે જ્ઞાનેશ્વરીના રૂપમાં વિખ્યાત છે. તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી જોડાયેલી વાતો કરી હતી.સંત જ્ઞાનેશ્વરનું બાળપણ પણ મુશ્કેલીમાંથી પસાર થયું. તેની પાછળ તેના સંન્યાસી પિતાના ગુરુના આદેશ પર ફરીથી ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. તેના ગુરુ નિવૃત્તિનાથ હતા.

Friday, 13 November 2015

નિષ્કલંક મહાદેવ – દરિયાની વચ્ચે શંકરનું મંદિર : કોળિયાક ગામ ( ભાવનગર)


લોકવાયકા અનુસાર, મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું હતું ત્યારે પાંડવો દુખી થઈ ગયા હતા. પોતાના જ સગાંઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું એટલે એમનો આત્મા એમને ડંખતો હતો. તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમને વિનંતી કરી હતી. ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપ્યા હતા અને એમને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવાનું.
વધુમાં, ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એવી સલાહ પણ આપી હતી કે તેમણે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું. પાંડવો ત્યારબાદ ગાયની પાછળ પાછળ, પેલો કાળ ધ્વજ લઈને ગયા હતા. જ્યારે તેઓ ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્રકિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા અને દરેક ભાઈ માટે લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પાંચ સ્વયંભૂ લિંગ એ પાંચેય ભાઈઓની સામે આવી ગયા હતા અને આમ, તેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
Nishkalank Mahadevનિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ, શુધ્ધ અને નિરપરાધ. એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.
આ મંદિર-સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટરના અંતરે આવેલું છે. કોળિયાક ગામથી આશરે ૩ કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં સંકરની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના ૯ થી બપોરના ૧૨ સુધી ત્યાં જઈ શકાય છે. પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે. ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતાં પહેલા પોતાના હાથ-પગ ધુએ છે.
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભકતો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે.
લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત્ રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજાંમાં ખેંચાઈ પણ જતો નથી.
આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.

પશ્ચિમ ગુજરાતના પ્રહરી સોમનાથ મહાદેવ : કવિ નર્મદે

સરદારના એક સંકલ્પે ઊભું થયું ભવ્ય સોમનાથ મંદિર

‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.’ લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આવેલા બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી. 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં.
સરદાર પટેલે બેસતાં વર્ષની સવારે સોમનાથમાં દરિયાના પાણી અંજલિમાં લઈ આ પ્રતિજ્ઞા કરી હતી. મહાન ગુજરાતનાં સ્વપ્નદૃષ્ટા તેમજ જય સોમનાથના લેખક અને જાણીતા ધારાશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુંશી તથા તે વખતના નવાનગરના જામસાહેબ દિગ્વિજય સિંહ પણ સરદાર પટેલ સાથે પ્રતિજ્ઞા લેનારાઓમાં શામેલ હતાં. અનેક હુમલાખોરો અને ધર્માંધ લોકોનો ભોગ બની ચુકેલ સોમનાથ મંદિરની દુર્દશા જોઈ સરદાર પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સોમનાથના ભવ્ય ભૂતકાળના ભગ્નાવશેષો જોયાં.
સ્વતંત્રતા બાદ કારતક સુદ એકમના દિવસે કે જ્યારે સમગ્ર ગુજરાત બેસતું વર્ષ ઉજવે છે. તે દિવસે સરદાર પટેલ કનૈયાલાલ મુંશી અને દિગ્વિજય સિંહ સાથે સોમનાથના દરિયા કાંઠે રેતી ઉપર ચાલતા હતાં. મુંશી અને દિગ્વિજય સિંહ ઘણી વાર સુધી મૌન રહ્યાં. અચાનક મુંશીએ મૌન તોડ્યું અને જણાવ્યું, ‘ભારત સરકારે આ મંદિરનું પુનર્નિર્માણ કરાવવું જોઇએ.’ મુંશીનું આ કથન સરદાર પટેલને ગમી ગયું. તેમણે સોમનાથને પ્રણામ કર્યું અને દરિયા કાંઠાથી પાણી અંજલિમાં લીધાં અને સાથીઓ સાથે સોમનાથના જીર્ણોદ્ધારનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સરદારની આ જાહેરાતે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હર્ષની લહેર દોડાવી ગઈ. દાનદાતાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. જામસાહેબે એક લાખ રુપિયા, જૂનાગઢના વહિવટદાર શામળદાસ ગાંધીએ 51 હજાર રુપિયા અને અન્ય ધનપતિઓએ પણ નાણાંનો પ્રવાહ વહેડાવી દીધો. આ પછી સોમનાથ મંદિર ટ્રસ્ટની રચના થઈ.
લગભગ ત્રણ વર્ષ બાદ એટલે કે 19મી એપ્રિલ, 1950ના રોજ તે વખતના સૌરાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉચ્છૃંરાય ઢેબરે મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિ ઉત્ખનન વિધિ કરી. 8મી મે, 1950ના રોજ દિગ્વિજય સિંહે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એક વરસ બાદ એટલે કે 11મી મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દરિયામાં સ્નાન કરી સવારે સાડા નવ વાગ્યે હોરા નક્ષત્રમાં મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ 13મી મે, 1965ના રોજ દિગ્વિજય સિંહે ગર્ભગૃહ તથા સભામંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરાવી તથા શિખર ઉપર ધ્વજારોહણ કર્યું.
દરમિયાન જામસાહેબ દિગ્વિજય સિંહનું નિધન થઈ ગયું. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગીય દિગ્વિજય સિંહના પત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર કરાવવામાં આવનાર દિગ્વિજય દ્વારનું ખાતમુહૂર્ત કરાયું. 4થી એપ્રિલ, 1970ના રોજ મૂકસેવક રવિશંકર મહારાજે સોમનાથ મંદિર સંકુલમાં સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ ક્રમમાં 19મી મે, 1970ના રોજ સત્ય સાઈંબાબાએ દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન કર્યું.
1લી ડિસેમ્બર, 1995ના રોજ તે વખતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ નૃત્યમંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરી નવનિર્મિત મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યું. મંદિર નિર્માણાના સરદાર પટેલના દૃઢ સંકલ્પને સાકાર કરવામાં કાકાસાહેબ ગાડગિલ, દત્તાત્રેય વામન, ખંડુભાઈ દેસાઈ, બૃજમોહન બિરલા, દયાશંકર દવે, જયસુખલાલ હાથી, ચિતરંજન રાજા, મોરારજીભાઈ દેસાઈ જેવા અનેક લોકોએ સહકાર આપ્યો.
સોમનાથ મંદિર આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પનું પ્રતીક બની રહ્યું છે